જુનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર પાસે મેઘલ નદી ની વચ્ચે ચમત્કારી સીધેસ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક સમયે મહાદેવ ના પથ્થર તરીકે ઓળખાતા આ શિવલિંગ ને સમય જતાં સીધેસ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે લોક મુખે સર્ચા પ્રમાણે આ શિવલિંગ ના માધ્યમ થી ઘણા લોકો ને મહાદેવ ના દર્શન થાયા હોવાની સર્ચઓ પણ સાંભળવા મળેછે જ્યારે દર વર્ષે સોમચા દરમિયાન મેઘલ નદી માં જોરદાર પુર આવે છે પરંતુ આજ દિન સુધી નદી ની વચ્ચે આવેલા આ મંદિર ના એક પણ પથ્થર ને નુકશાન થયું નથી ત્યારે આજે આ સીધેસ્વર મહાદેવ મંદીર ખાતે રુદરી નો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના ભાવિ ભક્તો એ આરતી નો લહાવો લઈ ભગવાન ભોળીયા નાથ ના દર્શન કર્યા હતા સાથે સાથે મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
घास भैरू जी की सवारी में उमड़े नगरवासी,धूमधाम से करवाया नगर भ्रमण
सुल्तानपुर.नगर में प्राचीन परम्परा के अनुसार अच्छी बारिश और क्षेत्र की खुशहाली की कामना को लेकर...
ગારીયાધાર રતનવાવ ગામના રત્ન કલાકારનું ભેદી મોતનું રહસ્ય ઉકેલાયું
ગારીયાધાર રતનવાવ ગામના રત્ન કલાકારનું ભેદી મોતનું રહસ્ય ઉકેલાયું
शेखावत की खरी-खरी- जो अधिकारी नहीं सुनते, उनका बुखार उतारने के लिए पैरासिटामोल की गोली जरूरी
केंद्रीय संस्कृति एवं पर्यटन मंत्री गजेंद्र सिंह शेखावत ने कहा कि डबल इंजन की सरकार होने के बाद...
হিন্দু সুৰক্ষা সেনা,অসমৰ কেন্দ্ৰীয় সাধাৰণ সম্পাদক কাঞ্চন নাথৰ তীব্ৰ গৰিহণা সাংসদ আব্দুল খালেকক
হিন্দু সুৰক্ষা সেনা,অসমৰ কেন্দ্ৰীয় সাধাৰণ সম্পাদক কাঞ্চন নাথৰ তীব্ৰ গৰিহণা সাংসদ আব্দুল খালেকক