વર્તમાન સમયમાં વિવિધ શાળા કોલેજોમાં તિથિ ભોજન આપવામાં આવતું હોય ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે પ્રાથમિક શાળા નંબર ૨ માં તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.આ તિથિભોજન માં દિયોદર ની ૧૦ પ્રાથમિક શાળા ના બાળકો એ લાભ લીધો હતો.દેસાઈ કરસનભાઈ જેસંગભાઈ તરફથી તીથી ભોજન આપવામાં આવ્યું હતું તેમના ધર્મપત્ની સૂરજબેન ની પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્રો દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.દિયોદર શાળા નંબર બે માં ૧૧૫૦ બાળકોએ ભોજનનો લાભ લીધો હતો.આ પ્રસંગે પૂર્વ સરપંચ કરશનભાઈ દેસાઈ અને તેમના પુત્ર રમેશભાઈ,, મોતીભાઈ તેમજ પરિવારજનો અને ગ્રામ પંચાયતના સદસ્ય મોહનભાઈ દેસાઈ તેમજ શાળાના આચાર્ય ભદ્રસિંહ રાઠોડ અને શાળા શિક્ષક જામાભાઈ પટેલ તેમજ સ્ટાફ મિત્રો હાજર રહી બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું અને શાળાના આચાર્ય ભદ્રસિંહ રાઠોડ એ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિકસિત ભારત સંકલ્પ યાત્રા
*વિકસિત ભારત સંકલ્પ યાત્રા:*
*તલોદ તાલુકાના સલાટપુર ગામ ખાતે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ...
উত্তৰ শালমাৰা মহকুমাৰ নৱনিযুক্ত মহকুমাধিপতি চিমি কৰণ
উত্তৰ শালমাৰা মহকুমাৰ নৱনিযুক্ত মহকুমাধিপতি চিমি কৰণে আজি দায়িত্ব চমজি লয় ৷ পূৰ্বৰ মহকুমাধিপতি...
हरियाणा में इनेलो-बसपा और हलोपा का गठबंधन:सिरसा से चुनाव लड़ेंगे गोपाल, BJP से नहीं बनी बात
हरियाणा में विधानसभा चुनाव को लेकर इनेलो (इंडियन नेशनल लोकदल ) और हलोपा (हरियाणा लोकहित पार्टी)...
ADAS के साथ एंट्री कर सकती हैं Maruti Suzuki eVX, लॉन्च से पहले एक बार फिर की गई स्पॉट
Maruti Suzuki eVX को लॉन्च से पहले विदेशों और भारत में कई बार परीक्षण करते हुए देखा गया है।...