આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જંગી જાહેર સભાને સંબોધતા ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદના સંસ્મરણો વગોવ્યા હતા દાહોદને પોતાની કર્મભૂમિ ગણાવી સહાનુભૂતિ પ્રાપ્ત કરી મતદારોના મનમાં ઉતારવાનો પ્રયાસ કરી દાહોદના દીકરાને મજબૂત બનાવવાની હાકલ કરી હતી. પોતાની આગવી શૈલીમાં પ્રશ્નોત્તરી સાથે ઉપસ્થિત જન મેદિની ને તેમની સાથે જોડવાનો પ્રયોગ પણ આકર્ષણ રૂપ રહ્યો હતો દાહોદ માટે વળતો પ્રેમ માંગી અને આગામી વિધાનસભાને ચૂંટણીમાં તમામ બુથો ઉપર કમળના ફૂલને ખીલાવવાની અપીલ કરી સૌના મન મોહી લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DANTIWADA DAM/દાંતીવાડા ડેમ ની જલ સપાટી તારીખ 11/09/2022 સવારે 9 વાગ્યા સુધી..
DANTIWADA DAM/દાંતીવાડા ડેમ ની જલ સપાટી તારીખ 11/09/2022 સવારે 9 વાગ્યા સુધી..
જુઓ અમદાવાદ સાબરમતી નદીમાં રિવરફ્રન્ટ પર શું થયું.ખતરનાક સ્ટંટ એર શો #airshow#ahmedabad #viralvideo
જુઓ અમદાવાદ સાબરમતી નદીમાં રિવરફ્રન્ટ પર શું થયું.ખતરનાક સ્ટંટ એર શો #airshow#ahmedabad #viralvideo
सोनिया गांधी से ED की पूछताछ पर कांग्रेस का विरोध मार्च, हिरासत में लिया पुलिस राहुल गांधी को
नेशनल हेराल्ड केस में सोनिया गांधी से ईडी की पूछताछ के विरोध में कांग्रेस सांसदों ने संसद परिसर...
Pune : पुण्यातील पाचही मानाचे गणपती झाले विराजमान !
Pune : पुण्यातील पाचही मानाचे गणपती झाले विराजमान !
অসম সাহিত্য সভাৰ নাৰায়ণপুৰ অধিৱেশনৰ আদৰণি তোৰণ উন্মোচন
অসম সাহিত্য সভাৰ ষষ্ঠসপ্ততিতম নাৰায়ণপুৰ অধিৱেশন উপলক্ষ্যে নাৰায়ণপুৰত স্থাপন কৰা আদৰণি তোৰণ খন আজি...