આજરોજ ફતેપુરા તાલુકાના આસપુર ગામે આસપુર પ્રાથમિક શાળામાં 14 મી ફેબ્રુઆરી નિમિત્તે બાળકોમાં સુસંસ્કારોનું સિંચન થાય એ ભાવ સાથે માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો,વાલીઓ અને ગ્રામજનો જોડાયા હતાં.સ્ટાફ પરિવારના સહયોગથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.ફતેપુરા તાલુકા ગાયત્રી પરિવારમાંથી રામાભાઈ પ્રજાપતિ,નંદુબેન અશ્વિનભાઈ અમલીયાર જોડાયા હતા.અને કાર્યક્રમની સંપૂર્ણ પૂજા વિધિ કરાવવામાં આવી હતી.શાળાના આચાર્યએ કાર્યક્રમની મહત્વતા સમજાવી હતી.અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર માની માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણના ડોડીયાળા ગામે પાટીદાર સમાજના ભૂમિપૂજન કાર્યક્રમને લઈને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ માન્યો આભાર
જસદણના ડોડીયાળા ગામે પાટીદાર સમાજના ભૂમિપૂજન કાર્યક્રમને લઈને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ...
Share Market Big Trading Tips |Lower Level पर नजर आ रही है Buying?India Vix की दौड़ का होगा बुरा असर?
Share Market Big Trading Tips |Lower Level पर नजर आ रही है Buying?India Vix की दौड़ का होगा बुरा असर?
BJP Candidates List: BJP ने उम्मीदवारों की चौथी सूची जारी की | MP Elections 2023 | CM Shivraj
BJP Candidates List: BJP ने उम्मीदवारों की चौथी सूची जारी की | MP Elections 2023 | CM Shivraj