સોજીત્રા તાલુકાના પલોલ ખાતે વડતાલ સંસ્થાના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત સભામાં આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ ઉપસ્થિત રહી ઠાકોરજીનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા. તેઓની સાથે જિલ્લા સંગઠન ઉપપ્રમુખશ્રી છત્રસિંહ જાદવ, સોજીત્રા શહેર પ્રમુખશ્રી અલ્કેશભાઇ પટેલ, મહામંત્રીશ્રી જતીનભાઈ પટેલ, સોજીત્રા તાલુકા મહામંત્રીશ્રી બળદેવભાઈ પરમાર, એ.પી.એમ.સી ચેરમેનશ્રી કિશોરભાઈ પટેલ, રૂણજ ગામના સરપંચશ્રી પ્રવીણભાઈ પરમાર, શ્રી શૈલેષભાઈ પટેલ તથા ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मालकाला बघताच बकऱ्यांनी केली बेशुद्ध पडण्याची एक्टिंग; व्हिडिओ पाहून तुम्हलाही हसू आवरणार नाही....
मालकाला बघताच बकऱ्यांनी केली बेशुद्ध पडण्याची एक्टिंग; व्हिडिओ पाहून तुम्हलाही हसू आवरणार नाही....
'गवर्नर से बात की तो ललन जी को लगी मिर्ची' अमित शाह के बयान पर JDU अध्यक्ष बोले- राजभवन में ही बना लीजिए आवास
जदयू के राष्ट्रीय अध्यक्ष राजीव रंजन सिंह उर्फ ललन सिंह (Lalan Singh) ने सोमवार को ट्वीट कर...
તળાજા,લ્યો બોલો સાંસદના ગામમાં પણ બસનો પ્રશ્ન?સરપંચો દ્રારા આવેદનપત્ર આપ્યું
તળાજા,લ્યો બોલો સાંસદના ગામમાં પણ બસનો પ્રશ્ન?સરપંચો દ્રારા આવેદનપત્ર આપ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૮ મહાનગર પાલિકાઓમા તારીખ ૪થી ૧૨ ઓગષ્ટ દરમિયાન યોજનારી રાજ્ય વ્
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૮ મહાનગર પાલિકાઓમા તારીખ ૪થી ૧૨ ઓગષ્ટ દરમિયાન યોજનારી રાજ્ય...
દેડયાપાડા પોલીસ મથકે નોંધાયેલા પ્રોહીબ્યુશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ધનશેરા ચેકપોસ્ટ ખાતે થી ઝડપી પાડતી L.C.B નર્મદા
દેડયાપાડા પોલીસ મથકે નોંધાયેલા પ્રોહીબ્યુશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ધનશેરા...