જૂનાગઢ જિલ્લા ના કેશોદ ખાતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ કેશોદ તાલુકા માં આશાવર્કર તરીકે કામ કરતી મહિલાઓનું એક સંમેલન યોજવામાં આવ્યું હતું ત્યારે આ સંમેલન તાલુકા હેલ્થઓફિસર ડો.જયેશ સાહેબ ના માર્ગદર્શન નીચે યોજવામાં આવ્યું હતું જેમાં તાલુકા ભર માંથી આશાવર્કર તરીકે કામ કરતી મહિલાઓ ઉપસ્થિત રહી હતી ત્યારે આ કાર્યક્રમ ની શરૂવાત દીપ પ્રાગટય સાથે કરવામાં આવી હતી જેમાં આશાવર્કર બહેનો દ્વારા આવેલા મહેમાનો અને બહેનો ના સ્વાગત માટે સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું જ્યારે આ સંમેલન નો મુખ્ય હેતુ એ રહીયો હતો કે જે આશાવર્કર બહેનો ઘરે ઘરે જઈ અને પોતાની કામગીરી નિષ્ઠા પૂર્વક બજાવી રહી છે ત્યારે તેઓને મોટિવેશન મળે અને તેમના આ કાર્ય ની નોંધ લેવાય તે માટે તેઓ ને આ સંમેલન માં પ્રોત્સાહિત કરવામાં આવી હતી જેમાં દર વર્ષે તમામ આશાવર્કર બહેનો પોતાના વિસ્તાર માં ખૂબ સારી રીતે કામગીરી કરે છે પરંતુ તેઓ ની કામગીરી વધુ સારી બને તે માટે સંમેલન માં 1.2.અને ત્રણ નમ્બર આપવામાં આવ્યા હતા ત્યારે આવેલા અધિકારીઓ દ્વારા આ બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત શહેરમાં ફટાકડાના સ્ટોલ માટે ગત વર્ષ કરતાં ડબલ અરજીઓ આવી છે.
સુરત શહેરમાં ફટાકડાના સ્ટોલ માટે ગત વર્ષ કરતાં ડબલ અરજીઓ આવી છે.
ફટાકડાના રો મટિરિયલ મોંઘા થતાં...
પાવીજેતપુર તાલુકાના પાનીમાઇન્સ ગામે બે બાઈકો અથડાતાં એકનું સારવાર દરમિયાન મોત
પાવીજેતપુર તાલુકામાં પાનીમાઈન્સ ગામે એક બાઈક ચાલકને પાછળથી બીજા બાઈક ચાલકે ભયંકર ટક્કર મારતા એક...
शाह बोले-शाह बोले- कांग्रेस ने सिखों का अपमान किया:हरियाणा में कांग्रेस की रैली में पाकिस्तान जिंदाबाद के नारे लगे
देश के गृह मंत्री अमित शाह आज हरियाणा के दौरे पर हैं। उन्होंने फतेहाबाद के टोहाना में जनसभा को...
मिजोरम में पत्थर खदान ढहने से 10 लोगों की मौत, कई लापता; भारी बारिश के कारण रेस्क्यू ऑपरेशन रुका
मिजोरम के आइजोल जिले में मंगलवार सुबह लगातार बारिश के बीच एक पत्थर की खदान ढह जाने से 10 लोगों की...