મોરબી બ્રિજ દુર્ઘટના! ગુજરાત હાઈકોર્ટનો મોટો આદેશ, મૃતકોના પરિજનોને 10-10 લાખનું વળતર ચૂકવવા ઓરેવા કંપનીને આદેશ,,,મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન મોરબીથી મૃતકોના પરિવારજનો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતાં. આ કેસની સુનાવણી દરમિયાન મહત્વનો નિર્દેશ કર્યો હતો. ઓરેવા કંપનીને હાઈકોર્ટે આદેશ કર્યો હતો. આ દુર્ઘટનામાં દરેક મૃતકોના પરિવારને 10 લાખ અને દરેક ઈજાગ્રસ્તોને બે લાખ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉપલેટા : પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકે ગામને દત્તક લીધું | SatyaNirbhay News Channel
ઉપલેટા : પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકે ગામને દત્તક લીધું | SatyaNirbhay News Channel
शाह बोले- 2026 में बंगाल में सरकार बनाएंगे:यहां रवींद्र संगीत की जगह बमों की आवाजें;
केंद्रीय गृह मंत्री अमित शाह ने कहा आज बंगाल में रवींद्र संगीत की जगह बमों की आवाजें सुनाई दे रही...
યાત્રાધામ અંબાજીમાં યાત્રિકોની સલામતી ને લઈને પોલીસ ડ્રોન કેમરાથી બાજ નજર રાખી છે..
બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં 2 વર્ષે બાદ ભાદરવી મેળો યોજાયા હાલ મેળવા શ્રધ્ધાળુઓના ઘોડા પુર...
শিমলুগুৰিত ধান ক্ৰয় কেন্দ্ৰ মুকলি
নাৰায়ণপুৰ উন্নয়ন খন্ডৰ অন্তৰ্গত শিমলুগুৰি গাঁও পঞ্চায়তত আজি ধান ক্ৰয় কেন্দ্ৰৰ উদ্বোধন কৰা হয় ৷...
તળાજા સરકારી આઈ.ટી.આઈ કૉલેજ દ્વારા ભરતી મેળા માંથી ટાટા મોટર્સ કંપનીએ 44 વિધાર્થીઓની પસંદગી કરી
સરકારી આઈટીઆઈ કોલેજ તળાજા ખાતે તા-૧૮-૧૦-૨૦૨૨ ના રોજ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત...