આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જંગી જાહેર સભાને સંબોધતા ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદના સંસ્મરણો વગોવ્યા હતા દાહોદને પોતાની કર્મભૂમિ ગણાવી સહાનુભૂતિ પ્રાપ્ત કરી મતદારોના મનમાં ઉતારવાનો પ્રયાસ કરી દાહોદના દીકરાને મજબૂત બનાવવાની હાકલ કરી હતી. પોતાની આગવી શૈલીમાં પ્રશ્નોત્તરી સાથે ઉપસ્થિત જન મેદિની ને તેમની સાથે જોડવાનો પ્રયોગ પણ આકર્ષણ રૂપ રહ્યો હતો દાહોદ માટે વળતો પ્રેમ માંગી અને આગામી વિધાનસભાને ચૂંટણીમાં તમામ બુથો ઉપર કમળના ફૂલને ખીલાવવાની અપીલ કરી સૌના મન મોહી લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કર્ણાટકમાં વરસેલા ધોધમાર વરસાદ વરસ્યો.. જેની સૌથી વધારે અસર બેંગાલુરુમાં થઈ.. પાણી ભરાઈ જવાને કારણે બેંગાલુરુમાં શાળા-કોલેજ બંધ કરી દેવામાં આવ્યા..
કર્ણાટકમાં મેઘરાજા ધનાધન બેટિંગ કરી રહ્યા છે... ત્યારે કાર્ણાટકના પાટનગર બેંગાલુરુને વરસાદની સૌથી...
मां वाउचर योजना के तहत गर्भवती की होगी फ्री सोनोग्राफी - जिला कलेक्टर की अध्यक्षता मै योजना की कार्यशाला हुई आयोजित लाभान्वित - होंगी गर्भवती महिलाएं’
मां वाउचर योजना के सफल संचालन के लिए जिला कलेक्टर अक्षय गोदारा की अध्यक्षता में जिला स्तरीय...