જુનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર પાસે મેઘલ નદી ની વચ્ચે ચમત્કારી સીધેસ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક સમયે મહાદેવ ના પથ્થર તરીકે ઓળખાતા આ શિવલિંગ ને સમય જતાં સીધેસ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે લોક મુખે સર્ચા પ્રમાણે આ શિવલિંગ ના માધ્યમ થી ઘણા લોકો ને મહાદેવ ના દર્શન થાયા હોવાની સર્ચઓ પણ સાંભળવા મળેછે જ્યારે દર વર્ષે સોમચા દરમિયાન મેઘલ નદી માં જોરદાર પુર આવે છે પરંતુ આજ દિન સુધી નદી ની વચ્ચે આવેલા આ મંદિર ના એક પણ પથ્થર ને નુકશાન થયું નથી ત્યારે આજે આ સીધેસ્વર મહાદેવ મંદીર ખાતે રુદરી નો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના ભાવિ ભક્તો એ આરતી નો લહાવો લઈ ભગવાન ભોળીયા નાથ ના દર્શન કર્યા હતા સાથે સાથે મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોટાદ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાનૂની શિબિરનું આયોજન કરાયું
બોટાદ ખાતે બોટાદ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાયદા શિબિરનું આયોજન કરવામાં આવ્યું
...
UNION MINISTER SARBANANDA SONOWAL ATTENDS SEMINAR AT #NEHU #SHILLONG
UNION MINISTER SARBANANDA SONOWAL ATTENDS SEMINAR AT #NEHU #SHILLONG
'बांहें फैलाकर इंतजार कर रहा हूं', राहुल का दावा- चक्रव्यूह वाले बयान के बाद ईडी बना रही छापेमारी की योजना
कांग्रेस सांसद राहुल गांधी ने दावा किया कि 29 जुलाई को संसद में उनके चक्रव्यूह बयान के बाद...
हकीम खान तैयब खान याची पी बी एन 7 न्यूज याची मराठवाडा विभागीय नियुक्ती.
हकीम खान तैयब खान याची पी बी एन 7 न्यूज मराठवाडा विभागीय नियुक्ती.
जिंतूर...