બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામા દર વર્ષે મહાશિવરાત્રીના રોજ દિયોદર મહાદેવ મંદિર ખાતે રાવણા રાજપુત યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય ત્યારે આ વર્ષે પણ મહાશિવરાત્રીના રોજ ૧૮ માં રક્તદાન કેમ્પનું આયોજન રાવણા રાજપુત યુવક મંડળ દિયોદર દ્વારા કરવામાં આવ્યું છે..આ રક્તદાન કેમ્પ માં રક્તદાન કરી કોઈની નવીન જિંદગી બક્ષવાનો લ્હાવો લેવા હાર્દિક અપીલ કરી છે. તા.૧૮/૨/૨૩ ને શનિવાર ના રોજ દિયોદર ખાતે આ રક્તદાન શિબિર યોજાશે..સ્થળ નીલકંઠ મહાદેવ મંદિર રાધા કિશન હોલ ખાતે આ રકતદાન શિબિર યોજાશે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુધા તાલુકાના અલીણા નજીક અકસ્માત
અલીણા નજીક એસટી બસ એ વૃદ્ધ વ્યક્તિને ટક્કર મારતા શરીર ઈજાઓ પહોંચી
અલીણા નજીક એસટી બસ નંબર...
BANASKATHA // દાંતા ના નવાવાસ ગામે ખેતરમાં પાણી ભરાવાને લીધે ફસાયેલા માલધારી સમાજના લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું..
દાંતા ના નવાવાસ ગામે ખેતરમાં પાણી ભરાવાને લીધે ફસાયેલા માલધારી સમાજના લોકોનું સુરક્ષિત સ્થળાંતર...
ब्राह्मणगाव परिसरातील सोयाबीनच्या बॅग आणल्यात बोगस कृषी तालुका अधिकारी यांना दिले निवेदन
धामणगाव परिसरातील शेतकऱ्यांच्या सोयाबीन बाजार तालुका कृषी अधिकारी यांना दिले निवेदन
वसमत...
Ward-3 વિસ્તારમા Medical Camp નુ આયોજન કરવામાં આવ્યું
Ward-3 વિસ્તારમા Medical Camp નુ આયોજન કરવામાં આવ્યું
মৰাণত আপত যোগ দিলে কংগ্ৰেছ আৰু ৰাইজৰ দলৰ কেইবা শতাধিক কৰ্মীয়ে
মৰাণত আপত যোগ দিলে কংগ্ৰেছ আৰু ৰাইজৰ দলৰ কেইবা শতাধিক কৰ্মীয়ে