મોરબી બ્રિજ દુર્ઘટના! ગુજરાત હાઈકોર્ટનો મોટો આદેશ, મૃતકોના પરિજનોને 10-10 લાખનું વળતર ચૂકવવા ઓરેવા કંપનીને આદેશ,,,મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન મોરબીથી મૃતકોના પરિવારજનો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતાં. આ કેસની સુનાવણી દરમિયાન મહત્વનો નિર્દેશ કર્યો હતો. ઓરેવા કંપનીને હાઈકોર્ટે આદેશ કર્યો હતો. આ દુર્ઘટનામાં દરેક મૃતકોના પરિવારને 10 લાખ અને દરેક ઈજાગ્રસ્તોને બે લાખ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફાઇનાન્શ્યલ એમ્પાવરમેન્ટ થ્રુ વેલ્થ ક્રિએશન વિષય ઉપર વેબીનાર યોજાયો
દાહોદ, તા. ૧૭ : સરકારી ઇજનેરી કોલેજ દાહોદ અને એસોસિએશન ઓફ મ્યુચુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI)...
কণী হাৰ্টৰ কাৰণে ভালনে? গৱেষণাই কি কয়
সাধাৰণতে পুৱাৰ আহাৰৰ সৈতে একোটাকৈ সিদ্ধ কণী খোৱাটো বহুতেই পছন্দ কৰে৷ স্বাস্থ্য সচেতন লোকসকলে...
અમિત શાહ આવતીકાલે 36મી નેશનલ ગેમ્સના મૅસ્કોટ અને ઍન્થમનું લોન્ચિંગ કરશે
અમિત શાહ આવતીકાલે 36મી નેશનલ ગેમ્સના મૅસ્કોટ અને ઍન્થમનું લોન્ચિંગ કરશે
સાંભળીને જેલને બદલે ઘરે પહોંચ્યા આનંદ મોહન? પરિવાર સાથે ફોટો થયો વાયરલ
પૂર્વ સાંસદ અને બાહુબલી આનંદ મોહન કોર્ટમાં હાજરી માટે પટના આવ્યા બાદ જેલ પરત ફરવાના બદલે તેમના...
Soups and Loneliness : बुजुर्गों का अकेलापन कैसे दूर कर रहा है सूप (BBC Hindi)
Soups and Loneliness : बुजुर्गों का अकेलापन कैसे दूर कर रहा है सूप (BBC Hindi)