ગુજરાતના સૌથી ઊંચા સ્થળ એટલે કે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના ડુંગર પર દુધિયા તળાવના કિનારે આવેલ પૌરાણિક દૂધેશ્વર મહાદેવના મંદિર ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વની ભારે ધાર્મિક વાતાવરણમાં હર્ષોલલ્લાસ સાથે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજ રોજ મહાશિવરાત્રીના પાવન પર્વને અનુલક્ષીને મંદિર ખાતે શિવ ભક્તો દ્વારા શાસ્ત્રોક વિધિ વિધાન સાથે દેવોના દેવ મહાદેવની પૂજા અર્ચના કરી મહાદેવના ચરણોમાં શીશ નમાવી મહાદેવના આર્શીવાદ મેળવી મહા શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સુપ્રસિદ્ધ પાવાગઢ યાત્રાધામ ખાતે આજે વહેલી સવારથી ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન માટે આવેલા ભાવિ ભક્તો માતાજીના દર્શન કરવાની સાથો સાથ ઐતિહાસિક અતિ પ્રાચીન એવા ગુજરાતના સૌથી ઊંચાએ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના સાનિધ્યમાં આવેલા ઐતિહાસિક દુધિયા તળાવ પાસેના મહાદેવજીના મંદિર દૂધેશ્વર મહાદેવ મંદિરે ભગવાન શિવજીની શિવરાત્રીને અનુલક્ષીને પૂજા અર્ચના કરી હતી જ્યારે પાવાગઢ ખાતે રહેતા સ્થાનિક બાવા બજારના યુવાનો દ્વારા દૂધેશ્વર મહાદેવ મંદિરને શણગારી ભગવાન શિવજીના શિવલિંગ પર દુધ,જળ, બીલીપત્રનો અભિષેક કરવામા આવ્યો હતો અને શિવજી ભગવાનની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી જેમાં આજરોજ મહાશિવરાત્રીને અનુલક્ષીને દૂધેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તજનોની ભારે ભીડ જામેલી જોવા મળી હતી અને સૌ કોઈએ ભારે ઉત્સાહ ઉમંગ અને ઉલ્લાસપૂર્વક ભક્તિ ભર્યા વાતાવરણમાં રંગેચંગે શિવરાત્રીની ઉજવણી કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગર જિલ્લામાં ધો.10ના 15 અને ધો.12 સામાન્ય પ્રવાહના 8 એમ કુલ 23 વિદ્યાર્થીઓ ગેરરિતી કરતા જણાયા હતા. જ્યારે ધો.12 સાયન્સમાં કોઇ વિદ્યાર્થી ગેરરિતી કરતો જણાયો ન હતો
જિલ્લામાં ધો.10 અને ધો.12ના સામાન્ય અને સાયન્સ પ્રવાહના 35,906 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપ્યા બાદ હાલ...
তিতাবৰত হাতীৰ উপদ্ৰপৰ বাবেই ৰাইজে এৰিছে খেতি! চন পৰি ৰৈছে শ শ বিঘা খেতি পথাৰ
তিতাবৰত হাতীৰ উপদ্ৰপৰ বাবেই ৰাইজে এৰি খেতি ! চন পৰি ৰৈছে শ শ বিঘা খেতি পথাৰ ।।
'शिंदे एंड पार्टी अगले चुनाव में खो देगी अस्तित्व', जयंत पाटिल बोले- महाराष्ट्र में MVA बनाम BJP ही होगा
महाराष्ट्र राकांपा अध्यक्ष जयंत पाटिल ने शनिवार को महाराष्ट्र के सीएम एकनाथ शिंदे और उनकी...
যোৱা মে’ মাহত ৰাজ্যত ৬৮৬ পথ দুৰ্ঘটনা মৃত্যু ৩০৬ , আহত ৫৪৮
নিহতৰ সংখ্যা সৰ্বাধিক কামৰূপ জিলাত।এমাহত দুৰ্ঘটনাত মৃত্যু ৩২ জন।
পথ দুৰ্ঘটনাক লৈ মুখ্যমন্ত্ৰীৰ...
जिंतूर: नागरिकांनी केली पोलिसाची मदत सेलू येथील दहा वर्षाच्या मुलीच्या बलात्कार करून फरार
जिंतूर: नागरिकांनी केली पोलिसाची मदत सेलू येथील दहा वर्षाच्या मुलीच्या बलात्कार करून फरार