આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જંગી જાહેર સભાને સંબોધતા ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદના સંસ્મરણો વગોવ્યા હતા દાહોદને પોતાની કર્મભૂમિ ગણાવી સહાનુભૂતિ પ્રાપ્ત કરી મતદારોના મનમાં ઉતારવાનો પ્રયાસ કરી દાહોદના દીકરાને મજબૂત બનાવવાની હાકલ કરી હતી. પોતાની આગવી શૈલીમાં પ્રશ્નોત્તરી સાથે ઉપસ્થિત જન મેદિની ને તેમની સાથે જોડવાનો પ્રયોગ પણ આકર્ષણ રૂપ રહ્યો હતો દાહોદ માટે વળતો પ્રેમ માંગી અને આગામી વિધાનસભાને ચૂંટણીમાં તમામ બુથો ઉપર કમળના ફૂલને ખીલાવવાની અપીલ કરી સૌના મન મોહી લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Daru નો જથ્થો રાખનાર સહિત 2 ઈસમો ઝડપાયા
Daru નો જથ્થો રાખનાર સહિત 2 ઈસમો ઝડપાયા
ससुराल में पत्नी को लेने गए युवक की मौत का मामला, परिजनों ने ससुराल पक्ष पर लगाया आरोप
कोटा. जिले के सांगोद थाना क्षेत्र के विनोद खुर्द गांव में पत्नी को लेने गए एक युवक की ससुराल में...
थेलीसीमिया ग्रस्त लहान मुलांसाठी भव्य रक्तदान शिबिर वरवट येथे
02 ऑक्टोंबर 2022
रक्तदान हेच श्रेष्ठ दान
थेलीसिमिया ग्रस्त लहान मुलांसाठी भव्य रक्तदान...
અમદાવાદ- સરદારનગર ના સ્થાનિક તોડબાજી નો કોર્પોરેટર તેમજ એસ્ટટ વિભાગ ના TDO પર આક્ષેપ ની અરજી ?#dgp#
અમદાવાદ શહેરના સરદારનગર ના સ્થાનિક તોડબાજી નો કોર્પોરેટર તેમજ એસ્ટટ વિભાગ ના TDO પર આક્ષેપ...
राठौड़ बोले- मुगलों ने हमारे धार्मिक स्थलों को तोड़ा,लूट मचाई:अजमेर दरगाह में शिव-मंदिर याचिका पर जंग;दिलावर ने कहा-खुदाई करो,अवशेष मिलेंगे तो निर्णय हो जाएगा
अजमेर में ख्वाजा साहब की दरगाह में शिव मंदिर होने के दावे वाली कोर्ट में दायर याचिका के बाद...