બનાસકાંઠા...કાંકરેજ

કાંકરેજ તાલુકાના શિહોરી પોલીસ સ્ટેશનમાં 12 વ્યાજખોરો સામે નોંધાવી ફરિયાદ...

 આકોલી ગામના અને ઉણ પ્રાથમિક શાળાના આચાર્ય દલસુગજી ઠાકોરે કરો હતો આત્મા હત્યાનો પ્રયાસ...

દલસુગજી ઠાકોરે વ્યાજ ખોરોની ધમકી થી આત્મહત્યા કરવાનો કર્યો પ્રયાસ...

તાત્કાલિક શિહોરી રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે કરાયા દાખલ...

આ બાબતની શિહોરી પોલીસ સ્ટેશનમાં 12 વ્યાજ ખોરો

સામે કરાશે કાયદેસરની કાર્યવાહી...