જુનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર પાસે મેઘલ નદી ની વચ્ચે ચમત્કારી સીધેસ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક સમયે મહાદેવ ના પથ્થર તરીકે ઓળખાતા આ શિવલિંગ ને સમય જતાં સીધેસ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે લોક મુખે સર્ચા પ્રમાણે આ શિવલિંગ ના માધ્યમ થી ઘણા લોકો ને મહાદેવ ના દર્શન થાયા હોવાની સર્ચઓ પણ સાંભળવા મળેછે જ્યારે દર વર્ષે સોમચા દરમિયાન મેઘલ નદી માં જોરદાર પુર આવે છે પરંતુ આજ દિન સુધી નદી ની વચ્ચે આવેલા આ મંદિર ના એક પણ પથ્થર ને નુકશાન થયું નથી ત્યારે આજે આ સીધેસ્વર મહાદેવ મંદીર ખાતે રુદરી નો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના ભાવિ ભક્તો એ આરતી નો લહાવો લઈ ભગવાન ભોળીયા નાથ ના દર્શન કર્યા હતા સાથે સાથે મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આપની જીત જેસર પંથકમાં ફટાકડા લોકો દ્વારા ફોડાયા
આપની જીત જેસર પંથકમાં ફટાકડા લોકો દ્વારા ફોડાયા
હળવદ વેપારી મહામંડળ દ્વારા સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું
વેપારી મહામંડળ દ્વારા સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરવ એજન્સી અને...
जिले में स्थानीय सार्वजनिक अवकाश घोषित
जिला कलक्टर अक्षय गोदारा ने कैलेंडर वर्ष 2025 में जिले में दो स्थानीय सार्वजनिक अवकाश घोषित किए...
વર્લ્ડ કપ 2023માં 7 દિવસમાં બનાવ્યા 5 શાનદાર રેકોર્ડ, તોડવું અશક્ય, કોઈએ ફટકારી સૌથી ઝડપી સદી તો કોઈ બની ગયું 'સિક્સર કિંગ'
વર્લ્ડ કપ 2023માં 7 દિવસમાં બનાવ્યા 5 શાનદાર રેકોર્ડ, તોડવું અશક્ય, કોઈએ ફટકારી સૌથી ઝડપી સદી તો...
দক্ষিন নাৰায়ণপুৰ পঞ্চায়তত দুৰ্নীতি
নাৰায়ণপুৰ উন্নয়ণ খন্ডৰ অন্তৰ্গত দক্ষিন নাৰায়ণপুৰ গাঁও পঞ্চায়তত আচঁনি ৰুপায়নৰ নামত ব্যাপক দুৰ্নীতি...