વર્તમાન સમયમાં વિવિધ શાળા કોલેજોમાં તિથિ ભોજન આપવામાં આવતું હોય ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે પ્રાથમિક શાળા નંબર ૨ માં તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.આ તિથિભોજન માં દિયોદર ની ૧૦ પ્રાથમિક શાળા ના બાળકો એ લાભ લીધો હતો.દેસાઈ કરસનભાઈ જેસંગભાઈ તરફથી તીથી ભોજન આપવામાં આવ્યું હતું તેમના ધર્મપત્ની સૂરજબેન ની પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્રો દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.દિયોદર શાળા નંબર બે માં ૧૧૫૦ બાળકોએ ભોજનનો લાભ લીધો હતો.આ પ્રસંગે પૂર્વ સરપંચ કરશનભાઈ દેસાઈ અને તેમના પુત્ર રમેશભાઈ,, મોતીભાઈ તેમજ પરિવારજનો અને ગ્રામ પંચાયતના સદસ્ય મોહનભાઈ દેસાઈ તેમજ શાળાના આચાર્ય ભદ્રસિંહ રાઠોડ અને શાળા શિક્ષક જામાભાઈ પટેલ તેમજ સ્ટાફ મિત્રો હાજર રહી બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું અને શાળાના આચાર્ય ભદ્રસિંહ રાઠોડ એ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  माहिती अधिकारात माहिती मागूनही माहिती मिळेना शिवसंग्राम चे गांधीगिरी आंदोलन  
 
                      शिक्षण विभागात राष्ट्रगीत गाऊन केला माहिती अधिकार दीन साजरा
 
शिक्षण विभागाला महिती अधिकार...
                  
   કાંટ ગામે રાત્રી સભા યોજાઈ  
 
                      ગ્રામીણ વિસ્તારની મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયાસ: ડીસાના કાંટ ગામે DDOએ રાત્રી સભા યોજી ગ્રામજનોના...
                  
   સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો 
 
                      સંતશ્રી નથુરામબાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મામાં ભવ્ય શાળા પ્રવેશોત્સવ યોજાયો.
 સંતશ્રી...
                  
   ખોખરા વોર્ડ મા ગણેશોત્સવ ની ઉજવણી 
 
                      ખોખરા વોર્ડના મ્યુનિ. કોર્પોરેટર શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા આયોજિત સાર્વજનિક ગણેશોત્સવ અને મ્યુનિ....
                  
   
  
  
 