મોરબી બ્રિજ દુર્ઘટના! ગુજરાત હાઈકોર્ટનો મોટો આદેશ, મૃતકોના પરિજનોને 10-10 લાખનું વળતર ચૂકવવા ઓરેવા કંપનીને આદેશ,,,મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન મોરબીથી મૃતકોના પરિવારજનો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતાં. આ કેસની સુનાવણી દરમિયાન મહત્વનો નિર્દેશ કર્યો હતો. ઓરેવા કંપનીને હાઈકોર્ટે આદેશ કર્યો હતો. આ દુર્ઘટનામાં દરેક મૃતકોના પરિવારને 10 લાખ અને દરેક ઈજાગ્રસ્તોને બે લાખ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গহপুৰ মহকুমাধিপতিৰ কাৰ্যালয়ত স্থাপিত আৰু বীৰাংগনা কনকলতাৰ নামত উৎসৰ্গিত
গহপুৰ মহকুমাধিপতিৰ কাৰ্যালয়ত স্থাপিত আৰু বীৰাংগনা কনকলতাৰ নামত উৎসৰ্গিত #কনকলতা_পুথিভঁৰাল খন...
Kolhapur : कोल्हापूर जिल्ह्यात भारतीय स्वातंत्र्य दिन अमृतमहोत्सव मोठ्या उत्साहात साजरा...BPN news
Kolhapur : कोल्हापूर जिल्ह्यात भारतीय स्वातंत्र्य दिन अमृतमहोत्सव मोठ्या उत्साहात साजरा...BPN news
હાલોલ ખાતે સર્વોદય હોસ્પિટાલિટી એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.#halo#panchmahal
હાલોલ ખાતે સર્વોદય હોસ્પિટાલિટી એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.#halo#panchmahal
બે દેશી પિસ્તોલ સાથે ડોલીવાસ ઢાળમાથી પસાર થતા બે રાજસ્થાની તનસિહ/હમીરસિહ ને ડીસાદક્ષીણ પોલીસે ઝડપ્યા
ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે વિસ્તારમાં દેશી બનાવટની પિસ્તોલ નંગ -૦૨ સાથે બે આરોપીઓને પકડી પાડતી ડીસા...