જૂનાગઢ જિલ્લા સહિત ગુજરાત ના વિવિધ જિલ્લા અને તાલુકા માં હાલ ભારતીય જનતા પક્ષ દ્વારા પોતાના કાર્યકર્તાઓ ની બેઠકો યોજવામાં આવી રહી છે અને પક્ષ ને લગતા કર્યો વિશે માર્ગદર્શન આપવામાં આવી રહિયું છે ત્યારે આજે જિલ્લા ના માળીયા હાટીના તાલુકા માં માળીયા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા બુથ શસક્તિ કરણ અભિયાન ના ભાગરૂપે તાલૂકા ના કાર્યકર્તાઓ માટે એક અભ્યાસ વર્ગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢ જિલ્લા આ અભ્યાસ વર્ગે ના મહામંત્રી ડો સંજયભાઈ ત્રિવેદીની ખાસ ઉપસ્થિતિ રહી હતી અને તેમના દ્વારા આવેલા કાર્યકર્તાઓ ને અભ્યાસ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમ માં તાલુકા ભર માંથી બહોળી શખ્યામાં કાર્યકર્તાઓ ,શક્તિ કેન્દ્ર ના સાયોજકો,અને પ્રભારી ઉપસ્થિત રહિયા હતા સાથે સાથે સરલ એપ વિશે જાણકારી આપવામાં આવી હતી તેમજ એપ ના માધ્યમથી ડેટા એન્ટ્રી પણ કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi On UCC Live: मोदी का यूसीसी पर बड़ा बयान! | Parliament Session Monsoon 2023 | Breaking News
PM Modi On UCC Live: मोदी का यूसीसी पर बड़ा बयान! | Parliament Session Monsoon 2023 | Breaking News
গোলাঘাটত পোষণ অভিযানৰ কাৰ্যসূচীত অংশ ল'লে মন্ত্ৰী অজন্তা নেওগে
শিশু আৰু মাতৃৰ স্বাস্থ্য সুৰক্ষিত হ'লেহে স্বাস্থ্যৱান জাতি আৰু স্বাস্থ্যৱান সমাজ প্ৰতিষ্ঠা হ'ব : নেওগ
অসম চৰকাৰৰ বিত্ত আৰু মহিলা আৰু শিশু উন্নয়ন মন্ত্ৰী অজন্তা নেওগে আজি গোলাঘাটৰ জিলা...
Israel Hamas War : BRICS की बैठक में Putin, Mohammed Bin Salman पहुंचे पर PM Modi नदारद क्यों? (BBC)
Israel Hamas War : BRICS की बैठक में Putin, Mohammed Bin Salman पहुंचे पर PM Modi नदारद क्यों? (BBC)
Mumbai Rain: मुंबई में आफत बनकर बरसी बारिश, IMD ने जारी किया ऑरेंज अलर्ट, आज स्कूल- कॉलेज बंद
Mumbai Rain: मुंबई में आफत बनकर बरसी बारिश, IMD ने जारी किया ऑरेंज अलर्ट, आज स्कूल- कॉलेज बंद
પર્યુષણ મહાપર્વ ના પારણાં પ્રસંગે જૈન સમાજના તમામ તપસ્વીઓની શોભાયાત્રા
પર્યુષણ મહાપર્વ ના પારણાં પ્રસંગે જૈન સમાજના તમામ તપસ્વીઓની શોભાયાત્રા