જુનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર પાસે મેઘલ નદી ની વચ્ચે ચમત્કારી સીધેસ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક સમયે મહાદેવ ના પથ્થર તરીકે ઓળખાતા આ શિવલિંગ ને સમય જતાં સીધેસ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે લોક મુખે સર્ચા પ્રમાણે આ શિવલિંગ ના માધ્યમ થી ઘણા લોકો ને મહાદેવ ના દર્શન થાયા હોવાની સર્ચઓ પણ સાંભળવા મળેછે જ્યારે દર વર્ષે સોમચા દરમિયાન મેઘલ નદી માં જોરદાર પુર આવે છે પરંતુ આજ દિન સુધી નદી ની વચ્ચે આવેલા આ મંદિર ના એક પણ પથ્થર ને નુકશાન થયું નથી ત્યારે આજે આ સીધેસ્વર મહાદેવ મંદીર ખાતે રુદરી નો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના ભાવિ ભક્તો એ આરતી નો લહાવો લઈ ભગવાન ભોળીયા નાથ ના દર્શન કર્યા હતા સાથે સાથે મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रणदीप सुरेजवाला का भाजपा पर निशाना:बोले- 10 साल की सरकार में युवा हुए बर्बाद
हरियाणा के कैथल में रविवार को शुभम पैलेस में कांग्रेस की ओर से युवा है बदलाव सम्मेलन का आयोजन...
દાંતીવાડાના કેનાલ નજીક ઇંટો ભરેલું ટ્રેકટર પલ્ટી જતાં બે વ્યકિતઓના મોત : બે વ્યકિતઓનો બચાવ
સરસ્વતીના વડુ ગામ નજીક ગુરુવારે દાંતીવાડા કેનાલના નાળા ઉપરથી ઈંટો ભરેલ ટ્રેક્ટર પસાર થઈ રહ્યું...
ડફેર તથા જત ગેંગના વોન્ટેડ આરોપીને ધ્રાગધ્રા પો.સ્ટે.ના ગુજસીટોક સહીત કુલ્લે-
૩૯ જેટલા ગુન્હામાં વોન્ટેડ આરોપીને પકડી લેતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ
અત્રેની શાખાના પો.ઈન્સ.શ્રી એન.એલ.દેસાઇની ટીમના
પો.સ.ઈ.શ્રી એસ.પી.ગોહિલ તથા સ્ટાફ દ્રારા...
જામનગર તાલુકાના મોરકંડા ગામે એક યુવકની હત્યા
જામનગર તાલુકાના મોરકંડા ગામે એક યુવકની હત્યા
ડો.બોરીસાગરના હોમટાઉન ખાંભામાં સરપંચ સહિત ૨૦ કોંગી કાર્યકરો ભાજપમાં -કોંગી છાવણીમાં સન્નાટો
ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ચુંટણી માં આજે વધુએક મોટા સમાચાર સામે આવેલ છે.જે સમાચાર મુજબ...