અનુસ્નાતક હોમસાયન્સ વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી તથા ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ. દ્વારા "મિલેટ ફૂડ ફેસ્ટિવલ" તારીખ - 13 અને 14 ફેબ્રુઆરી 2023 ના રોજ આયોજન થયું હતું જેમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, આણંદ એકમ દ્વારા પુસ્તક પરબ યોજના અંતર્ગત બોક સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદ શહેર નાગરિક જનો, વિદ્યાર્થીઓ તેમજ વિદેશથી આવેલ NRI લોકોનો બાહોળો પ્રતિસાદ મળ્યો હતો.વિશાળ સંખ્યામાં લોકોએ મુલાકત લીધી હતી અને સાહિત્યના પુસ્તકો ખરીદવાનો આનંદ લીધો હતો એક અખબારી યાદીમાં પરિષદના અધ્યક્ષ ડૉ.નિરંજનભાઈ પટેલ તથા પ્રાંતમંત્રી ડૉ. મહેન્દ્રભાઈ નાઈ અને મહામંત્રી રાકેશભાઈ રાવતે જણાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सपा प्रवक्ता अशोक यादव ने निरहूआ का बयान पर कार्रवाई की मांग।
जनपद आजमगढ़ में,सपा प्रवक्ता अशोक यादव ने निरहुआ का बयान पर कार्रवाई की मांग।मालूम होकि जनपद आजमगढ़...
પાવીજેતપુર તાલુકાના પાની ગામે દીપડાએ હુમલો કરી સાત બકરાઓનું કરેલું મારણ
પાવીજેતપુર તાલુકાના પાની ગામે દીપડાએ હુમલો કરી સાત બકરાઓનું કરેલું મારણ
...
চাহ জনগোষ্ঠীৰ সকলোৱেও নাপাই জনজাতি কৰণৰ মৰ্যাদা। জনজাতি কৰণক লৈ মাজুলীত মন্ত্যৱ মন্ত্ৰী সঞ্জয় কৃষণৰ
চাহ জনগোষ্ঠীৰ সকলোৱেও নাপাই জনজাতি কৰণৰ মৰ্যাদা। জনজাতি কৰণক লৈ মাজুলীত মন্ত্যৱ মন্ত্ৰী সঞ্জয় কৃষণৰ