મોરબી બ્રિજ દુર્ઘટના! ગુજરાત હાઈકોર્ટનો મોટો આદેશ, મૃતકોના પરિજનોને 10-10 લાખનું વળતર ચૂકવવા ઓરેવા કંપનીને આદેશ,,,મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન મોરબીથી મૃતકોના પરિવારજનો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતાં. આ કેસની સુનાવણી દરમિયાન મહત્વનો નિર્દેશ કર્યો હતો. ઓરેવા કંપનીને હાઈકોર્ટે આદેશ કર્યો હતો. આ દુર્ઘટનામાં દરેક મૃતકોના પરિવારને 10 લાખ અને દરેક ઈજાગ્રસ્તોને બે લાખ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખાભા ના ડેડાણ માં કૃષ્ણ જન્મોત્સવ ની ધામ ધૂમ થી કરવામાં આવી ભવ્ય ઉજવણી
ડેડાણ માં કૃષ્ણ જન્મોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રા નીકળી
ખાભા ના ડેડાણ માં કૃષ્ણ જન્મોત્સવ...
लातूरच्या पाच नंबर चौकात भरधाव कार कठड्यावर आदळली, दोन जण गंभीर
लातूर : शहरातील बार्शी रोडवरील पाच नंबर चौकात वळण घेताना भरधाव कार शहिद भगतसिंग चौकाच्या कठड्यावर...
પાળીયાદ વિસામણ બાપુ ની જગ્યા માં રામનવમી ની ભવ્ય ઉજવણી
પાળીયાદ વિસામણ બાપુ ની જગ્યા માં રામનવમી ની ભવ્ય ઉજવણી
પાવીજેતપુર નજીક આવેલ શિથોલના જુના જનતા ડાયવર્ઝન પાસેના રેતીની લીઝના પાણી ભરેલા ખાડામાં યુવાન ડૂબી જતા મોંત
પાવીજેતપુર નજીક આવેલ શિથોલના જુના જનતા ડાયવર્ઝન પાસેના રેતીની લીઝના પાણી ભરેલા ખાડામાં યુવાન ડૂબી...
અમદાવાદના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) ના 3 વિદ્યાર્થીઓએ JEE એડવાન્સ 2024 માં ટોપ રેન્ક હાંસલ કર્યો
ટેસ્ટ પ્રિપેરેટરી સર્વિસીસમાં નેશનલ લીડર આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL), અમદાવાદના...