અનુસ્નાતક હોમસાયન્સ વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી તથા ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ. દ્વારા "મિલેટ ફૂડ ફેસ્ટિવલ" તારીખ - 13 અને 14 ફેબ્રુઆરી 2023 ના રોજ આયોજન થયું હતું જેમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, આણંદ એકમ દ્વારા પુસ્તક પરબ યોજના અંતર્ગત બોક સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદ શહેર નાગરિક જનો, વિદ્યાર્થીઓ તેમજ વિદેશથી આવેલ NRI લોકોનો બાહોળો પ્રતિસાદ મળ્યો હતો.વિશાળ સંખ્યામાં લોકોએ મુલાકત લીધી હતી અને સાહિત્યના પુસ્તકો ખરીદવાનો આનંદ લીધો હતો એક અખબારી યાદીમાં પરિષદના અધ્યક્ષ ડૉ.નિરંજનભાઈ પટેલ તથા પ્રાંતમંત્રી ડૉ. મહેન્દ્રભાઈ નાઈ અને મહામંત્રી રાકેશભાઈ રાવતે જણાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી નગરપાલિકા દ્વારા આયોજિત જન્માષ્ટમી લોકમેળો 2022 માં આપણા સૌના લોક નેતા લોકોને વચ્ચેના નેતા એવા રાષ્ટ્રીય સહકારી નેતા ઇફકો ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી એ લોકમેળામાં ખાસ ઉપસ્થિત
અમરેલી નગરપાલિકા દ્વારા આયોજિત જન્માષ્ટમી લોકમેળો 2022 માં આપણા સૌના લોક નેતા લોકોને વચ્ચેના નેતા...
ખંભાતના આધેડ ગુમ થતા પોલીસે તપાસ હાથ ધરી
ખંભાતના આધેડ ગુમ થતા પોલીસે તપાસ હાથ ધરી