આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જંગી જાહેર સભાને સંબોધતા ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદના સંસ્મરણો વગોવ્યા હતા દાહોદને પોતાની કર્મભૂમિ ગણાવી સહાનુભૂતિ પ્રાપ્ત કરી મતદારોના મનમાં ઉતારવાનો પ્રયાસ કરી દાહોદના દીકરાને મજબૂત બનાવવાની હાકલ કરી હતી. પોતાની આગવી શૈલીમાં પ્રશ્નોત્તરી સાથે ઉપસ્થિત જન મેદિની ને તેમની સાથે જોડવાનો પ્રયોગ પણ આકર્ષણ રૂપ રહ્યો હતો દાહોદ માટે વળતો પ્રેમ માંગી અને આગામી વિધાનસભાને ચૂંટણીમાં તમામ બુથો ઉપર કમળના ફૂલને ખીલાવવાની અપીલ કરી સૌના મન મોહી લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આવનારી વિધાન સભા ૨૦૨૨ નિ ચૂંટણી ટાણે સાગરભાઈ ડાભિયા નો નગારે ઘાવ
રાજુલા જાફરાબાદ ખાંભા ૯૮-વિધાનસભા ચૂંટણીમાં સર્વ સમાજ ને સાથે રાખી ચાલનાર અને બહોળું મિત્ર સર્કલ...
'दिल्ली में बुलडोजर चलेगा या नहीं?', UPSC छात्रों की मौत पर लोकसभा में बोले अखिलेश यादव
नई दिल्ली। राजधानी दिल्ली के ओल्ड राजेंद्र नगर (Old Rajinder Nagar) स्थित राव कोचिंग...
দৰং মহাবিদ্যালয় ৰ ৭৮ সংখ্যক প্ৰতিষ্ঠা দিৱস
জীৱনত "মানুহ" হোৱাৰ পাঠ লাভ কৰা অসমৰ উত্তৰ পাৰৰ অন্যতম উচ্চ শিক্ষাৰ অনুষ্ঠান দৰং মহাবিদ্যালয়ৰ ৭৮...
दापोलीत 4 वर्षाचा चिमुकला पेटत्या गाडीत अडकला; कार अपघातातील थरारक घटना
दापोली : आपल्या चिमुकल्यासाठी जीव धोक्यात घालून पेटत्या गाडीतून आई - बापाने चिमुकल्याला...