મોરબી બ્રિજ દુર્ઘટના! ગુજરાત હાઈકોર્ટનો મોટો આદેશ, મૃતકોના પરિજનોને 10-10 લાખનું વળતર ચૂકવવા ઓરેવા કંપનીને આદેશ,,,મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન મોરબીથી મૃતકોના પરિવારજનો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતાં. આ કેસની સુનાવણી દરમિયાન મહત્વનો નિર્દેશ કર્યો હતો. ઓરેવા કંપનીને હાઈકોર્ટે આદેશ કર્યો હતો. આ દુર્ઘટનામાં દરેક મૃતકોના પરિવારને 10 લાખ અને દરેક ઈજાગ્રસ્તોને બે લાખ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લીંબડી-અમદાવાદ હાઈવે પરથી પોલીસે શંકાસ્પદ હાલતમાં ઘઉં અને ચોખા સહિતનો રૂ. 8.02 લાખના મુદામાલ સાથે અનાજનો જથ્થો ઝડપી પાડતા ચકચાર મચી
લીંબડી પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે લીંબડી-અમદાવાદ હાઈવે પરથી પોલીસે શંકાસ્પદ હાલતમાં...
મહેસાણાથી પાલનપુર હોસ્ટેલમાં જવા નીકળેલો વિદ્યાર્થી રહસ્યમય રીતે ગુમ થયો
મહેસાણામાં એક વિદ્યાર્થી રહસ્યમય રીતે ગુમ થયાની ઘટના સામે આવી છે. 15 વર્ષીય કિશોર રબારી કિસ્મત...
छत्रपती संभाजी महाराज क्रीडांगण येथे फुटबॉल स्पर्धेचा शुभारंभ@india report
छत्रपती संभाजी महाराज क्रीडांगण येथे फुटबॉल स्पर्धेचा शुभारंभ@india report
नए स्मार्टफोन पर काम कर रहा है OpenAI, Apple को मिल सकती है कांटे की टक्कर
OpenAI एक नया स्मार्टफोन लाने की तैयारी में है। उम्मीद है कि ये नया स्मार्टफोन AI आधारित होगा।...
Azharuddin Interview: Team India के पूर्व कप्तान अज़दरुद्दीन Politics में क्या कर रहे (BBC Hindi)
Azharuddin Interview: Team India के पूर्व कप्तान अज़दरुद्दीन Politics में क्या कर रहे (BBC Hindi)