આજરોજ ફતેપુરા તાલુકાના આસપુર ગામે આસપુર પ્રાથમિક શાળામાં 14 મી ફેબ્રુઆરી નિમિત્તે બાળકોમાં સુસંસ્કારોનું સિંચન થાય એ ભાવ સાથે માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો,વાલીઓ અને ગ્રામજનો જોડાયા હતાં.સ્ટાફ પરિવારના સહયોગથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.ફતેપુરા તાલુકા ગાયત્રી પરિવારમાંથી રામાભાઈ પ્રજાપતિ,નંદુબેન અશ્વિનભાઈ અમલીયાર જોડાયા હતા.અને કાર્યક્રમની સંપૂર્ણ પૂજા વિધિ કરાવવામાં આવી હતી.શાળાના આચાર્યએ કાર્યક્રમની મહત્વતા સમજાવી હતી.અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર માની માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ডবকাৰ শালবাগানত দাওঁদাওঁকৈ জ্বলিল এখন ডাম্পাৰ
ডবকাৰ শালবাগানত দাওঁদাওঁকৈ জ্বলিল এখন ডাম্পাৰ।
ডবকাৰ শালবাগানত 36 নং ৰাষ্ট্ৰীয় ঘাইপথত সংগঠিত...
વલભીપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI પોલીસ ડ્રાઇવર નો વિદાય સમારંભ યોજાયો
વલભીપુર શહેરના પોલીસ સ્ટેશનમાં પોલીસ ડ્રાઇવર એએસઆઈ ભૂપતસિંહ કેશુભા ગોહિલ જેનો બકલ નંબર 453 ને...
Kubeshwar Dham Sehore: कुबेश्वर धाम पर हालात बेकाबू, 2000 से अधिक लोग पहुंचे अस्पताल
Kubereshwar Dham Sehore: मध्य प्रदेश के सीहोर जिले में स्थित कुबेश्वर धाम (Kubereshwar Mahadev)...
भाजपा संसदीय दल की बैठक आज, पूर्वोत्तर में मिली जीत पर जेपी नड्डा ने पीएम मोदी का किया सम्मान
नई दिल्ली, भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा ने पार्टी के संसदीय दल की बैठक...
BJP Protest Against Kejriwal: CM Kejriwal की गिरफ्तारी को लेकर Rajghat पर BJP का विरोध प्रदर्शन
BJP Protest Against Kejriwal: CM Kejriwal की गिरफ्तारी को लेकर Rajghat पर BJP का विरोध प्रदर्शन