સુપ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ કામરેજના ધોરણ પારડી ખાતે આવેલા માનવ મંદિર આશ્રમના મહેમાન બન્યા હતા.અમદાવાદથી સુરત ખાતે ગત રોજ આવી પહોંચેલા જાણીતા મોટીવેશનલ સ્પીકર સંજય રાવલે માનવ મંદિર આશ્રમ ધોરણ પારડીની મુલાકાત લીધી હતી.આશ્રમના પ્રભુજીઓને તેમણે તેમની હળવી શૈલીમાં સંબોધન કરી સલાહ સૂચનો કર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ભારત ભરમાં ફર્યો છું.પરંતુ માનવ મંદિર આશ્રમમાં ચાલી રહેલા સેવા કાર્ય જેવું ક્યાંય જોયું નથી.ઘરમાં રાખવામાં આવતી ચોખ્ખાઈ જેવી જ અહી રાખવામાં આવે છે.પ્રેમાળ ટ્રસ્ટી તેમજ કર્મચારી ગણ.અહી કરવામાં આવતું કામ ઈશ્વરીય જ છે.માનવ મંદિર આશ્રમ મંદિરથી પણ વધારે પવિત્ર જગ્યા છે.રોડ પર તરછોડાયેલા,ઘાયલ તેમજ ભાન વગરના લોકોને માનવ મંદિર આશ્રમમાં લાવી ઘર જેવું વાતાવરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે લોકોએ તન,મન અને ધનથી આવા સેવા યજ્ઞામાં જોડાવુ જોઈએ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कलक्टर जल्द बुलाये जिला स्तरीय पंचायतीराज व स्वायत शासन संस्थाओ की विशेष बैठक- हरिमोहन
बून्दी। विधायक हरिमोहन शर्मा ने लंबे समय से बूंदी जिले में हो रही वर्षा के कारण उत्पन्न समस्याओं...
ડીસામાં શેરડી વેચવા બાબતે ત્રણ શખ્સોએ વેપારી ઉપર જીવલેણ હુમલો કરતાં ચકચાર
ડીસામાં શેરડી વેચવા બાબતે ત્રણ શખસોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક...
મહીસાગર: બુચાવાડા ગામની પ્રાથમિક શાળામાં જીવના જોખમે ભણતા વિદ્યાર્થીઓ
મહીસાગર: બુચાવાડા ગામની પ્રાથમિક શાળામાં જીવના જોખમે ભણતા વિદ્યાર્થીઓ
સોનાલી ફોગાટનું ગોવામાં થયું પોસ્ટમોર્ટમ, ટૂંક સમયમાં થઈ શકે છે મોત અંગે મહત્વનો ખુલાસો!
બીજેપી નેતા અને બિગ બોસ 14ની સ્પર્ધક સોનાલી ફોગાટનું ગુરુવારે ગોવામાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું...