શરૂઆત માં પ્રાથના, શ્લોકગાન બાદમાં શાત્રોકત શ્લોકવિધી થી માતા - પિતાનું પૂજન તેમના દીકરા -દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું.સર્વેજનો તેમજ સરપંચ પ્રતિનિધિશ્રીએ આશીર્વાદ પાઠવ્યા અને શુભેચ્છા પાઠવી.બાદમાં "ભૂલો ભલે બીજું બધું મા બાપને ભુલશો નહિ" સર્વે ગાન કરી માત - પિતા ની છત્રછાયા ,સંસ્કૃતિ, આચાર વિચાર,સદવર્તન ,તેમના પ્રત્યે નો આદર ભાવ, મૂલ્યો,પોતાના સંતાનો માટે વેઠેલ સુખ - દુઃખ , કષ્ટ સર્વ નું સ્મરણ કર્યું હતું. .વર્તમાન સમયમાં આધુનિકતા અને મોબાઈલ યુગની સાથે સાથે માણસાઈ અને સંસ્કારો તેમજ જીવનજીવવાના ના મૂલ્યો ભારતની પ્રાચીન સંસ્કૃતિની ધરોહર રહી છે તે સભ્યતાનો આદર કરે તેને ભવિષ્યમાં જાળવી વિકસતો રહે તથા તે તરફ અભિમુખ બની ચારિત્ર્ય નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના ઘડવૈયા બને તેવા હેતુઓ રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્યશ્રી ડૉ.શૈલેષભાઈ યોગીએ કર્યું હતું.શાળાના શિક્ષકશ્રીઓમાં ગણેશભાઇ, ભાવીનીબેન, પ્રશિક્ષણાર્થી નીલમબેન અને સેવક શ્રી મનોજભાઈએ કાર્યક્ર્મ ને સફળ બનાવવા મોટી જહેમત ઉઠાવી હતી.અંતે સર્વેએ અલ્પાહાર લઈ કાર્યક્ર્મ પૂર્ણ કર્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मोरबी हादसे पर खुद को पाक-साफ साबित करे गुजरात सरकार, खड़गे ने PM मोदी से पूछे सवाल
कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे ने गुजरात में मोरबी पुल हादसे की जांच को लेकर सवाल खड़े करते...
યુવાનનુ અપહરણ કરી માર મારવાના કેસમાં આરોપીઓ જામીન મુક્ત થયા
યુવાનનુ અપહરણ કરી માર મારવાના કેસમાં આરોપીઓ જામીન મુક્ત થયા
ધરમપુરના નગારીયાથી ઝેરી રસલ વાઈપરનું કરાયું રેસ્ક્યુ..
ધરમપુરના નગારીયાથી ઝેરી રસલ વાઈપરનું કરાયું રેસ્ક્યુ..
आपत्तिजनक टिप्पणी का वीडियो सोशल मीडिया पर वायरल, SC ने कहा, "इससे कोई फर्क नहीं पड़ता"
नई दिल्ली, सोशल मीडिया पर वायरल एक वीडियो में सुप्रीम कोर्ट की तुलना वेश्यालय से की गई थी।...
Lokmat Pune - जीव सोडण्याआधी त्याने वाचवले 25 प्रवाशांचे प्राण... | Facebook | By Lokmat Pune | मृत्यूपूर्वी चक्कर आल्याचे जाणवल्यानं बसचालकाने, प्रसंगावधान दाखवत बस वेळीच रस्त्याच्या बाजूला घेतल्यानं, 25 प्रवाशांचे प्राण वाचलेत.
#PuneNews...
Lokmat Pune - जीव सोडण्याआधी त्याने वाचवले 25 प्रवाशांचे प्राण... | Facebook | By Lokmat Pune |...