વર્તમાન સમયમાં વિવિધ શાળા કોલેજોમાં તિથિ ભોજન આપવામાં આવતું હોય ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે પ્રાથમિક શાળા નંબર ૨ માં તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.આ તિથિભોજન માં દિયોદર ની ૧૦ પ્રાથમિક શાળા ના બાળકો એ લાભ લીધો હતો.દેસાઈ કરસનભાઈ જેસંગભાઈ તરફથી તીથી ભોજન આપવામાં આવ્યું હતું તેમના ધર્મપત્ની સૂરજબેન ની પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્રો દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.દિયોદર શાળા નંબર બે માં ૧૧૫૦ બાળકોએ ભોજનનો લાભ લીધો હતો.આ પ્રસંગે પૂર્વ સરપંચ કરશનભાઈ દેસાઈ અને તેમના પુત્ર રમેશભાઈ,, મોતીભાઈ તેમજ પરિવારજનો અને ગ્રામ પંચાયતના સદસ્ય મોહનભાઈ દેસાઈ તેમજ શાળાના આચાર્ય ભદ્રસિંહ રાઠોડ અને શાળા શિક્ષક જામાભાઈ પટેલ તેમજ સ્ટાફ મિત્રો હાજર રહી બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું અને શાળાના આચાર્ય ભદ્રસિંહ રાઠોડ એ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિલ્હીમાં દારૂ પરનું ડિસ્કાઉન્ટ સંપૂર્ણપણે ખતમ, જાણો ક્યારે લાગુ થશે નવો નિયમ
1 સપ્ટેમ્બર પછી દિલ્હીમાં દારૂના વેચાણ પર કોઈ ડિસ્કાઉન્ટ કે ઓફર નહીં મળે. તમામ દુકાનો પર...
અમદાવાદમાં પણ 3 દિવસ સુધી ટ્રાફિક પોલીસ દ્વારા સીટ બેલ્ટ ડ્રાઇવ ચલાવવામાં આવશે.#gujarat_geeta_news_
અમદાવાદમાં પણ 3 દિવસ સુધી ટ્રાફિક પોલીસ દ્વારા સીટ બેલ્ટ ડ્રાઇવ ચલાવવામાં...
Farmer News: बैठक में भारत भर के किसान नेताओं ने लिया हिस्सा, सुनिए नेताओं ने क्या कहा ? | Aaj Tak
Farmer News: बैठक में भारत भर के किसान नेताओं ने लिया हिस्सा, सुनिए नेताओं ने क्या कहा ? | Aaj Tak
দুলীয়াজান মহাবিদ্যালয়ৰ প্ৰাক্তন অধ্যক্ষ জ্যোতিপ্ৰসাদ চেতিয়া মৃত্যুত মৰ্মাহত দুলীয়াজান বাসি।
দুলীয়াজান মহাবিদ্যালয়ৰ প্ৰাক্তন অধ্যক্ষ জ্যোতিপ্ৰসাদ চেতিয়া মৃত্যুত মৰ্মাহত দুলীয়াজান বাসি।
મોરબી માં બનેલ દુઃખદ ઘટના ને લઇ કૉંગ્રેસ દ્વારા મૌન રેલી કાઢી મૃતકો ને શ્રદ્ધાંજલી અપાઈ
મોરબી માં બનેલ દુઃખદ ઘટના ને લઇ કૉંગ્રેસ દ્વારા મૌન રેલી કાઢી મૃતકો ને શ્રદ્ધાંજલી અપાઈ