જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર માં પટેલ સમાજ ખાતે વિનામૂલ્યે સ્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કેમ્પ માં દરેક સમાજ ના લોકો માટે યોજવામાં આવ્યો હતો જેમાં દર્દીઓને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી હતી તેમજ જેમણે નિદાન કરાવ્યું હતું તે લોકો ને મફત આરોગ્ય કાર્ડ પણ આપવામાં આવ્યા હતા જ્યારે આ કેમ્પ શ્રી ઉમિયા માતાજી ટ્રસ્ટ સિદ્ધસર દ્વારા રાખવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના શહેર તેમજ આસપાસ ના વિસ્તાર ના લોકોએ બહોળી શખ્યામાં લાભ લીધો હતો તેમજ આ કેમ્પ માં માળીયા હાટીના તાલુકા ના આગેવાનો પણ ઉપસ્થિત રહિયા હતા આ સાથે કેમ્પનું આયોજન કરવા બદલ ચેમ્બર ઓફ કોમર્શ ના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Why Indian Women Are Becoming INFERTILE?
Why Indian Women Are Becoming INFERTILE?
ખંભાત નગરપાલિકામાં પેન્શનરો દ્વારા 'રામધૂન' બોલાવાઈ.
છેલ્લા ૧૮ દિવસથી નગરપાલિકામાં પેન્શનરો પેન્શન બાબતે નગરપાલિકાનો ઘેરાવ કરી રહ્યા છે.તેમ છતાંય...
MCN NEWS| वैजापूर येथे नोकरी महोत्सवाला बेरोजगार तरुण तरुणींचा चांगला प्रतिसाद
MCN NEWS| वैजापूर येथे नोकरी महोत्सवाला बेरोजगार तरुण तरुणींचा चांगला प्रतिसाद
લ્યો હવે,આ નવરાત્રીમાં GST ચૂકવો અને એય તમ તમારે નિરાત્યે ગરબા રમો !!ગરબાના પાસ પર 18 ટકા જીએસટી લાગુ
આ વખતે નવરાત્રી ઉપર ગરબા રમવા માટે પ્રોફેશનલ આયોજકોએ જીએસટી ચુકવવો પડશે, અલબત્ત ગરબા પર ટેક્સથી...