આજરોજ ફતેપુરા તાલુકાના આસપુર ગામે આસપુર પ્રાથમિક શાળામાં 14 મી ફેબ્રુઆરી નિમિત્તે બાળકોમાં સુસંસ્કારોનું સિંચન થાય એ ભાવ સાથે માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો,વાલીઓ અને ગ્રામજનો જોડાયા હતાં.સ્ટાફ પરિવારના સહયોગથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.ફતેપુરા તાલુકા ગાયત્રી પરિવારમાંથી રામાભાઈ પ્રજાપતિ,નંદુબેન અશ્વિનભાઈ અમલીયાર જોડાયા હતા.અને કાર્યક્રમની સંપૂર્ણ પૂજા વિધિ કરાવવામાં આવી હતી.શાળાના આચાર્યએ કાર્યક્રમની મહત્વતા સમજાવી હતી.અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર માની માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
छावनी केमिकल की दुकान में लगी भीषण आग
कोटा के छावनी इलाके में शनिवार देर रात करीब एक केमिकल की दुकान में आग लग गई। जहां आग लगी, वहीं...
ડીસામાં ટેક્સી અને રીક્ષાચાલકોની આંખોની તપાસ કરાઇ
આંખોની ખરાબીના કારણે પણ નાના-મોટા અકસ્માતો થઈ રહ્યા છે. ત્યારે આજે ડીસામાં નેશનલ રોડ સેફ્ટી માસ...
Bangladesh Beat Sri Lanka: World Cup में क्या बांग्लादेश ने की चीटिंग? Angelo Mathews हुए टाइम्ड ऑउट
Bangladesh Beat Sri Lanka: World Cup में क्या बांग्लादेश ने की चीटिंग? Angelo Mathews हुए टाइम्ड ऑउट
Supriya Shrinate ने Modi Government पर जमकर साधा निशाना, कहा- ये विफलताओं के 100 दिन | BJP | Aaj Tak
Supriya Shrinate ने Modi Government पर जमकर साधा निशाना, कहा- ये विफलताओं के 100 दिन | BJP | Aaj Tak