આજરોજ ફતેપુરા તાલુકાના આસપુર ગામે આસપુર પ્રાથમિક શાળામાં 14 મી ફેબ્રુઆરી નિમિત્તે બાળકોમાં સુસંસ્કારોનું સિંચન થાય એ ભાવ સાથે માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો,વાલીઓ અને ગ્રામજનો જોડાયા હતાં.સ્ટાફ પરિવારના સહયોગથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.ફતેપુરા તાલુકા ગાયત્રી પરિવારમાંથી રામાભાઈ પ્રજાપતિ,નંદુબેન અશ્વિનભાઈ અમલીયાર જોડાયા હતા.અને કાર્યક્રમની સંપૂર્ણ પૂજા વિધિ કરાવવામાં આવી હતી.શાળાના આચાર્યએ કાર્યક્રમની મહત્વતા સમજાવી હતી.અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર માની માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বৰমাত মৰণফাণ্ডত পৰিণত হৈছে এখন কাঠৰ দলং
*Slug_Damage Wood bridge স্বাধীনতাৰ ৭৬ বছৰ অতিক্ৰম কৰিলে।কিন্ত্ত আজিলৈকে উন্নত নহল বৰমাৰ...
Samsung अपनी A Series में लॉन्च करेगा एक नया Smartphone, Galaxy A06 को लेकर सामने आ रहा बड़ा अपडेट
सैमसंग की गैलेक्सी ए सीरीज एक पॉपुलर सीरीज है। इस सीरीज के स्मार्टफोन को लेकर ग्राहकों में खासा...
Foods for Better Eyesight: लगातार बढ़ रहा आ है आपके चश्मे का नंबर, तो इन फूड्स से बढ़ाएं आंखों की रोशनी
लगातार बढ़ते स्क्रीन टाइम और खानपान की गलत आदतें लगातार हमारी सेहत को नुकसान पहुंचाने लगी है।...
कोटा पुलिस प्रशासन,जिला प्रशासन,सीआईडी इंटेलिजेंस की टीम अचानक पहुंच गई कोटा सेंट्रल जेल,क्या मिला जेल में
डॉ. अमृता दुहन, पुलिस अधीक्षक कोटा शहर ने बताया कि दिनांक 30.07.2024 को सायं 05.20 बजे से सायं...
MPમાં સ્કૂલ વાન સાથે ટ્રકની ટક્કર; ત્રણ બાળકોના મોત, 10 ઘાયલ
મધ્યપ્રદેશના નાગદા-ઉનહેલ રોડ પર એક માર્ગ અકસ્માતમાં ચાર બાળકોના મોત થયા છે અને 11 ઘાયલ થયા છે....