મોરબી બ્રિજ દુર્ઘટના! ગુજરાત હાઈકોર્ટનો મોટો આદેશ, મૃતકોના પરિજનોને 10-10 લાખનું વળતર ચૂકવવા ઓરેવા કંપનીને આદેશ,,,મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન મોરબીથી મૃતકોના પરિવારજનો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતાં. આ કેસની સુનાવણી દરમિયાન મહત્વનો નિર્દેશ કર્યો હતો. ઓરેવા કંપનીને હાઈકોર્ટે આદેશ કર્યો હતો. આ દુર્ઘટનામાં દરેક મૃતકોના પરિવારને 10 લાખ અને દરેક ઈજાગ્રસ્તોને બે લાખ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAP Protest News: सड़क पर AAP कार्यकर्ता का कर रही है हंगामा, हिरासत में लिए गए कई नेता
AAP Protest News: सड़क पर AAP कार्यकर्ता का कर रही है हंगामा, हिरासत में लिए गए कई नेता
ભાંગડા સ્ટાર ગાયક બલવિંદર સફરીનું નિધન, કોમામાંથી બહાર આવ્યા પછી જીવન સાથેની લડાઈ જીતી શક્યા નહીં
પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાંથી બુધવારે સવારે ફરી એકવાર દુઃખદ સમાચાર આવ્યા છે. ભાંગડા સ્ટાર સિંગર...
অসমৰ চাৰিগৰাকী আৰক্ষী বিষয়ালৈ গৃহমন্ত্ৰীৰ অনুসন্ধান পাৰদৰ্শিকতা বঁটা
৭৫ সংখ্যক স্বাধীনতা দিৱস উদযাপনৰ প্ৰাকক্ষণত অসম আৰক্ষীলৈ আহিছে এটা ভাল খবৰ। অসমৰ চাৰিগৰাকী আৰক্ষী...
Malegaon Muslims : Maharashtra में मालेगांव के मुसलमानों की तकलीफ़ें बढ़ती क्यों जा रही हैं?
Malegaon Muslims : Maharashtra में मालेगांव के मुसलमानों की तकलीफ़ें बढ़ती क्यों जा रही हैं?