મોરબી બ્રિજ દુર્ઘટના! ગુજરાત હાઈકોર્ટનો મોટો આદેશ, મૃતકોના પરિજનોને 10-10 લાખનું વળતર ચૂકવવા ઓરેવા કંપનીને આદેશ,,,મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન મોરબીથી મૃતકોના પરિવારજનો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતાં. આ કેસની સુનાવણી દરમિયાન મહત્વનો નિર્દેશ કર્યો હતો. ઓરેવા કંપનીને હાઈકોર્ટે આદેશ કર્યો હતો. આ દુર્ઘટનામાં દરેક મૃતકોના પરિવારને 10 લાખ અને દરેક ઈજાગ્રસ્તોને બે લાખ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ કે મહિલાઓએ ચૂલામાંથી મુક્તિ મેળવી
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલું નવા ગામ આ ગામનું જેવું નામ તેવુંજ કામ આ ગામ કંઈક...
અમારા વગર નહીં ચાલે તેવું માનનારા નેતાઓને ભાજપે હાંસિયામાં ધકેલ્યા - Prashant Dayal
અમારા વગર નહીં ચાલે તેવું માનનારા નેતાઓને ભાજપે હાંસિયામાં ધકેલ્યા - Prashant Dayal
કેજરીવાલની જાહેરાત ! પત્રકારો માટે શુ ! જાહેરમંચ પરથી શુ કીધુ / "આપ" નો જવાબ
કેજરીવાલની જાહેરાત ! પત્રકારો માટે શુ ! જાહેરમંચ પરથી શુ કીધુ / "આપ" નો જવાબ
કર્ણાટકઃ ગણેશ મંડપોમાં હશે સાવરકરની પ્રતિમા, પોસ્ટરને લઈને થયો વિવાદ
કર્ણાટકમાં વીર સાવરકરના પોસ્ટર બાદ હવે પોસ્ટરને લઈને ચર્ચાઓ તેજ થઈ રહી છે. અહેવાલ છે કે હિન્દુ...
ફેશન સેન્સેશન ઉર્ફી જાવેદએ ફૂલોથી પોતાની લાજ બચાવી ,જુઓ તસવીરો
ઉર્ફી જાવેદ ફ્લાવર લુક: ફેશન સેન્સેશન ઉર્ફી જાવેદ તેના લુક સાથે સમયાંતરે પ્રયોગ કરવા માટે જાણીતી...