વર્તમાન સમયમાં વિવિધ શાળા કોલેજોમાં તિથિ ભોજન આપવામાં આવતું હોય ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે પ્રાથમિક શાળા નંબર ૨ માં તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.આ તિથિભોજન માં દિયોદર ની ૧૦ પ્રાથમિક શાળા ના બાળકો એ લાભ લીધો હતો.દેસાઈ કરસનભાઈ જેસંગભાઈ તરફથી તીથી ભોજન આપવામાં આવ્યું હતું તેમના ધર્મપત્ની સૂરજબેન ની પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્રો દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.દિયોદર શાળા નંબર બે માં ૧૧૫૦ બાળકોએ ભોજનનો લાભ લીધો હતો.આ પ્રસંગે પૂર્વ સરપંચ કરશનભાઈ દેસાઈ અને તેમના પુત્ર રમેશભાઈ,, મોતીભાઈ તેમજ પરિવારજનો અને ગ્રામ પંચાયતના સદસ્ય મોહનભાઈ દેસાઈ તેમજ શાળાના આચાર્ય ભદ્રસિંહ રાઠોડ અને શાળા શિક્ષક જામાભાઈ પટેલ તેમજ સ્ટાફ મિત્રો હાજર રહી બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું અને શાળાના આચાર્ય ભદ્રસિંહ રાઠોડ એ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બાબરાના રાયપર સ્થિત શ્રીવીરાબાપાના દેવ દ્વારકાધિશ ધામ ખાતે દર્શનાર્થે પધારતા મુખ્યમંત્રી શ્રીપટેલ
બાબરા તાલુકાના રાયપર સ્થિત શ્રી વીરાબાપાના દેવ દ્વારકાધિશ
ધામ ખાતે દર્શનાર્થે પધારતા...
ડીસામાં મિલ્કતની તકરારમાં યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર
ડીસા શહેરમાં પારિવારિક મિલકતના વિવાદમાં એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની છે....
मृत मादा बाघिन आरवीटी-2 का विधि सम्मत, एनटीसीए के प्रोटोकॉल से अंतिम संस्कार
रामगढ़ विषधारी टाईगर रिजर्व के संरक्षित क्षेत्र में एक मादा बाघिन आरवीटी-2 लगभग 15 से 20 दिनों से...
মৰিগাঁও সাৰ্বজনীন দূর্গাপূজাৰ সোনালী জয়ন্তী বৰ্ষৰ ভূমিপূজন আৰু মুলখুটা স্থাপন
সোণালী জয়ন্তী বৰ্ষত ভৰি দিয়া মৰিগাঁও সাৰ্বজনীন শ্ৰীশ্ৰীদুৰ্গা পূজা উৎসৱ উদযাপন সমিতিয়ে মাংগলিক...