સુપ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ કામરેજના ધોરણ પારડી ખાતે આવેલા માનવ મંદિર આશ્રમના મહેમાન બન્યા હતા.અમદાવાદથી સુરત ખાતે ગત રોજ આવી પહોંચેલા જાણીતા મોટીવેશનલ સ્પીકર સંજય રાવલે માનવ મંદિર આશ્રમ ધોરણ પારડીની મુલાકાત લીધી હતી.આશ્રમના પ્રભુજીઓને તેમણે તેમની હળવી શૈલીમાં સંબોધન કરી સલાહ સૂચનો કર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ભારત ભરમાં ફર્યો છું.પરંતુ માનવ મંદિર આશ્રમમાં ચાલી રહેલા સેવા કાર્ય જેવું ક્યાંય જોયું નથી.ઘરમાં રાખવામાં આવતી ચોખ્ખાઈ જેવી જ અહી રાખવામાં આવે છે.પ્રેમાળ ટ્રસ્ટી તેમજ કર્મચારી ગણ.અહી કરવામાં આવતું કામ ઈશ્વરીય જ છે.માનવ મંદિર આશ્રમ મંદિરથી પણ વધારે પવિત્ર જગ્યા છે.રોડ પર તરછોડાયેલા,ઘાયલ તેમજ ભાન વગરના લોકોને માનવ મંદિર આશ્રમમાં લાવી ઘર જેવું વાતાવરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે લોકોએ તન,મન અને ધનથી આવા સેવા યજ્ઞામાં જોડાવુ જોઈએ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
EC ने सुप्रिया श्रीनेत और दिलीप घोष को कारण बताओ नोटिस भेजा, कंगना और ममता पर की थी अभद्र टिप्पणी
नई दिल्ली। कांग्रेस नेता सुप्रिया श्रीनेत और भाजपा सांसद दिलीप घोष को भारत निर्वाचन...
Breaking News: Uttar Pradesh नूडल्स खाने से 12 साल के मासूम की मौत | Aaj Tak | Latest Hindi News
Breaking News: Uttar Pradesh नूडल्स खाने से 12 साल के मासूम की मौत | Aaj Tak | Latest Hindi News
Weather News: दिल्ली-NCR में शीत लहर ने बढ़ाई मुसीबत, जानें IMD का अपडेट
देश की राजधानी दिल्ली और उसके आसपास के इलाकों में सर्द हवाओं का दौर एकबार फिर शुरू हो गया है....
Jammu Kashmir Election 2024: वेस्ट पाकिस्तानी शरणार्थियों को मिला अपने नेता चुनने का अधिकार | AajTak
Jammu Kashmir Election 2024: वेस्ट पाकिस्तानी शरणार्थियों को मिला अपने नेता चुनने का अधिकार | AajTak
Heat Wave Alert: उत्तर भारत में भीषण गर्मी का कहर, बिहार में लू लगने से गई कई लोगों की जान | Aaj Tak
Heat Wave Alert: उत्तर भारत में भीषण गर्मी का कहर, बिहार में लू लगने से गई कई लोगों की जान | Aaj Tak