વર્તમાન સમયમાં વિવિધ શાળા કોલેજોમાં તિથિ ભોજન આપવામાં આવતું હોય ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે પ્રાથમિક શાળા નંબર ૨ માં તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.આ તિથિભોજન માં દિયોદર ની ૧૦ પ્રાથમિક શાળા ના બાળકો એ લાભ લીધો હતો.દેસાઈ કરસનભાઈ જેસંગભાઈ તરફથી તીથી ભોજન આપવામાં આવ્યું હતું તેમના ધર્મપત્ની સૂરજબેન ની પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્રો દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.દિયોદર શાળા નંબર બે માં ૧૧૫૦ બાળકોએ ભોજનનો લાભ લીધો હતો.આ પ્રસંગે પૂર્વ સરપંચ કરશનભાઈ દેસાઈ અને તેમના પુત્ર રમેશભાઈ,, મોતીભાઈ તેમજ પરિવારજનો અને ગ્રામ પંચાયતના સદસ્ય મોહનભાઈ દેસાઈ તેમજ શાળાના આચાર્ય ભદ્રસિંહ રાઠોડ અને શાળા શિક્ષક જામાભાઈ પટેલ તેમજ સ્ટાફ મિત્રો હાજર રહી બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું અને શાળાના આચાર્ય ભદ્રસિંહ રાઠોડ એ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সামৰণি পৰিল মাজুলীৰ ৰাস মহোৎসৱৰ
তিনিদিনীয়াকৈ বৰ্নিল পৰিবেশৰ মাজেৰে মাজুলীত অনুষ্ঠিত হোৱা কৃষ্ণ লীলাৰ সামৰণি। বিভিন্ন প্ৰান্তৰ...
G20 Summit: छावनी में तब्दील Central Delhi, आवाजाही करने वाले सभी से पूछताछ | Ground Report
G20 Summit: छावनी में तब्दील Central Delhi, आवाजाही करने वाले सभी से पूछताछ | Ground Report
Katchatheevu Island Controversy: कच्चाथीवू विवाद पर श्रीलंका के विदेश मंत्री का आया बयान, बोले- 50 साल पहले सुलझा लिया गया था ये मुद्दा
नई दिल्ली। Katchatheevu Island Controversy: कच्चाथीवू को लेकर राजनीतिक सर-गर्मियां...
ભરૂચની આગવી ઓળખ સમાન સુજની પ્રોજેકટની મુલાકાત
ભરૂચ: જિલ્લા કલેકટર તુષાર સુમેરા દ્વારા ભરૂચની આગવી ઓળખ સમાન સુજની સાથે સંકળાયેલા કારીગરોની...
Lalu Yadav: कांग्रेस ने लालू यादव से मांगी बड़ी मदद, कहा- पहले की तरह लाठी लेकर...
पटना। कांग्रेस ने राजद प्रमुख और पूर्व रेल मंत्री लालू प्रसाद से कहा है कि वे एक बार फिर...