બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામા દર વર્ષે મહાશિવરાત્રીના રોજ દિયોદર મહાદેવ મંદિર ખાતે રાવણા રાજપુત યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય ત્યારે આ વર્ષે પણ મહાશિવરાત્રીના રોજ ૧૮ માં રક્તદાન કેમ્પનું આયોજન રાવણા રાજપુત યુવક મંડળ દિયોદર દ્વારા કરવામાં આવ્યું છે..આ રક્તદાન કેમ્પ માં રક્તદાન કરી કોઈની નવીન જિંદગી બક્ષવાનો લ્હાવો લેવા હાર્દિક અપીલ કરી છે. તા.૧૮/૨/૨૩ ને શનિવાર ના રોજ દિયોદર ખાતે આ રક્તદાન શિબિર યોજાશે..સ્થળ નીલકંઠ મહાદેવ મંદિર રાધા કિશન હોલ ખાતે આ રકતદાન શિબિર યોજાશે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Taliban का इतना खौफ़ है कि लोग उनसे बचकर भागने के लिए नौ देशों की सरहद पार करने को तैयार हैं (BBC)
Taliban का इतना खौफ़ है कि लोग उनसे बचकर भागने के लिए नौ देशों की सरहद पार करने को तैयार हैं (BBC)
ડીસા આમ આદમી પાર્ટી દ્વારા સાંઈબાબા મંદિર આગળ કેન્ડલ માર્ચ સાથે શ્રધ્ધાંજલિ અર્પણ કાર્યકમ યોજાઈ...
ડીસા આમ આદમી પાર્ટી દ્વારા સાંઈબાબા મંદિર આગળ કેન્ડલ માર્ચ સાથે શ્રધ્ધાંજલિ અર્પણ કાર્યકમ યોજાઈ...
માં કામઈ ના ધામમાં નવરાત્રી મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં
માં કામઈ ના ધામમાં નવરાત્રી મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં
પાલનપુર આબુરોડ નેશનલ હાઈવે થયો બિસ્માર
#buletinindia #gujarat #banaskantha #palanpur