વર્તમાન સમયમાં વિવિધ શાળા કોલેજોમાં તિથિ ભોજન આપવામાં આવતું હોય ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે પ્રાથમિક શાળા નંબર ૨ માં તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.આ તિથિભોજન માં દિયોદર ની ૧૦ પ્રાથમિક શાળા ના બાળકો એ લાભ લીધો હતો.દેસાઈ કરસનભાઈ જેસંગભાઈ તરફથી તીથી ભોજન આપવામાં આવ્યું હતું તેમના ધર્મપત્ની સૂરજબેન ની પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્રો દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.દિયોદર શાળા નંબર બે માં ૧૧૫૦ બાળકોએ ભોજનનો લાભ લીધો હતો.આ પ્રસંગે પૂર્વ સરપંચ કરશનભાઈ દેસાઈ અને તેમના પુત્ર રમેશભાઈ,, મોતીભાઈ તેમજ પરિવારજનો અને ગ્રામ પંચાયતના સદસ્ય મોહનભાઈ દેસાઈ તેમજ શાળાના આચાર્ય ભદ્રસિંહ રાઠોડ અને શાળા શિક્ષક જામાભાઈ પટેલ તેમજ સ્ટાફ મિત્રો હાજર રહી બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું અને શાળાના આચાર્ય ભદ્રસિંહ રાઠોડ એ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજકોટ:કલેકટર ઓફિસે આંગણવાડી કર્મચારીઓએ મોટી સંખ્યામાં એકઠા થઈ વિવિધ ૧૬ જેટલા પ્રશ્નો રજૂઆત કરી.
રાજકોટ:કલેકટર ઓફિસે આંગણવાડી કર્મચારીઓએ મોટી સંખ્યામાં એકઠા થઈ વિવિધ ૧૬ જેટલા પ્રશ્નો રજૂઆત કરી.
ખંભાતના અકીકના વેપારી પર ધારીયાથી હુમલો કરતા ફરિયાદ.
ખંભાત શહેરમાં અકીકના વેપારીને માલ કેમ આપ્યો તેમ કહી ધારીયાથી હુમલો કરતા ખંભાત શહેર પોલીસ મથકે...
મહુવા કથાકાર પુ મોરારીબાપુએ લોકોને મતદાન કરવા અપીલ કરી
મહુવા કથાકાર પુ મોરારીબાપુએ લોકોને મતદાન કરવા અપીલ કરી
नार्काे कोर्डिनेशन सेन्टर की जिला स्तरीय बैठक आयोजित। सूचना तंत्र को मजबूत कर मादक पदार्थो की रोकथाम सुनिश्चित करें- अशोक कुमार
बालोतरा, 11 नवंबर। अतिरिक्त जिला कलक्टर अशोक कुमार की अध्यक्षता में सोमवार को नार्काे कोर्डिनेशन...
Latur:- पैसे वाटप करू लागलात, म्हणत मारहाण जावळीची घटना : आठ जणांवर गुन्हा दाखल, पाच जणांना अटक
Latur:- पैसे वाटप करू लागलात, म्हणत मारहाण जावळीची घटना : आठ जणांवर गुन्हा दाखल, पाच जणांना अटक