જુનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર પાસે મેઘલ નદી ની વચ્ચે ચમત્કારી સીધેસ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક સમયે મહાદેવ ના પથ્થર તરીકે ઓળખાતા આ શિવલિંગ ને સમય જતાં સીધેસ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે લોક મુખે સર્ચા પ્રમાણે આ શિવલિંગ ના માધ્યમ થી ઘણા લોકો ને મહાદેવ ના દર્શન થાયા હોવાની સર્ચઓ પણ સાંભળવા મળેછે જ્યારે દર વર્ષે સોમચા દરમિયાન મેઘલ નદી માં જોરદાર પુર આવે છે પરંતુ આજ દિન સુધી નદી ની વચ્ચે આવેલા આ મંદિર ના એક પણ પથ્થર ને નુકશાન થયું નથી ત્યારે આજે આ સીધેસ્વર મહાદેવ મંદીર ખાતે રુદરી નો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના ભાવિ ભક્તો એ આરતી નો લહાવો લઈ ભગવાન ભોળીયા નાથ ના દર્શન કર્યા હતા સાથે સાથે મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજ્યકક્ષાના સંચારમંત્રીના અધ્યક્ષ સ્થાને ખેડા ખાતે જિલ્લા કક્ષાનો ૭૩મો વન મહોત્સવ યોજાયો
વૃક્ષારોપણ, સામજિક વનીકરણ વિભાગ, નડીઆદ દ્વારા આયોજિત, કેન્દ્રીય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણના...
शहनाज ने 'देसी वाइब्स विद शहनाज गिल' के सेट से शेयर की फोटोज, Rajkumar Rao भी आए नजर
सिंगर शहनाज गिल अक्सर अपनी फिल्मों या सोशल मीडिया पोस्ट के जरिए सुर्खियों का हिस्सा बनी रहती हैं....
जयशंकर बोले- कुछ देश दूसरों की तुलना में ज्यादा जटिल:भारत विश्वामित्र बनकर सभी से मित्रता करना चाहता
विदेश मंत्री एस जयशंकर ने शनिवार को कहा कि नई दिल्ली खुद को वैश्विक मित्र के रूप में स्थापित करते...
નડિયાદ કોર્ટે એ દુષ્કર્મ આચરનાર આરોપી ને 20 વર્ષ સજા ના 6 લાખ થી વધુ દંડ ફટકાર્યો
ગત દિવસો મા કઠલાલ તાલુકાના હિંમતપુરા ના આરોપી રણજીત ડાહ્યા ભાઈ ગોહિલ ઉર્ફે હરેશ .સૂકા એ 14 વર્ષ...