જુનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર પાસે મેઘલ નદી ની વચ્ચે ચમત્કારી સીધેસ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક સમયે મહાદેવ ના પથ્થર તરીકે ઓળખાતા આ શિવલિંગ ને સમય જતાં સીધેસ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે લોક મુખે સર્ચા પ્રમાણે આ શિવલિંગ ના માધ્યમ થી ઘણા લોકો ને મહાદેવ ના દર્શન થાયા હોવાની સર્ચઓ પણ સાંભળવા મળેછે જ્યારે દર વર્ષે સોમચા દરમિયાન મેઘલ નદી માં જોરદાર પુર આવે છે પરંતુ આજ દિન સુધી નદી ની વચ્ચે આવેલા આ મંદિર ના એક પણ પથ્થર ને નુકશાન થયું નથી ત્યારે આજે આ સીધેસ્વર મહાદેવ મંદીર ખાતે રુદરી નો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના ભાવિ ભક્તો એ આરતી નો લહાવો લઈ ભગવાન ભોળીયા નાથ ના દર્શન કર્યા હતા સાથે સાથે મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
केरल के वायनाड में भूस्खलन से तबाही, अब तक 11 लोगों की मौत; मलबे में दबे सैकड़ों लोग
केरल के वायनाड में भारी बारिश के बाद भूस्खलन हुआ है। भूस्खलन के चलते 100 से ज्यादा लोगों की मलबे...
বোকাখাতত ধিং সমষ্টিৰ এআইডিইউএফৰ বিধায়ক আমিনুল ইছলামৰ মন্তব্যৰ প্ৰতিক্ৰিয়া সাংসদ গৌৰৱ গগৈৰ
বোকাখাতত ধিং সমষ্টিৰ এআইডিইউএফৰ বিধায়ক আমিনুল ইছলামৰ মন্তব্যৰ প্ৰতিক্ৰিয়া সাংসদ গৌৰৱ গগৈৰ।
মৰাণৰ বীজ পামত অসম চৰকাৰৰ কৃষি বিভাগৰ 72 লাখ টকাৰে কৃষকৰ বাবে জ্ঞান কক্ষ নিৰ্মানৰ শুভাৰম্ভ কৰে বিধায়ক।চক্ৰধৰ গগৈয়ে
ডিব্ৰুগড় জিলাৰ মৰাণ ৰাজহ চক্ৰ বিষয়াৰ কাৰ্যালয়ৰ অন্তৰ্গত মৰাণৰ বীজ পামত অসম চৰকাৰৰ কৃষি বিভাগৰ 72...
बाबा के भंडारे में केबिनेट मंत्री का हुआ जोरदार स्वागत।* *धर्म के प्रति लोगों से सेवा में हाथ बढ़ाने का किया आह्वान
बाबा के भंडारे में केबिनेट मंत्री का हुआ जोरदार स्वागत।*
*धर्म के प्रति लोगों...