વર્તમાન સમયમાં વિવિધ શાળા કોલેજોમાં તિથિ ભોજન આપવામાં આવતું હોય ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે પ્રાથમિક શાળા નંબર ૨ માં તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.આ તિથિભોજન માં દિયોદર ની ૧૦ પ્રાથમિક શાળા ના બાળકો એ લાભ લીધો હતો.દેસાઈ કરસનભાઈ જેસંગભાઈ તરફથી તીથી ભોજન આપવામાં આવ્યું હતું તેમના ધર્મપત્ની સૂરજબેન ની પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્રો દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.દિયોદર શાળા નંબર બે માં ૧૧૫૦ બાળકોએ ભોજનનો લાભ લીધો હતો.આ પ્રસંગે પૂર્વ સરપંચ કરશનભાઈ દેસાઈ અને તેમના પુત્ર રમેશભાઈ,, મોતીભાઈ તેમજ પરિવારજનો અને ગ્રામ પંચાયતના સદસ્ય મોહનભાઈ દેસાઈ તેમજ શાળાના આચાર્ય ભદ્રસિંહ રાઠોડ અને શાળા શિક્ષક જામાભાઈ પટેલ તેમજ સ્ટાફ મિત્રો હાજર રહી બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું અને શાળાના આચાર્ય ભદ્રસિંહ રાઠોડ એ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લાખણીના લાલપુરની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઇને 20 વર્ષની કેદની સજાનો હુકમ ફટકાર્યો
લાખણી તાલુકાના લાલપુર ગામની સગીરા ને તમાકુ વાઢવા જવાનું છે તેવું કહી શખ્સ બાઇક પર બેસાડી લઈ જઈ...
પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતિ PART 01@live24newsgujarat
પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતિ PART 01@live24newsgujarat
ખોડલધામ ખાતે ઓલ ઇન્ડિયા ખોડલધામ ટ્રસ્ટ કન્વીનર મીટ નું આયોજન કરવામાં આવ્યું.
ખોડલધામ ખાતે ઓલ ઇન્ડિયા ખોડલધામ ટ્રસ્ટ કન્વીનર મીટ નું આયોજન કરવામાં આવ્યું.
CITY CRIME NEWS આજરોજ સાવરકુંડલા તાલુકાના ઘાંડલા ગામે વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાનું આગમન થયું હતું
CITY CRIME NEWS આજરોજ સાવરકુંડલા તાલુકાના ઘાંડલા ગામે વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાનું આગમન થયું હતું