અનુસ્નાતક હોમસાયન્સ વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી તથા ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ. દ્વારા "મિલેટ ફૂડ ફેસ્ટિવલ" તારીખ - 13 અને 14 ફેબ્રુઆરી 2023 ના રોજ આયોજન થયું હતું જેમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, આણંદ એકમ દ્વારા પુસ્તક પરબ યોજના અંતર્ગત બોક સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદ શહેર નાગરિક જનો, વિદ્યાર્થીઓ તેમજ વિદેશથી આવેલ NRI લોકોનો બાહોળો પ્રતિસાદ મળ્યો હતો.વિશાળ સંખ્યામાં લોકોએ મુલાકત લીધી હતી અને સાહિત્યના પુસ્તકો ખરીદવાનો આનંદ લીધો હતો એક અખબારી યાદીમાં પરિષદના અધ્યક્ષ ડૉ.નિરંજનભાઈ પટેલ તથા પ્રાંતમંત્રી ડૉ. મહેન્દ્રભાઈ નાઈ અને મહામંત્રી રાકેશભાઈ રાવતે જણાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাৰ্ঘেৰিটাত সৰ্প দংশন বিষয়ক সজাগতা সভা,সৰ্প দংশন মানেই মৃত্যু নহয়,কাল নহয় চিকিৎসক ডঃ সুৰজিৎ গিৰি
মাৰ্ঘেৰিটাত সৰ্প দংশন বিষয়ক সজাগতা সভা,সৰ্প দংশন মানেই মৃত্যু নহয়,কাল নহয় চিকিৎসক ডঃ সুৰজিৎ গিৰি
Israel Vs Hamas Today: Saudi Arab के Crown Prince Mohammed bin Salman की Iran के राष्ट्रपति से बात
Israel Vs Hamas Today: Saudi Arab के Crown Prince Mohammed bin Salman की Iran के राष्ट्रपति से बात
જીલ્લાની તમામ કોર્ટમાં નેશનલ લોક અદાલત યોજાશે
જીલ્લાની તમામ કોર્ટમાં નેશનલ લોક અદાલત યોજાશે
ગણપતિ બાપ્પા મોરિયા ના જય સાથે આજરોજ સમલા ગામે ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી
ગણપતિ બાપ્પા મોરિયા ના જય સાથે આજરોજ સમલા ગામે ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી
स्वर्गीय माननीय रंजीतसिंहजी चुंगडे यांचे तिसरे पुण्यस्मरण
स्वर्गीय माननीय रणजीतसिंहजी चुंगडे यांचे तिसरे पुण्यस्मरण दिनानिमित्त हिंगणा रोड हनुमान मंदिर...