જૂનાગઢ જિલ્લા સહિત ગુજરાત ના વિવિધ જિલ્લા અને તાલુકા માં હાલ ભારતીય જનતા પક્ષ દ્વારા પોતાના કાર્યકર્તાઓ ની બેઠકો યોજવામાં આવી રહી છે અને પક્ષ ને લગતા કર્યો વિશે માર્ગદર્શન આપવામાં આવી રહિયું છે ત્યારે આજે જિલ્લા ના માળીયા હાટીના તાલુકા માં માળીયા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા બુથ શસક્તિ કરણ અભિયાન ના ભાગરૂપે તાલૂકા ના કાર્યકર્તાઓ માટે એક અભ્યાસ વર્ગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢ જિલ્લા આ અભ્યાસ વર્ગે ના મહામંત્રી ડો સંજયભાઈ ત્રિવેદીની ખાસ ઉપસ્થિતિ રહી હતી અને તેમના દ્વારા આવેલા કાર્યકર્તાઓ ને અભ્યાસ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમ માં તાલુકા ભર માંથી બહોળી શખ્યામાં કાર્યકર્તાઓ ,શક્તિ કેન્દ્ર ના સાયોજકો,અને પ્રભારી ઉપસ્થિત રહિયા હતા સાથે સાથે સરલ એપ વિશે જાણકારી આપવામાં આવી હતી તેમજ એપ ના માધ્યમથી ડેટા એન્ટ્રી પણ કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નાથપુરા ગામે યજ્ઞનું કરાયો આયોજન
નાથપુરા ગામે યજ્ઞનું કરાયો આયોજન
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળતા પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી
અમરેલી જિલ્લાના સંસદ સહિત પ્રતિનિધિ મંડળ દ્વારા મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળતા પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી
અમરેલી જિલ્લાના સંસદ સહિત...
'আমাৰ মাজুলী' অনুষ্ঠানত জিলা উপায়ুক্ত
মাজুলী জিলাৰ সপ্তম সংখ্যক জিলা দিৱস উপলক্ষে মাজুলী জিলাৰ উদ্যোগত তিনিদিনীয়াকৈ কাৰ্যসূচী অনুষ্ঠিত...
Israel-Hamas War में Somalia के समुद्री लुटेरे क्यों घुसे? | Duniyadari E982
Israel-Hamas War में Somalia के समुद्री लुटेरे क्यों घुसे? | Duniyadari E982