જૂનાગઢ જિલ્લા ના ભેસાણ ખાતે સિનિયર પત્રકાર અને ભેસાણ તાલુકા પત્રકાર એકતા પરિષદ ના ઉપ પ્રમુખ તરીકે રહેલા સ્વ દિલીપભાઈ ગઢવી નું થોડા દિવસો પહેલા એક ધાર્મિક કાર્યક્રમ માં પ્રવશન આપતી વેળાએ અચાનક હૃદયરોગ નો હુમલો આવતા સ્થળ પર જ નિધન થયું હતું જ્યારે આ સમાચાર વાયુ વેગે પ્રસરતા ભેસાણ તાલુકા અને જિલ્લા ના પત્રકાર પરિવાર માં શોક નું મોજું ફરી વળ્યું હતું .ત્યારે આજે જિલ્લા પત્રકાર એકતા પરિષદ અને તાલુકા એકતા પત્રકાર પરિષદ દ્વારા સ્વ દિલીપભાઈ ગઢવી ના આત્મા ને શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ કાર્યકમ નું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લા પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ વલ્લભભાઈ ,બે જિલ્લા ના કોડીનેટર વીનું ભાઈ ચંદારણા,જિલ્લા સંગઠન મંત્રી રેનીશભાઈ મહેતા સહિત જિલ્લા ના ઉપ પ્રમુખ કાસમભાઈ હોથી ,તાલુકા ના ઉપ પ્રમુખ ગોપાલભાઈ ભેસાણીયા,સાથે જેનીસ ભાયાણી,પંકજ વેગડા સહિત ના પત્રકાર મિત્રો અને ભેસાણ તાલુકા પોસ્ટ વિભાગ ના કર્મચારીઓ હાજર રહિયા હતા અને સ્વ દિલીપભાઈ ગઢવીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Never Get Fooled by These 3 Food Industry Lies
Never Get Fooled by These 3 Food Industry Lies
Gujarat Election 2022 | ઘાટલોડિયાથી લડશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ | Gujarat News | News18 Gujarati
Gujarat Election 2022 | ઘાટલોડિયાથી લડશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ | Gujarat News | News18 Gujarati
ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಡಾ.ಕೆ. ಸುಧಾಕರ್ ಅವರನ್ನು ತಿಗಳರ ಸಮುದಾಯದವರು ಬೆಂಬಲಿಸಬಾರದು ಎಂದು ಅಧ್ಯಕ್ಷರಾದ ಮು. ಕೃಷ್ಣಮೂರ್ತಿ ಅವರು ಮನವಿ ಮಾಡಿದರು.
ಏಪ್ರಿಲ್ 1, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು "ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ತಿಗಳರ (Vahni kula)ದ...
સિદ્ધિ વિનાયક નોલેજ ફાઉન્ડેશન વઢવાણ દ્વારા વૃક્ષારોપણ કરાયુ
વઢવાણ: શ્રી સિધ્ધી વિનાયક નોલેજ ફાઉન્ડેશન વઢવાણ દ્વારા 3 દીવસ ઘેર ઘેર જઈને વૃક્ષારોપણ નો...
ગુજરાતમાં AIMIM પાર્ટી 50 સીટ પર ચૂંટણી લડશે : સાબિર કાબલીવાલા
ગુજરાતમાં AIMIM પાર્ટી 50 સીટ પર ચૂંટણી લડશે : સાબિર કાબલીવાલા