મોરબી બ્રિજ દુર્ઘટના! ગુજરાત હાઈકોર્ટનો મોટો આદેશ, મૃતકોના પરિજનોને 10-10 લાખનું વળતર ચૂકવવા ઓરેવા કંપનીને આદેશ,,,મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન મોરબીથી મૃતકોના પરિવારજનો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતાં. આ કેસની સુનાવણી દરમિયાન મહત્વનો નિર્દેશ કર્યો હતો. ઓરેવા કંપનીને હાઈકોર્ટે આદેશ કર્યો હતો. આ દુર્ઘટનામાં દરેક મૃતકોના પરિવારને 10 લાખ અને દરેક ઈજાગ્રસ્તોને બે લાખ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  MCN NEWS|  पॉलिशच्या बहाण्याने ३लाखांचे दागिने लंपास वैजापूर शहरातील घटना 
 
                      MCN NEWS| पॉलिशच्या बहाण्याने ३लाखांचे दागिने लंपास वैजापूर शहरातील घटना
                  
   Yogi सरकार को तगड़ा झटका,Kanwar Yatra में 'दुकान पर नाम' वाला फैसला रोक Supreme Court ने क्या कहा? 
 
                      Yogi सरकार को तगड़ा झटका,Kanwar Yatra में 'दुकान पर नाम' वाला फैसला रोक Supreme Court ने क्या कहा?
                  
   વડોદરા: મેડિકલ કોલેજ ગોત્રી ખાતે તબીબી વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું 
 
                      વડોદરા: મેડિકલ કોલેજ ગોત્રી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
                  
   
  
  
  
   
   
  