મોરબી બ્રિજ દુર્ઘટના! ગુજરાત હાઈકોર્ટનો મોટો આદેશ, મૃતકોના પરિજનોને 10-10 લાખનું વળતર ચૂકવવા ઓરેવા કંપનીને આદેશ,,,મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન મોરબીથી મૃતકોના પરિવારજનો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતાં. આ કેસની સુનાવણી દરમિયાન મહત્વનો નિર્દેશ કર્યો હતો. ઓરેવા કંપનીને હાઈકોર્ટે આદેશ કર્યો હતો. આ દુર્ઘટનામાં દરેક મૃતકોના પરિવારને 10 લાખ અને દરેક ઈજાગ્રસ્તોને બે લાખ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সেনাৰ সাহাৰ্য বিতৰণ
সোণাৰিত বান ক্ষতিগ্ৰস্ত সকলৰ মাজত সেনাৰ খাদ্য আৰু ঔষধ বিতৰণ। সোণাৰি নগৰৰ লগতে ইয়াৰ কাষৰীয়া অঞ্চল...
વાંકાનેરના જલારામ ગ્રુપ તથા માર્કેટ ચોક મિત્રમંડળ દ્વારા ભુખ્યા પશુધન માટે પશુઆહાર તથા કુતરાઓને લાડવાની વ્યવસ્થા કરાઇ
વાંકાનેરના જલારામ ગ્રુપ તથા માર્કેટ ચોક મિત્રમંડળ દ્વારા ભુખ્યા પશુધન માટે પશુઆહાર તથા કુતરાઓને...
क्षेत्र में हो रही बे मौसम बरसात आम जनजीवन हो रहा अस्त-व्यस्त
लगातार चार दिनों से पन्ना जिले मै मौसम खराब चल रहा है क्षेत्र में बेमौसम बरसात हो रही है बेमौसम...
সমাগত দেউৰী স্বায়ত্ব শাসিত পৰিষদৰ নিৰ্বাচন। চৰ্চাত কোন প্ৰাৰ্থী?
সমাগত দেউৰী স্বায়ত্ব শাসিত পৰিষদৰ নিৰ্বাচন। চৰ্চাত কোন পাৰ্থি?
Procrastination in economic reforms & nuclear policy in the past hurt India : EAM Dr. S. Jaishankar
Procrastination in economic reforms & nuclear policy in the past hurt India : EAM Dr. S....