જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર માં પટેલ સમાજ ખાતે વિનામૂલ્યે સ્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કેમ્પ માં દરેક સમાજ ના લોકો માટે યોજવામાં આવ્યો હતો જેમાં દર્દીઓને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી હતી તેમજ જેમણે નિદાન કરાવ્યું હતું તે લોકો ને મફત આરોગ્ય કાર્ડ પણ આપવામાં આવ્યા હતા જ્યારે આ કેમ્પ શ્રી ઉમિયા માતાજી ટ્રસ્ટ સિદ્ધસર દ્વારા રાખવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના શહેર તેમજ આસપાસ ના વિસ્તાર ના લોકોએ બહોળી શખ્યામાં લાભ લીધો હતો તેમજ આ કેમ્પ માં માળીયા હાટીના તાલુકા ના આગેવાનો પણ ઉપસ્થિત રહિયા હતા આ સાથે કેમ્પનું આયોજન કરવા બદલ ચેમ્બર ઓફ કોમર્શ ના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विंडो या स्प्लिट एसी: बिजली की कम खपत और कूलिंग के मामले में कौन है बेस्ट, जानिए अंतर
स्प्लिट एसी को विंडो एसी की तुलना में बेहतर विकल्प माना जाता है। इस तरह के एसी आधुनिक होते हैं और...
જિલ્લા પ્રભારીમંત્રીશ્રી આર.સી. મકવાણાના અધ્યક્ષસ્થાને
ધારી ખાતે સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી થશે
નિવાસી અધિક કલેકટરશ્રી રવિન્દ્રસિંહ વાળાના
અધ્યક્ષસ્થાને કાર્યક્રમના આયોજન અર્થે બેઠક...
बीजेपी से टिकट कटने के बाद वरुण गांधी का पहला रिएक्शन, पीलीभीत से चुनाव लड़ने को लेकर कर दिया ये बड़ा एलान
UP Lok Sabha Chunav: भाजपा से टिकट कटने के बाद मौजूदा सांसद वरुण गांधी (Varun...
Ladakh: भारतीय सेना का वाहन खाई में गिरा, 9 जवानों की मौत और कई घायल।
Ladakh: भारतीय सेना का वाहन खाई में गिरा, 9 जवानों की मौत और कई घायल।
लद्दाख से एक बड़ी...