વર્તમાન સમયમાં વિવિધ શાળા કોલેજોમાં તિથિ ભોજન આપવામાં આવતું હોય ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે પ્રાથમિક શાળા નંબર ૨ માં તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.આ તિથિભોજન માં દિયોદર ની ૧૦ પ્રાથમિક શાળા ના બાળકો એ લાભ લીધો હતો.દેસાઈ કરસનભાઈ જેસંગભાઈ તરફથી તીથી ભોજન આપવામાં આવ્યું હતું તેમના ધર્મપત્ની સૂરજબેન ની પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્રો દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.દિયોદર શાળા નંબર બે માં ૧૧૫૦ બાળકોએ ભોજનનો લાભ લીધો હતો.આ પ્રસંગે પૂર્વ સરપંચ કરશનભાઈ દેસાઈ અને તેમના પુત્ર રમેશભાઈ,, મોતીભાઈ તેમજ પરિવારજનો અને ગ્રામ પંચાયતના સદસ્ય મોહનભાઈ દેસાઈ તેમજ શાળાના આચાર્ય ભદ્રસિંહ રાઠોડ અને શાળા શિક્ષક જામાભાઈ પટેલ તેમજ સ્ટાફ મિત્રો હાજર રહી બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું અને શાળાના આચાર્ય ભદ્રસિંહ રાઠોડ એ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गृह मंत्री अमित शाह की सुरक्षा में चूक | EMS TV 17-Sep-2022
गृह मंत्री अमित शाह की सुरक्षा में चूक | EMS TV 17-Sep-2022
Opening Bell:19577 के करीब Nifty, Bank Nifty में कितने % का Move नजर आया? | Business News
Opening Bell:19577 के करीब Nifty, Bank Nifty में कितने % का Move नजर आया? | Business News
गुजरात : तलोद विवेकानंद स्कूल में गणेश चतुर्थी समारोह...
गुजरात : तलोद विवेकानंद स्कूल में गणेश चतुर्थी समारोह...
Ultratech Cement Q4 Results Explained | आंकड़ों की वजह से आज जमकर दौड़ेगा ये Stock? | Anuj Singhal
Ultratech Cement Q4 Results Explained | आंकड़ों की वजह से आज जमकर दौड़ेगा ये Stock? | Anuj Singhal
Run for Unity to Commemorate Sardar Patel's Birthday
October 31 is celebrated as the National Unity Day as a mark of respect to Sardar Vallabhbhai...