જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર માં પટેલ સમાજ ખાતે વિનામૂલ્યે સ્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કેમ્પ માં દરેક સમાજ ના લોકો માટે યોજવામાં આવ્યો હતો જેમાં દર્દીઓને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી હતી તેમજ જેમણે નિદાન કરાવ્યું હતું તે લોકો ને મફત આરોગ્ય કાર્ડ પણ આપવામાં આવ્યા હતા જ્યારે આ કેમ્પ શ્રી ઉમિયા માતાજી ટ્રસ્ટ સિદ્ધસર દ્વારા રાખવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના શહેર તેમજ આસપાસ ના વિસ્તાર ના લોકોએ બહોળી શખ્યામાં લાભ લીધો હતો તેમજ આ કેમ્પ માં માળીયા હાટીના તાલુકા ના આગેવાનો પણ ઉપસ્થિત રહિયા હતા આ સાથે કેમ્પનું આયોજન કરવા બદલ ચેમ્બર ઓફ કોમર્શ ના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Koki: Pakistan से India कैसे आ गई ये मशहूर Sindhi Dish (BBC Hindi)
Koki: Pakistan से India कैसे आ गई ये मशहूर Sindhi Dish (BBC Hindi)
Share Market Today | Final Trade में कहां दिखा एक्शन, अब कहां मिलेगा अच्छा मौका? | CNBC Awaaz
Share Market Today | Final Trade में कहां दिखा एक्शन, अब कहां मिलेगा अच्छा मौका? | CNBC Awaaz
एस एफ आय च्या वतीने जिल्हाधिकारी कार्यालयासमोर निदर्शने@india report
एस एफ आय च्या वतीने जिल्हाधिकारी कार्यालयासमोर निदर्शने@india report
क्या भ्रम एक मानसिक बीमारी है ? क्या कालिदास को विद्योत्तमा के प्रेम में भ्रम होने लगा था ? जानते है डॉ सुमित्रा जी से
की भाषा में अक्सर ये बोला जाता है की व्यक्ति प्रेम में पागल और अँधा हो जाता है , सही गलत की...
કોંગ્રેસ પક્ષ તરફથી પરિવર્તન સંકલ્પ પદયાત્રા
#પરિવર્તનનો છે નીર્ધાર કોંગ્રેસ આવી આપને દ્વાર..
ગુજરાતમાં ભાજપના છેલ્લા 27 વર્ષના કુશાસનમાં...