મોરબી બ્રિજ દુર્ઘટના! ગુજરાત હાઈકોર્ટનો મોટો આદેશ, મૃતકોના પરિજનોને 10-10 લાખનું વળતર ચૂકવવા ઓરેવા કંપનીને આદેશ,,,મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન મોરબીથી મૃતકોના પરિવારજનો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતાં. આ કેસની સુનાવણી દરમિયાન મહત્વનો નિર્દેશ કર્યો હતો. ઓરેવા કંપનીને હાઈકોર્ટે આદેશ કર્યો હતો. આ દુર્ઘટનામાં દરેક મૃતકોના પરિવારને 10 લાખ અને દરેક ઈજાગ્રસ્તોને બે લાખ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
UPLETA ઉપલેટા શહેરમાં મોરબીના દિવંગતોને શ્રધ્ધાંજલી અપાઈ 03 11 2022
UPLETA ઉપલેટા શહેરમાં મોરબીના દિવંગતોને શ્રધ્ધાંજલી અપાઈ 03 11 2022
દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી લાંચ લેતા ઝડપાયા
દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી લાંચ લેતા ઝડપાયા
એસ.ટી.ડેપો પાસેથી રખડતો ભટકતો શખ્સ ઝડપાયો
એસ.ટી.ડેપો પાસેથી રખડતો ભટકતો શખ્સ ઝડપાયો
BANAS RIVER/ બનાસ નદી માં આવ્યા નવા નીર..
BANAS RIVER/ બનાસ નદી માં આવ્યા નવા નીર..
50MP कैमरा, 5000mAh बैटरी वाले Samsung के इस फोन पर मिल रहा है 2000 रुपये का बंपर डिस्काउंट, यहां जानें डिटेल्स
सैमसंग अपने कस्टमर्स के लिए समय-समय पर नए डिवाइस लाता रहता है। इसके अलावा कंपनी अपने डिवाइस पर...