બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામા દર વર્ષે મહાશિવરાત્રીના રોજ દિયોદર મહાદેવ મંદિર ખાતે રાવણા રાજપુત યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય ત્યારે આ વર્ષે પણ મહાશિવરાત્રીના રોજ ૧૮ માં રક્તદાન કેમ્પનું આયોજન રાવણા રાજપુત યુવક મંડળ દિયોદર દ્વારા કરવામાં આવ્યું છે..આ રક્તદાન કેમ્પ માં રક્તદાન કરી કોઈની નવીન જિંદગી બક્ષવાનો લ્હાવો લેવા હાર્દિક અપીલ કરી છે. તા.૧૮/૨/૨૩ ને શનિવાર ના રોજ દિયોદર ખાતે આ રક્તદાન શિબિર યોજાશે..સ્થળ નીલકંઠ મહાદેવ મંદિર રાધા કિશન હોલ ખાતે આ રકતદાન શિબિર યોજાશે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આંકલાવમાં ભેળસેળ યુક્ત ડિઝલ વેચાણનો મુદ્દો@Sandesh News
આંકલાવમાં ભેળસેળ યુક્ત ડિઝલ વેચાણનો મુદ્દો@Sandesh News
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્રારા ગ્રામ્યકક્ષાએ વર્કશોપ યોજાયો
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્રારા ગ્રામ્યકક્ષાએ વર્કશોપ યોજાયો
આંબરડી સફારીપાર્ક:-સિંહોના દર્શન અને સફારીપાર્કની એક મુલાકાત
આંબરડી સફારીપાર્ક:-સિંહોના દર્શન અને સફારીપાર્કની એક મુલાકાત
Breaking News: 12 वीं कक्षा की छात्रा ने मां की डांट पर की खुदकुशी | Lucknow | Aaj Tak
Breaking News: 12 वीं कक्षा की छात्रा ने मां की डांट पर की खुदकुशी | Lucknow | Aaj Tak
મુંબઈ ખાતે મીડીયા, હેલ્થકેર અને બોલીવુડનું એવોર્ડ ફંક્શન યોજવામાં આવ્યુ.
મુંબઈ ખાતે મીડીયા, હેલ્થકેર અને બોલીવુડનું એવોર્ડ ફંક્શન યોજવામાં આવ્યુ.