આજરોજ ફતેપુરા તાલુકાના આસપુર ગામે આસપુર પ્રાથમિક શાળામાં 14 મી ફેબ્રુઆરી નિમિત્તે બાળકોમાં સુસંસ્કારોનું સિંચન થાય એ ભાવ સાથે માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો,વાલીઓ અને ગ્રામજનો જોડાયા હતાં.સ્ટાફ પરિવારના સહયોગથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.ફતેપુરા તાલુકા ગાયત્રી પરિવારમાંથી રામાભાઈ પ્રજાપતિ,નંદુબેન અશ્વિનભાઈ અમલીયાર જોડાયા હતા.અને કાર્યક્રમની સંપૂર્ણ પૂજા વિધિ કરાવવામાં આવી હતી.શાળાના આચાર્યએ કાર્યક્રમની મહત્વતા સમજાવી હતી.અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર માની માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Section 144 Imposed In Delhi Breaking: दिल्ली में 12 सितंबर तक धारा 114 लागू
Section 144 Imposed In Delhi Breaking: दिल्ली में 12 सितंबर तक धारा 114 लागू
जिला कलक्टर श्री यादव ने किया शहर भ्रमण स्वच्छता, पेयजल एवं सीवरेज व्यवस्था का लिया जायजा
बालोतरा, 21 अक्टूबर। जिला कलक्टर श्री सुशील कुमार यादव ने सोमवार को भांडियावास रोड से जेरला रोड,...
মৰঙিৰ দৈগ্ৰোং নাট্য মন্দিৰৰ প্ৰাংগণত গুৰুজনাৰ অমূল্য সৃষ্টি ৰাজিৰ মহিলা ভাওনা প্ৰদৰ্শন
পুৰুষৰ সমানে সমাজখনৰ প্ৰত্যেকটো দিশতে আগবাঢ়ি গৈছে মহিলাসকল। নুমলীগড়ৰ সমীপৰ দৈগ্ৰোং নাট্য...