મોરબી બ્રિજ દુર્ઘટના! ગુજરાત હાઈકોર્ટનો મોટો આદેશ, મૃતકોના પરિજનોને 10-10 લાખનું વળતર ચૂકવવા ઓરેવા કંપનીને આદેશ,,,મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન મોરબીથી મૃતકોના પરિવારજનો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતાં. આ કેસની સુનાવણી દરમિયાન મહત્વનો નિર્દેશ કર્યો હતો. ઓરેવા કંપનીને હાઈકોર્ટે આદેશ કર્યો હતો. આ દુર્ઘટનામાં દરેક મૃતકોના પરિવારને 10 લાખ અને દરેક ઈજાગ્રસ્તોને બે લાખ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ats : PG पोर्टल पर गणमान्य लोगोंको जान से मारने बम विस्फोट करनेकी झूठी धमकी देने वाला शख्स गिरफ्तार
Ats : PG पोर्टल पर गणमान्य लोगोंको जान से मारने बम विस्फोट करनेकी झूठी धमकी देने वाला शख्स गिरफ्तार
રોમાંચથી ભરપૂર Black Panther Wakanda Forever નું ટીઝર થયું રીલીઝ
Black Panther Wakanda Forever’નું ટીઝર રિલીઝ થઈ ગયું છેરાયન કુગલર આ સુપરહીરો ફિલ્મના...
જેતપુરમાં બ્રહ્મસમાજ-દલિત સમાજના આગેવાનોએ સાથે મળીને ગણપતિજીની પૂજા-આરતી કરી
જેતપુર સમસ્ત બ્રહ્મસમાજ તથા દલિત સમાજના આગેવાનોએ સાથે મળી ગણપતિજીની પૂજા - આરતી કરી સામાજિક...
IRCTC ने बढ़ाई E-Catering सेवा, Zomato के बाद अब Swiggy से मिलाया हाथ,मैनेजमेंट संग विस्तार से चर्चा
IRCTC ने बढ़ाई E-Catering सेवा, Zomato के बाद अब Swiggy से मिलाया हाथ,मैनेजमेंट संग विस्तार से चर्चा
અરવલ્લી જિલ્લા-ના : મોડાસાના ચાર રસ્તા ના મુખ્ય બજારમાં થયું આખલા યુદ્ધ.
અરવલ્લી જિલ્લા-ના : મોડાસાના ચાર રસ્તા ના મુખ્ય બજારમાં થયું આખલા યુદ્ધ.