આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જંગી જાહેર સભાને સંબોધતા ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદના સંસ્મરણો વગોવ્યા હતા દાહોદને પોતાની કર્મભૂમિ ગણાવી સહાનુભૂતિ પ્રાપ્ત કરી મતદારોના મનમાં ઉતારવાનો પ્રયાસ કરી દાહોદના દીકરાને મજબૂત બનાવવાની હાકલ કરી હતી. પોતાની આગવી શૈલીમાં પ્રશ્નોત્તરી સાથે ઉપસ્થિત જન મેદિની ને તેમની સાથે જોડવાનો પ્રયોગ પણ આકર્ષણ રૂપ રહ્યો હતો દાહોદ માટે વળતો પ્રેમ માંગી અને આગામી વિધાનસભાને ચૂંટણીમાં તમામ બુથો ઉપર કમળના ફૂલને ખીલાવવાની અપીલ કરી સૌના મન મોહી લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજ્યના ખેડૂતોને પૂરતી માત્રામાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ થાય તે હેતુથી ગુજરાતને ૪૭,૦૦૦ મેટ્રિક ટન આયાતી યુરિયા ખાતરનું આખું વેસલ ફાળવવામાં આવ્યું
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનું વધુ એક મહત્વનું પગલું
રાજ્યના ખેડૂતોને પૂરતી માત્રામાં યુરિયા...
US Share Market 2024 Big Predictions LIVE | Business News:क्या है देश दुनिया के बाजारों का हाल?
US Share Market 2024 Big Predictions LIVE | Business News:क्या है देश दुनिया के बाजारों का हाल?
પાલીતાણાનાજાળીયા આંકો ગ્રામજનોએ વિવિધ પ્રશ્નોને લઈને વિધાનસભા ચૂંટણીમાં મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારી
પાલીતાણાનાજાળીયા આંકો ગ્રામજનોએ વિવિધ પ્રશ્નોને લઈને વિધાનસભા ચૂંટણીમાં મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારી
1000 करोड़ का जादुई आंकड़ा छू सकती है शाहरुख खान की जवान
1000 करोड़ का जादुई आंकड़ा छू सकती है शाहरुख खान की जवान