આજરોજ ફતેપુરા તાલુકાના આસપુર ગામે આસપુર પ્રાથમિક શાળામાં 14 મી ફેબ્રુઆરી નિમિત્તે બાળકોમાં સુસંસ્કારોનું સિંચન થાય એ ભાવ સાથે માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો,વાલીઓ અને ગ્રામજનો જોડાયા હતાં.સ્ટાફ પરિવારના સહયોગથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.ફતેપુરા તાલુકા ગાયત્રી પરિવારમાંથી રામાભાઈ પ્રજાપતિ,નંદુબેન અશ્વિનભાઈ અમલીયાર જોડાયા હતા.અને કાર્યક્રમની સંપૂર્ણ પૂજા વિધિ કરાવવામાં આવી હતી.શાળાના આચાર્યએ કાર્યક્રમની મહત્વતા સમજાવી હતી.અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર માની માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चार साल में सिर्फ तीन दौरे, गांधी परिवार की कर्मभूमि से क्या दूरी बना रहे राहुल गांधी?
नई दिल्ली। कांग्रेस उत्तर प्रदेश के अध्यक्ष अजय राय ने हाल ही में बयान दिया कि राहुल...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદને પોતાની કર્મભૂમિ ગણાવી
આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જંગી જાહેર સભાને સંબોધતા ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ...
सोलापूर-तुळजापूर मार्गावर भीषण अपघात
देवदर्शन घेऊन परत निघालेले दोन युवक जागीच ठार
सोलापूर :-...
পূৰ্নখুমডুম হীৰাপাৰাত মাদকদ্ৰব্যৰ প্ৰসাৰতাৰ বিৰুদ্ধে সজাগতা সভা || #assampatrika ||
পূৰ্নখুমডুম হীৰাপাৰাত মাদকদ্ৰব্যৰ প্ৰসাৰতাৰ বিৰুদ্ধে সজাগতা সভা || #assampatrika ||
Breaking News: ‘किसी धर्म को ठेस पहुंचाना नहीं चाहते’ | Kharge on Ram Mandir |Congress on Ram Mandir
Breaking News: ‘किसी धर्म को ठेस पहुंचाना नहीं चाहते’ | Kharge on Ram Mandir...