વર્તમાન સમયમાં વિવિધ શાળા કોલેજોમાં તિથિ ભોજન આપવામાં આવતું હોય ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે પ્રાથમિક શાળા નંબર ૨ માં તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.આ તિથિભોજન માં દિયોદર ની ૧૦ પ્રાથમિક શાળા ના બાળકો એ લાભ લીધો હતો.દેસાઈ કરસનભાઈ જેસંગભાઈ તરફથી તીથી ભોજન આપવામાં આવ્યું હતું તેમના ધર્મપત્ની સૂરજબેન ની પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્રો દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.દિયોદર શાળા નંબર બે માં ૧૧૫૦ બાળકોએ ભોજનનો લાભ લીધો હતો.આ પ્રસંગે પૂર્વ સરપંચ કરશનભાઈ દેસાઈ અને તેમના પુત્ર રમેશભાઈ,, મોતીભાઈ તેમજ પરિવારજનો અને ગ્રામ પંચાયતના સદસ્ય મોહનભાઈ દેસાઈ તેમજ શાળાના આચાર્ય ભદ્રસિંહ રાઠોડ અને શાળા શિક્ષક જામાભાઈ પટેલ તેમજ સ્ટાફ મિત્રો હાજર રહી બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું અને શાળાના આચાર્ય ભદ્રસિંહ રાઠોડ એ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোলাঘাটত দুৰ্গা পূজা সূচাৰুৰূপে অনুষ্ঠিত কৰা সন্দৰ্ভত পূজা সমিতিসমূহৰ সৈতে প্ৰশাসনৰ সভা
গোলাঘাট জিলাৰ উপায়ুক্তৰ কাৰ্যালয়ৰ সভাকক্ষত আজি সমাগত শাৰদীয় দুৰ্গা পূজা সূচাৰুৰূপে...
ઠાસરા, બળિયાદેવ વિસ્તારના તળાવમાં મગર દેખતાં સ્થાનિકોમાં ભય
ઠાસરાના બળિયાદેવ નાગેશ્વર મંદિર પાસે મગર દેખાતા સ્થાનિકોમાં ભય.
ઠાસરાઃ ઠાસરામાં બળિયાદેવ...
जयपुर में मूंछों पर ताव देते दिखे आमिर खान:रजनीकांत की फिल्म के लिए सीन शूट करेंगे, नाहरगढ़ में भी हुई शूटिंग
बॉलीवुड एक्टर आमिर खान रविवार दोपहर जयपुर पहुंचे। यहां जयपुर एयरपोर्ट पर अलग अंदाज में नजर आए।...
Haryana Elections 2024: Faridabad से AAP उम्मीदवार ने थामा BJP का हाथ, सुनिए क्या कहा ? | Aaj Tak
Haryana Elections 2024: Faridabad से AAP उम्मीदवार ने थामा BJP का हाथ, सुनिए क्या कहा ? | Aaj Tak