જુનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર પાસે મેઘલ નદી ની વચ્ચે ચમત્કારી સીધેસ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક સમયે મહાદેવ ના પથ્થર તરીકે ઓળખાતા આ શિવલિંગ ને સમય જતાં સીધેસ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે લોક મુખે સર્ચા પ્રમાણે આ શિવલિંગ ના માધ્યમ થી ઘણા લોકો ને મહાદેવ ના દર્શન થાયા હોવાની સર્ચઓ પણ સાંભળવા મળેછે જ્યારે દર વર્ષે સોમચા દરમિયાન મેઘલ નદી માં જોરદાર પુર આવે છે પરંતુ આજ દિન સુધી નદી ની વચ્ચે આવેલા આ મંદિર ના એક પણ પથ્થર ને નુકશાન થયું નથી ત્યારે આજે આ સીધેસ્વર મહાદેવ મંદીર ખાતે રુદરી નો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના ભાવિ ભક્તો એ આરતી નો લહાવો લઈ ભગવાન ભોળીયા નાથ ના દર્શન કર્યા હતા સાથે સાથે મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખુટવડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એમ,બી ગુર્જરની મહુવા બદલી કરવામાં આવી.
પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગર દ્વારા જિલ્લામાં 14 પી.એસ.આઇ ની આંતરિક બદલી જાહેર હિતમાં કરવામાં આવી...
વાજબી ભાવના દુકાનદારો દ્વારા વિવિધ પડતર માંગણીઓ બાબતે કાલોલ મામલતદારને આવેદન પત્ર આપ્યું . ઓગસ્ટ માસનુ ચલન નહી ભરવા તૈયારીઓ.
કાલોલ ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા આજ રોજ કાલોલ મામલતદાર વાય જે પુવાર ને આવેદન પત્ર આપવામાં...
'कोई उनकी नाक के नीचे से भाग गया है और वे चुप हैं...' प्रज्वल रेवन्ना को लेकर प्रियंका गांधी का BJP पर वार
धुबरी। लोकसभा चुनाव के बीच बीजेपी की सहयोगी जेडीएस के मौजूदा उम्मीदवार प्रज्वल रेवन्ना पर...
વડોદરામાં રાજવી પરિવાર દ્વારા લક્ષ્મીવિલાસ પેલેસમાં 'શ્રીજી'નું સ્થાપન
વડોદરામાં રાજવી પરિવાર દ્વારા લક્ષ્મીવિલાસ પેલેસમાં 'શ્રીજી'નું સ્થાપન
LPG ગેસ ભરેલુ ટેન્કર પલટી મારી જતાં અફડાતફડી મચી
લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર LPG ગેસ ભરેલુ ટેન્કર પલટી મારી જતાં અફડાતફડી મચી જવા પામી હતી....