આજરોજ ફતેપુરા તાલુકાના આસપુર ગામે આસપુર પ્રાથમિક શાળામાં 14 મી ફેબ્રુઆરી નિમિત્તે બાળકોમાં સુસંસ્કારોનું સિંચન થાય એ ભાવ સાથે માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો,વાલીઓ અને ગ્રામજનો જોડાયા હતાં.સ્ટાફ પરિવારના સહયોગથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.ફતેપુરા તાલુકા ગાયત્રી પરિવારમાંથી રામાભાઈ પ્રજાપતિ,નંદુબેન અશ્વિનભાઈ અમલીયાર જોડાયા હતા.અને કાર્યક્રમની સંપૂર્ણ પૂજા વિધિ કરાવવામાં આવી હતી.શાળાના આચાર્યએ કાર્યક્રમની મહત્વતા સમજાવી હતી.અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર માની માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહેસાણા જિલ્લાના મતદારોને જિલ્લા કલેકટર દ્વારા ચૂંટણીલક્ષી જરૂરી માહિતી આપી@live24newsgujarat
મહેસાણા જિલ્લાના મતદારોને જિલ્લા કલેકટર દ્વારા ચૂંટણીલક્ષી જરૂરી માહિતી આપી@live24newsgujarat
ગાંધીધામમાં મોરબી હોનારતના દિવંગતો માટે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ
ગાંધીધામમાં મોરબી હોનારતના દિવંગતો માટે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ
*દિનાંક -...
SDM Jyoti Maurya विवाद में नया मोड़, क्या शांत होगा मुद्दा ?
SDM Jyoti Maurya विवाद में नया मोड़, क्या शांत होगा मुद्दा ?
2024 Lok Sabha Election: Kanhaiya के समर्थन में आधी रात सड़क पर आ गए Arvind Kejriwal | Manoj Tiwari
2024 Lok Sabha Election: Kanhaiya के समर्थन में आधी रात सड़क पर आ गए Arvind Kejriwal | Manoj Tiwari
રાજ્કોટવાસીઓ થાવ રાજી , આજે સવારે છલકાયો આજી ..
રાજ્કોટવાસીઓ થાવ રાજી , આજે સવારે છલકાયો આજી ..