જુનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર પાસે મેઘલ નદી ની વચ્ચે ચમત્કારી સીધેસ્વર મહાદેવનું મંદિર આવેલું છે એક સમયે મહાદેવ ના પથ્થર તરીકે ઓળખાતા આ શિવલિંગ ને સમય જતાં સીધેસ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે લોક મુખે સર્ચા પ્રમાણે આ શિવલિંગ ના માધ્યમ થી ઘણા લોકો ને મહાદેવ ના દર્શન થાયા હોવાની સર્ચઓ પણ સાંભળવા મળેછે જ્યારે દર વર્ષે સોમચા દરમિયાન મેઘલ નદી માં જોરદાર પુર આવે છે પરંતુ આજ દિન સુધી નદી ની વચ્ચે આવેલા આ મંદિર ના એક પણ પથ્થર ને નુકશાન થયું નથી ત્યારે આજે આ સીધેસ્વર મહાદેવ મંદીર ખાતે રુદરી નો કાર્યકમ યોજવામાં આવ્યો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના ભાવિ ભક્તો એ આરતી નો લહાવો લઈ ભગવાન ભોળીયા નાથ ના દર્શન કર્યા હતા સાથે સાથે મહા પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  स्वातंत्र्याचा अमृत महोत्सव कार्यक्रमांतर्गत श्रीक्षेत्र तुळापूर येथे प्रभातफेरी 
 
                      कोरेगाव भीमा : गजानन गव्हाणे पाटील
             ...
                  
   মাজুলী জিলা চিকিৎসালয়ৰ নৱ নিযুক্ত অধীক্ষকক আদৰণি  
 
                      মাজুলী গড়মূৰজিলা অসামৰিক চিকিৎসালয়ৰ নৱ নিযুক্ত অধীক্ষক গৰাকীক আদৰণি জনায় মাজুলী মিচিং...
                  
   Realme P1 5G: आज लॉन्च होगा फास्ट चार्जिंग और स्टाइलिश डिजाइन वाला फोन, कीमत 15000 हजार से भी कम 
 
                      Realme P1 5G फ्लिपकार्ट के जरिये बिक्री के लिए उपलब्ध करवाया जाएगा। ई कॉमर्स साइट पर इसका डिजाइन...
                  
   समुद्री कासवांच्या संरक्षणासाठी मच्छीमारांना नुकसान भरपाई 
 
                      रत्नागिरी : दुर्मीळ समुद्री कासवांच्या मच्छीमारांच्या जाळयात अडकून मृत्यू होण्याच्या घटना आणि...
                  
   वर्धन ने देवली से आकर किया रक्तदान  
 
                      *वर्धन पारस ने देवली से आकर किया रक्तदान*
*वाल्मिकी सेना समिति के जिला अध्यक्ष शंकर डागर ने बताया...
                  
   
  
  
  
 