મોરબી બ્રિજ દુર્ઘટના! ગુજરાત હાઈકોર્ટનો મોટો આદેશ, મૃતકોના પરિજનોને 10-10 લાખનું વળતર ચૂકવવા ઓરેવા કંપનીને આદેશ,,,મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન મોરબીથી મૃતકોના પરિવારજનો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતાં. આ કેસની સુનાવણી દરમિયાન મહત્વનો નિર્દેશ કર્યો હતો. ઓરેવા કંપનીને હાઈકોર્ટે આદેશ કર્યો હતો. આ દુર્ઘટનામાં દરેક મૃતકોના પરિવારને 10 લાખ અને દરેક ઈજાગ્રસ્તોને બે લાખ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ये है दुनिया का सबसे बड़ा घर, क्षेत्रफल में बकिंघम पैलेस को भी देता है मात; बस जाए एक नया शहर
नई दिल्ली, दुनिया के सबसे बड़े निजी आवास का जिक्र करें तो यह भारत के गुजरात में स्थित है,...
પોકસોના ગુન્હામાં ચાર માસથી ફરાર આરોપી ઝડપાયો
ધ્રાંગધ્રા શહેરના સૈનિક સોસાયટી વિસ્તારમાં રહેતી સગીરાને સુરજ મુકેશભાઈ સોલંકી રાવળદેવ નામનો યુવક...
પાવીજેતપુર રેલ્વે સ્ટેશનના પ્રવેશદ્વાર પરના વૃક્ષ ઉપર બેસતા પક્ષીઓના વિસર્જનથી મુસાફરો ત્રાહિમામ
પાવીજેતપુર રેલ્વે સ્ટેશનના પ્રવેશદ્વાર પરના વૃક્ષ ઉપર બેસતા પક્ષીઓના વિસર્જનથી મુસાફરો ત્રાહિમામ...
Ratan Tata Death News: रतन टाटा के निधन पर पूर्व राष्ट्रपति Ramnath Kovind ने जताया दुख | Mumbai
Ratan Tata Death News: रतन टाटा के निधन पर पूर्व राष्ट्रपति Ramnath Kovind ने जताया दुख | Mumbai