સુપ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ કામરેજના ધોરણ પારડી ખાતે આવેલા માનવ મંદિર આશ્રમના મહેમાન બન્યા હતા.અમદાવાદથી સુરત ખાતે ગત રોજ આવી પહોંચેલા જાણીતા મોટીવેશનલ સ્પીકર સંજય રાવલે માનવ મંદિર આશ્રમ ધોરણ પારડીની મુલાકાત લીધી હતી.આશ્રમના પ્રભુજીઓને તેમણે તેમની હળવી શૈલીમાં સંબોધન કરી સલાહ સૂચનો કર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ભારત ભરમાં ફર્યો છું.પરંતુ માનવ મંદિર આશ્રમમાં ચાલી રહેલા સેવા કાર્ય જેવું ક્યાંય જોયું નથી.ઘરમાં રાખવામાં આવતી ચોખ્ખાઈ જેવી જ અહી રાખવામાં આવે છે.પ્રેમાળ ટ્રસ્ટી તેમજ કર્મચારી ગણ.અહી કરવામાં આવતું કામ ઈશ્વરીય જ છે.માનવ મંદિર આશ્રમ મંદિરથી પણ વધારે પવિત્ર જગ્યા છે.રોડ પર તરછોડાયેલા,ઘાયલ તેમજ ભાન વગરના લોકોને માનવ મંદિર આશ્રમમાં લાવી ઘર જેવું વાતાવરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે લોકોએ તન,મન અને ધનથી આવા સેવા યજ્ઞામાં જોડાવુ જોઈએ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં ડ્રગ્સ સાથે ઝડપાયેલ શખ્સ બે દિવસના રિમાન્ડ પર
ડીસામાં રામનગરમાં મકાન ભાડે રાખી ડ્રગ્સ હેરાફેરીમાં બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસના હાથે ઝડપાયેલા...
5 रुपये से कम में 1 GB डेटा का ले सकतें हैं जमकर मजा, Jio का ये क्रिकेट डेटा प्लान है कमाल
अगर आप क्रिकेट लवर हैं और जियो यूजर भी तो ये जानकारी आपके काम की हो सकती है। आप जियो के साथ 5...
বন্ধ হব নেকি অধীনস্থ এন্ড্ৰিউ উইল কোম্পানীৰ ১০ খন চাহ বাগিচা ?
মুখ্য সচিবৰ এখন পত্ৰই এতিয়া চাহ শ্ৰমিকৰ মাজত হাহাকাৰ লগাইছে ।
- চৰম আৰ্থিক সংকটত...
બંધુનગર પાસે સેનેટરીવેર્સના કારખાનાનો શેડ ધરાશાઈ
મોરબી વાંકાનેર હાઇવે આવેલા બંધુનગર પાસે સેનેટરીવેર્સના કારખાનાનો શેડ ધરાશાઈ