વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કરી પૂજા- અર્ચના કરી હતી. સવારે ગૃહ રાજ્યમંત્રીશ્રીએ પરિક્રમા મહોત્સવમાં પધારેલ માઈ ભક્તો સાથે 51 શક્તિપીઠની પૂર્ણ પરિક્રમા કરી હતી. ત્યારબાદ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. તેમજ જૈન તીર્થ કુંભારીયાજી ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ગુજરાતના લોકોની સુખ – સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીને માતાજીનો ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિર ખાતે તેઓએ સિદ્ધિ વિનાયક મંદિર અને ગર્ભગૃહમાં સ્થિત માં અંબાના દર્શન કરી માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખંભાતના કલમસર ગામે 7 લાખ 50 હજારના ખર્ચે પીવાના પાણીના નવીન બોરનું ખાતમુર્હુત.
ખંભાતના કલમસર ગામે આંટાવિસ્તારમાં 7 લાખ 50 હજારના ખર્ચે પીવાના પાણીના નવીન બોરનું ખાતમુર્હુત...
Fake Trading App: इस ट्रेडिंग ऐप से करते हैं निवेश तो फोन से तुरंत करें डिलीट, सरकार ने जारी की चेतावनी
ऑनलाइन ट्रेडिंग ऐप Angel Guard को लेकर सरकारी साइबर सिक्योरिटी विंग साइबर दोस्त ने चेतावनी जारी...
राजस्थान में चार साल बाद ये पुरानी व्यवस्था बहाल, भजनलाल सरकार ने लिया बड़ा फैसला
अब कृषि उपज मण्डी यार्ड के बाहर क्षेत्र में कृषि जिंसों का कारोबार करने पर मण्डी शुल्क वसूला...