જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા ના ધ્રાબાવડ ગામે આજરોજ માળીયા હાટીના અને માંગરોળ તાલુકા ના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા નવ નિયુક્ત નંદ ઘર નું ઓપનિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ગામ ના આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહિયા હતા ત્યારે આ તકે માળીયા હાટીના તાલુકા પંચાયત ના પ્રમુખ દિલીપસિંહ સીસોદીયા, માળીયા તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ કાન્જીભાઈ યાદવ તેમજ માળીયા તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઇ ભલોડિયા,સહિત ના આગેવાનો ની પણ ખાસ ઉપસ્થિતિ રહી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
৫বছৰে বন্ধ হৈ থকা বগীঢলা চাহ বাগিচাৰ শ্ৰমিকৰ নায্য প্ৰাপ্তিৰ দাবীত কৰা অবস্থান ধৰ্মঘটৰ সামৰণী
৫বছৰে বন্ধ হৈ থকা বগীঢলা চাহ বাগিচাৰ শ্ৰমিকৰ নায্য প্ৰাপ্তিৰ দাবীত কৰা অবস্থান ধৰ্মঘটৰ সামৰণী...
ડીસાના માલગઢ નજીક કાર ટ્રેક્ટર પાછળ ઘૂસી જતાં 4 વ્યક્તિઓ ઘાયલ
ડીસા-રાધનપુર નેશનલ હાઇવે પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. સિમેન્ટના પતરા...
সোণাৰিত পথ দুৰ্ঘটনাত এজনৰ মৃত্যু
সোণাৰিত পথ দুৰ্ঘটনাত এজনৰ মৃত্যু
বলেৰো পিকআপ আৰু স্কুটিৰ মুখামুখি সংঘৰ্ষ নিহত ১...