વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કરી પૂજા- અર્ચના કરી હતી. સવારે ગૃહ રાજ્યમંત્રીશ્રીએ પરિક્રમા મહોત્સવમાં પધારેલ માઈ ભક્તો સાથે 51 શક્તિપીઠની પૂર્ણ પરિક્રમા કરી હતી. ત્યારબાદ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. તેમજ જૈન તીર્થ કુંભારીયાજી ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ગુજરાતના લોકોની સુખ – સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીને માતાજીનો ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિર ખાતે તેઓએ સિદ્ધિ વિનાયક મંદિર અને ગર્ભગૃહમાં સ્થિત માં અંબાના દર્શન કરી માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
হিমন্ত বিশ্ব শৰ্মাৰ পত্নীৰ বিৰুদ্ধে উত্থাপিত অভিযোগক লৈ দ্বিতীয় দিনৰ বাবে অসম বিধানসভাত হুলস্থুল
মুখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মাৰ পত্নীৰ বিৰুদ্ধে উত্থাপিত অভিযোগক লৈ বিৰোধী দলৰ সদস্যই আলোচনাৰ...
BYD eMAX 7 भारत में 8 अक्टूबर को होगी लॉन्च, सिंगल चार्ज में चलेगी 530 किमी
चीन की वाहन निर्माता कंपनी BYD भारत में अपनी इलेक्ट्रिक कार लाने की तैयारी कर रही है। कंपनी अपनी...
CM Kejriwal News: क्या सिसोदिया के बाद अब CM केजरीवाल आएंगे जेल से बाहर? खटखटाया SC का दरवाजा
CM Kejriwal News: क्या सिसोदिया के बाद अब CM केजरीवाल आएंगे जेल से बाहर? खटखटाया SC का दरवाजा
प्रेग्नेंसी में खतरनाक हो सकती है जेस्टेशनल डायबिटीज, कंट्रोल करने के लिए अपनाएं ये तरीके
प्रेग्नेंसी (Pregnancy) के दूसरे और तीसरे ट्राइमेस्टर में जब शरीर पर्याप्त मात्रा में...
બનાસકાંઠાના વીર સ્વ. રણછોડદાસ રબારીનો પાઠયપુસ્તકમાં ઉલ્લેખ થતા તેમના પરિવાર ખુશીનો માહોલ
બનાસકાંઠાના વીર સ્વ. રણછોડદાસ રબારીનો પાઠયપુસ્તકમાં ઉલ્લેખ થતા તેમના પરિવાર ખુશીનો માહોલ