જૂનાગઢ જિલ્લા સહિત ગુજરાત ના વિવિધ જિલ્લા અને તાલુકા માં હાલ ભારતીય જનતા પક્ષ દ્વારા પોતાના કાર્યકર્તાઓ ની બેઠકો યોજવામાં આવી રહી છે અને પક્ષ ને લગતા કર્યો વિશે માર્ગદર્શન આપવામાં આવી રહિયું છે ત્યારે આજે જિલ્લા ના માળીયા હાટીના તાલુકા માં માળીયા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા બુથ શસક્તિ કરણ અભિયાન ના ભાગરૂપે તાલૂકા ના કાર્યકર્તાઓ માટે એક અભ્યાસ વર્ગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢ જિલ્લા આ અભ્યાસ વર્ગે ના મહામંત્રી ડો સંજયભાઈ ત્રિવેદીની ખાસ ઉપસ્થિતિ રહી હતી અને તેમના દ્વારા આવેલા કાર્યકર્તાઓ ને અભ્યાસ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમ માં તાલુકા ભર માંથી બહોળી શખ્યામાં કાર્યકર્તાઓ ,શક્તિ કેન્દ્ર ના સાયોજકો,અને પ્રભારી ઉપસ્થિત રહિયા હતા સાથે સાથે સરલ એપ વિશે જાણકારી આપવામાં આવી હતી તેમજ એપ ના માધ્યમથી ડેટા એન્ટ્રી પણ કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
12 अगस्त को बेगू मे निकाली जाएगी महिलाओ की कावड़ यात्रा यात्रा मे शामिल माता बहनो को उपहार स्वरुप मिलेगा टिफीन
बेगू विधानसभा क्षेत्र मे हर वर्ष की भांति इस वर्ष भी दूसरी बार 12 अगस्त 2024 (सोमवार) को...
শিৱসাগৰত তাই আহোম যুৱ-ছাত্ৰ সন্মিলনৰ বিশেষ প্ৰতিনিধি সভা সম্পন্ন
শিৱসাগৰঃ তাই আহোম যুৱ-ছাত্ৰ সন্মিলন, অসমৰ বিশেষ প্ৰতিনিধি সভা এখনি অলপতে শিৱসাগৰ নগৰস্থিত জনজাতি...
Rahul नेता प्रतिपक्ष बने तो? | Leader of Opposition | PM Modi | Sudhir Chaudhary | Aaj Tak LIVE News
Rahul नेता प्रतिपक्ष बने तो? | Leader of Opposition | PM Modi | Sudhir Chaudhary | Aaj Tak LIVE News
नैसर्गिक आपत्तीने झालेल्या जनावरांच्या नुकसानीची तात्काळ भरपाई द्या! सामाजिक कार्यकर्ते जितिन वंजारे
नैसर्गिक आपत्तीने झालेल्या जनावरांच्या नुकसानीची तात्काळ भरपाई द्या! सामाजिक कार्यकर्ते जितिन वंजारे