આજરોજ ફતેપુરા તાલુકાના આસપુર ગામે આસપુર પ્રાથમિક શાળામાં 14 મી ફેબ્રુઆરી નિમિત્તે બાળકોમાં સુસંસ્કારોનું સિંચન થાય એ ભાવ સાથે માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો,વાલીઓ અને ગ્રામજનો જોડાયા હતાં.સ્ટાફ પરિવારના સહયોગથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.ફતેપુરા તાલુકા ગાયત્રી પરિવારમાંથી રામાભાઈ પ્રજાપતિ,નંદુબેન અશ્વિનભાઈ અમલીયાર જોડાયા હતા.અને કાર્યક્રમની સંપૂર્ણ પૂજા વિધિ કરાવવામાં આવી હતી.શાળાના આચાર્યએ કાર્યક્રમની મહત્વતા સમજાવી હતી.અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર માની માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  सुअरों ने मचा रखा हैं आतंक,  रेस्क्यू कर जंगलों में छोडने की प्रशासन से की मांग 
 
                      गुंसी-उपखंड क्षेत्र के गांव सेदरिया, लुहारा, बिचपड़ी, राधागोविंदपुरा, श्रीसुरतपुरा एवं बराड़ी...
                  
   गोलाघाट में आयोजित सी आर पी एफ इंटर बटालियन फुटबॉल प्रतियोगिता 2022 का सफल समापन 
 
                      असम के गोलाघट में 12 सितम्बर से सीआरपीएफ 142 बटालियन के सौजन्य एवं पुलिस महानिरीक्षक (परिचालन)...
                  
   एग्जाम अच्छा न होने पर 14 वर्षीय लड़की ने रची थी झूठी कहानी, फर्जी निकला छेड़छाड़ और किडनैपिंग का केस 
 
                      नई दिल्ली। दिल्ली के भजनपुरा इलाके में छेड़छाड़ का विरोध करने पर एक 14 वर्षीय बच्ची पर हमले...
                  
   OnePlus Nord 4 vs OnePlus Nord 3: पुराने वाले नॉर्ड से कितना बेहतर वनप्लस का नया स्मार्टफोन, दोनों के फीचर्स का पूरा कंपेरिजन 
 
                      इटली के मिलान शहर में आयोजित किए गए वनप्लस समर लॉन्च इवेंट 2024 में वनप्लस ने कई नए प्रोडक्ट...
                  
    गणेशोत्सवासाठी कोकणात येणाऱ्या चाकरमान्यांचा प्रवास सुखरुप होणार*
   *--सार्वजनिक बांधकाम मंत्री रविंद्र चव्हाण* 
 
                      गणेशोत्सवासाठी कोकणात येणाऱ्या चाकरमान्यांचा प्रवास सुखरूप होण्यासाठी मुंबई-गोवा महामार्गावरील...
                  
   
  
  
  
  
  