મોરબી બ્રિજ દુર્ઘટના! ગુજરાત હાઈકોર્ટનો મોટો આદેશ, મૃતકોના પરિજનોને 10-10 લાખનું વળતર ચૂકવવા ઓરેવા કંપનીને આદેશ,,,મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન મોરબીથી મૃતકોના પરિવારજનો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતાં. આ કેસની સુનાવણી દરમિયાન મહત્વનો નિર્દેશ કર્યો હતો. ઓરેવા કંપનીને હાઈકોર્ટે આદેશ કર્યો હતો. આ દુર્ઘટનામાં દરેક મૃતકોના પરિવારને 10 લાખ અને દરેક ઈજાગ્રસ્તોને બે લાખ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એક સાથે ચાર સિંહો લટાર મારતાં રોડે ચડ્યા લોકો જોતા જ રહી ગયાં
એક સાથે ચાર સિંહો લટાર મારતાં રોડે ચડ્યા લોકો જોતા જ રહી ગયાં
Bigg Boss 16: Salman khan के शो में गूंजेगी Farmani Naaz की आवाज़ | |
Bigg Boss 16: Salman khan के शो में गूंजेगी Farmani Naaz की आवाज़ | | #Entertainment
મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ એ પડતર માંગો ને લઈને આવેદનપત્ર આપ્યું
મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ એ પડતર માંગો ને લઈને આવેદનપત્ર આપ્યું
રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ
दापोलीत आदिवासीचे आंदोलन
दापोली: दापोलीत 10 ऑक्टोबरला आदिवासींचा आक्रोश मोर्चा व ठिय्या आंदोलन होणार आहे.बोगस आदिवासींना...