સિહોર શહેરમાં ઉનાળાની શરૂઆત થતાં જ સિહોરમાં પાણીનો ઠેર ઠેર કકળાટ જોવા મળી રહ્યો છે અને મહિલાઓ દ્વારા અવાર નવાર રજૂઆત કરવામાં આવ્યા છતા પાલિકાના સત્તાધીશો અને જવાબદાર અધિકારીઓના પેટનું પાણી ના હલતા સિહોરની જનતાને નિયમિત અને સમયસર પાણી ન મળતા ૧૫-૧૫ દિવસથી હેરાન થતી સિહોરની જનતાના પાણીની સમસ્યાના નિરાકરણ માટે આજરોજ સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર ને ધારદાર રજૂઆત કરીને કડક ભાષામાં સિહોરની જનતાને નિયમિત રીતે પાણી પુરવઠો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આ દરમિયાન ચીફ ઓફિસર દ્વારા યોગ્ય જવાબ આપવામાં ના આવતા સિહોર કોંગ્રેસ ના આગેવાનો દ્વારા ચીફ ઓફિસરને આડે હાથ લીધા બાદ વાતાવરણ તંગ બનતા સિહોર પોલીસ પ્રશાસન દ્વારા મામલો થાળે પાડી એક સપ્તાહ માં આ સમસ્યાનો નિકાલ લાવવા માટે ખાતરી આપી હતી. આ તકે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ,કિરણભાઈ ઘેલડા, ધીરુભાઈ ચૌહાણ,કિશનભાઇ મહેતા,કરીમભાઈ સરવૈયા,કેતનભાઈ જાની,નૌશાદ કુરેશી,યુવરાજ રાવ,રાજુભાઈ ગોહિલ, અનિલભાઈ પ્રબતાની,ચેતનભાઈ ત્રિવેદી,જયરાજસિંહ મોરી, છોટુભા રાણા,દર્શક ગોરડિયા,પરેશ બાજક, ધનદેવ મકવાણા,ઈશ્વર નમસા,જેસંગભાઈ મકવાણા,પી ટી.સોલંકી, ડી પી રાઠોડ,કેતનભાઇ મહેતા રાજેશ બુઘબુટ્ટી અશોક બુઘભટી હિતેષ લાલાણી આરિફભાઈ ખોખર,ધવલ પલાનીયા,વિપુલભાઈ ત્રિવેદી વિગેરે આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતાં...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शहर बूंदी में डेयरी दुकान के ताले तोडकर 80000 रुपये चोरी के मामले में आरोपी गिरफ्तार
जिला पुलिस अधीक्षक राजेन्द्र कुमार मीणा ने बताया कि दिनांक 20.12.2024 की रात्रि को बूंदी शहर में...
पीएम विश्वकर्मा योजनाः बूंदी की आठ प्रशिक्षणार्थियों को केन्द्रीय मंत्री मांझी ने किया सम्मानित
बून्दी। पीएम विश्वकर्मा योजना के अंतर्गत राजस्थान इंटरनेशनल सेंटर जेएलएन मार्ग जयपुर में आयोजित...
ડીસાના ભોયણ નજીક ટ્રેલરની ટક્કરથી એક વ્યક્તિનું મોત : એક વ્યક્તિ ઘાયલ
ડીસાના ભોયણ નજીક બુધવારે રાત્રે પાલનપુર તરફ આવી રહેલા બાઇક ચાલકને ટ્રેલર ચાલકે સાઇડથી ટક્કર...
Ram Mandir Pran Pratishtha: Ayodhya में प्रज्वलित हुई 108 फीट की अगरबत्ती, लगे जय श्री राम के नारे
Ram Mandir Pran Pratishtha: Ayodhya में प्रज्वलित हुई 108 फीट की अगरबत्ती, लगे जय श्री राम के नारे