કાલોલ તાલુકાના ચલાલી ગામમાં નાતાલ ના તહેવાર નિમિત્તે ખ્રિસ્તી સમુદાય ના નાગરિકો દ્વારા ખૂબજ ઉત્સાહ પૂર્વક નાતાલ પર્વ ની ઉજવણી કરવામાં આવી,તથા ખ્રિસ્તી ધર્મ ના નાગરિકો ચર્ચ માં જઈ ઈસુ ખ્રિસ્ત ની આરાધના તથા પ્રાર્થના કરવામાં આવી, ચર્ચ ને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું અને રંગબેરંગી કાગળો નું તોરણ બાંધવામાં આવ્યું આમ ચલાલી ગામમાં નાતાલ પર્વ ની ખૂબજ આનંદ અને ઉત્સાહ પૂર્વક શાનદાર ઉજવણી કરવામાં આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પંચમહાલના પીઢ નેતા પ્રભાતસિંહ ચૌહાણએ ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો. #news#panchmahal#halol
પંચમહાલના પીઢ નેતા પ્રભાતસિંહ ચૌહાણએ ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો. #news#panchmahal#halol
પત્રકાર એકતા પરિષદ દ્વારા 14 મુદ્દાઓ ની માંગણીઓ કોંગ્રેસ ના ઢંઢેરા માં સમાવવા ની ખાતરી આપતાં દિપક બાબરીયા..
*_પત્રકાર એકતા પરિષદ દ્વારા રજૂ કરવામાં આવેલા 14 મુદ્દાઓ પૈકી મોટાભાગના મુદ્દાઓ કોંગ્રેસના ચૂંટણી...
લોકાર્પણ કરી રાજનેતાઓને એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું
લોકાર્પણ કરી રાજનેતાઓને એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું
रामपूर येथे डाक मेळावा साजरा
मानवत:-तालुक्यातील रामपुरी बु. येथे नुकताच डाक मेळावा संपन्न झाला .डाक सहाय्यक अधीक्षक यांच्या...
PM નરેન્દ્ર મોદીની ભાવનગરની મુલાકાતને લઈ ઘોઘા તાલુકાના ૮ શક્તિ કેન્દ્ર ખાતે ભાજપાની મિટિંગ યોજાઈ
PM નરેન્દ્ર મોદીની ભાવનગરની મુલાકાતને લઈ ઘોઘા તાલુકાના ૮ શક્તિ કેન્દ્ર ખાતે ભાજપાની મિટિંગ યોજાઈ