જુનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર પાસે મેઘલ નદી ની વચ્ચે ચમત્કારી સીધેસ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક સમયે મહાદેવ ના પથ્થર તરીકે ઓળખાતા આ શિવલિંગ ને સમય જતાં સીધેસ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે લોક મુખે સર્ચા પ્રમાણે આ શિવલિંગ ના માધ્યમ થી ઘણા લોકો ને મહાદેવ ના દર્શન થાયા હોવાની સર્ચઓ પણ સાંભળવા મળેછે જ્યારે દર વર્ષે સોમચા દરમિયાન મેઘલ નદી માં જોરદાર પુર આવે છે પરંતુ આજ દિન સુધી નદી ની વચ્ચે આવેલા આ મંદિર ના એક પણ પથ્થર ને નુકશાન થયું નથી ત્યારે આજે આ સીધેસ્વર મહાદેવ મંદીર ખાતે રુદરી નો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના ભાવિ ભક્તો એ આરતી નો લહાવો લઈ ભગવાન ભોળીયા નાથ ના દર્શન કર્યા હતા સાથે સાથે મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महंगी कारों वाले फीचर्स और 200 KM रेंज के साथ लॉन्च हुआ Euler Storm EV, कीमत 8.99 लाख रुपये से शुरू
Euler की ओर से भारतीय बाजार में इलेक्ट्रिक वाहनों को ऑफर किया जाता है। कंपनी की ओर से 25 सितंबर...
राजस्थान में 1 सितंबर से 450 रुपए में मिलेगा सिलेंडर:68 लाख परिवार को होगा फायदा
राजस्थान में नेशनल फूड सिक्योरिटी एक्ट से जुड़े परिवारों को भजनलाल सरकार अगले महीने से सस्ते रसोई...
બનાસકાંઠા: LCB દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ 2 ઈસમને ઝડપી પાડ્યા
બનાસકાંઠા: LCB દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ 2 ઈસમને ઝડપી પાડ્યા
BANASKATHA NEWS : ડીસામાં રમતવીરોએ બ્લેક સન્ડે મનાવ્યો #banaskantha #kheladi
BANASKATHA NEWS : ડીસામાં રમતવીરોએ બ્લેક સન્ડે મનાવ્યો #banaskantha #kheladi
જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે દરિયાઈ કિનારે ઢીહા વિસ્તારમાં સસલાનો શિકાર કરતા ત્રણ શિકારીઓ વન વિભાગ ટીમે ઝડપી કાર્યવાહી કરી
જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે દરિયાઈ કિનારે ઢીહા વિસ્તારમાં સસલાનો શિકાર કરતાં ત્રણ શિકારીઓને વન...