દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત પૂર્વ તથા પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમ દાહોદ દ્વારા એન્યુઅલ ડે ( વાર્ષિકોત્સવ ) કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે નો વિષય હતો ” યુગાંતર ” . આ કાર્યક્રમમાં કાર્યવાહક પ્રમુખ શ્રી પંકજભાઈ શેઠ, માનદમંત્રી શ્રીમતી અંજલીબેન પરીખ, કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી નલીનભાઈ ભટ્ટ સાહેબ હાજર રહ્યા હતા. ટ્રસ્ટી પ્રમુખ શ્રી સુરેશભાઈ શેઠ સાહેબના સંદેશા નું પણ વાંચન કરવામાં આવ્યું હતું.(રાજ કાપડિયા - 9879106469/સમાચાર આપવા માટે સંપર્ક કરો) નલીનભાઈ ભટ્ટ સાહેબે યુગાંતર વિષય પર ખુબ સરસ માહિતી આપી હતી. પૂર્વ તથા પ્રાથમિક વિભાગના બાળકોએ ” યુગાંતર ” વિષય પર સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PFC Share Today: 263 के साथ नई ऊंचाई पर पहुंचा Stock, निवेशकों के लिए यही है निवेश का सुनहरा अवसर?
PFC Share Today: 263 के साथ नई ऊंचाई पर पहुंचा Stock, निवेशकों के लिए यही है निवेश का सुनहरा अवसर?
PM Modi: पीएम मोदी आज बेंगलुरु में करेंगे नई मेट्रो लाइन का उद्घाटन, मधुसूदन साई इंस्टीट्यूट की देंगे सौगात
बेंगलुरु, प्रधानमंत्री नरेन्द्र मोदी आज एक दिवसीय कर्नाटक दौरे पर रहेंगे। प्रधानमंत्री...
MHEMDAVAD- દલિત સમાજ દ્વારા આભડછેટ નાબૂદ કરવાના બાર મુદ્દાને લઈને 90 મીટર લાંબુ બેનર સાથે પ્રદર્
MHEMDAVAD- દલિત સમાજ દ્વારા આભડછેટ નાબૂદ કરવાના બાર મુદ્દાને લઈને 90 મીટર લાંબુ બેનર સાથે પ્રદર્
અમદાવાદ ખાતે પોલીસ કર્મીએ આત્મહત્યા બાબતે ઇશુદાન ગઢવીએ સંવેદના પાઠવી,પોલીસમિત્રો વિષે સાત્વના વ્યકત
અમદાવાદ ખાતે પોલીસ કર્મીએ આત્મહત્યા બાબતે ઇશુદાન ગઢવીએ સંવેદના પાઠવી,પોલીસમિત્રો વિષે સાત્વના વ્યકત
चक्रवाती तूफान मैंडूस जल्द चेन्नई में देगा दस्तक, NDRF टीम को किया अलर्ट
तमिलनाडु (Tamil Nadu) के तटीय इलाकों में चक्रवाती तूफान मैंडूस ( Mandous Cyclone) का बड़ा असर...