વર્તમાન સમયમાં વિવિધ શાળા કોલેજોમાં તિથિ ભોજન આપવામાં આવતું હોય ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે પ્રાથમિક શાળા નંબર ૨ માં તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.આ તિથિભોજન માં દિયોદર ની ૧૦ પ્રાથમિક શાળા ના બાળકો એ લાભ લીધો હતો.દેસાઈ કરસનભાઈ જેસંગભાઈ તરફથી તીથી ભોજન આપવામાં આવ્યું હતું તેમના ધર્મપત્ની સૂરજબેન ની પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્રો દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.દિયોદર શાળા નંબર બે માં ૧૧૫૦ બાળકોએ ભોજનનો લાભ લીધો હતો.આ પ્રસંગે પૂર્વ સરપંચ કરશનભાઈ દેસાઈ અને તેમના પુત્ર રમેશભાઈ,, મોતીભાઈ તેમજ પરિવારજનો અને ગ્રામ પંચાયતના સદસ્ય મોહનભાઈ દેસાઈ તેમજ શાળાના આચાર્ય ભદ્રસિંહ રાઠોડ અને શાળા શિક્ષક જામાભાઈ પટેલ તેમજ સ્ટાફ મિત્રો હાજર રહી બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું અને શાળાના આચાર્ય ભદ્રસિંહ રાઠોડ એ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ ખેડૂતોનો રસ્તાનો પ્રશ્ન ઉકેલ્યો, સતીઆઈ મંદિર તરફનો રસ્તો સમથળ કરાવ્યો
ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ ખેડૂતોનો રસ્તાનો પ્રશ્ન ઉકેલ્યો, સતીઆઈ મંદિર તરફનો રસ્તો સમથળ કરાવ્યો
जल्द लॉन्च होने वाली MG Astor Facelift में कैसे होंगे फीचर्स, कितना दमदार होगा इंजन, जानें डिटेल
ब्रिटिश वाहन निर्माता MG Motors की ओर से भारत में कई बेहतरीन फीचर्स के साथ कार और एसयूवी सेगमेंट...
ધુણાદરા ગામ ના વીર શહીદ મિતેશ પટેલ ને અપાઈ અંતિમ સલામી
ખેડા - ઠાસરા
વીર શહીદ મિતેશ પટેલ ને અપાઈ અંતિમ સલામી ...
હીબકે ચઢ્યું આખું...
नरसी नामदेव जवळ रोड डिव्हायडरला धडकून आयशर टेम्पोचा भीषण अपघात
नरसी नामदेव जवळ रोड डिव्हायडरला धडकून आयशर टेम्पोचा भीषण अपघात