જુનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર પાસે મેઘલ નદી ની વચ્ચે ચમત્કારી સીધેસ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક સમયે મહાદેવ ના પથ્થર તરીકે ઓળખાતા આ શિવલિંગ ને સમય જતાં સીધેસ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે લોક મુખે સર્ચા પ્રમાણે આ શિવલિંગ ના માધ્યમ થી ઘણા લોકો ને મહાદેવ ના દર્શન થાયા હોવાની સર્ચઓ પણ સાંભળવા મળેછે જ્યારે દર વર્ષે સોમચા દરમિયાન મેઘલ નદી માં જોરદાર પુર આવે છે પરંતુ આજ દિન સુધી નદી ની વચ્ચે આવેલા આ મંદિર ના એક પણ પથ્થર ને નુકશાન થયું નથી ત્યારે આજે આ સીધેસ્વર મહાદેવ મંદીર ખાતે રુદરી નો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના ભાવિ ભક્તો એ આરતી નો લહાવો લઈ ભગવાન ભોળીયા નાથ ના દર્શન કર્યા હતા સાથે સાથે મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मोबाइल खोलते ही बैटरी फटी | EMS TV 27-August-2022
मोबाइल खोलते ही बैटरी फटी | EMS TV 27-August-2022
जिला वेक्सीन भंडार का सीएमएचओ डॉ सामर ने किया औचक निरिक्षण
जिले मै वेक्सीन की उपलब्धता और वेक्सीन की गुणवत्ता को परखने के लिए गुरुवार को सीएमचओ डॉ ओ पी सामर...
કવિ શ્રી બોટાદકર કોલેજમાં ગ્રંથ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
જન જાગૃતિ અભિયાન વડોદરા અને કવિ શ્રી બોટાદકર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બોટાદ તથા બોટાદકર સાહિત્ય...
राजस्थान में बजट सत्र से पहले मुख्यमंत्री भजनलाल शर्मा आज करेंगे पीएम मोदी से मुलाकात
राजस्थान विधानसभा का बजट सत्र तीन जुलाई से शुरू होने जा रहा है। इसके लिए सीएम भजनलाल शर्मा आज...
Election 2022: 2017માં કોંગ્રેસને ટેકો કરનાર પાસ થયું વેર વિખેર, જાણો કેટલા નેતાઓએ ફાડ્યો છેડો?
Election 2022: 2017માં કોંગ્રેસને ટેકો કરનાર પાસ થયું વેર વિખેર, જાણો કેટલા નેતાઓએ ફાડ્યો છેડો?