શ્રી.એમ. એચ. વિધામંદિર, ડભોડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ડભોડાનાં સર્વે કર્મચારી તેમજ એ. કે. પટેલ નર્સિંગ કોલેજનાં સ્ટાફ, નર્સિંગ કૉલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા રક્તપિત રોગ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમા મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ હાજર રહી રક્તપિત રોગ વિશે માહિતગાર થયા હતા.શ્રી.એમ. એચ. વિધામંદિર ખાતે યોજાયેલ રક્તપિત રોગ જાગૃતિ કાર્યક્રમમાં એ. કે. પટેલ નર્સિંગ કોલેજ,વલાદના વિધાર્થી ભાઈ બહેનોએ નાનકડી નાટિકા દ્વારા આ રોગ વિશે અભિનય દ્વારા સુંદર માહિતી આપવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમને આરોગ્ય કેન્દ્ર નાં કર્મચારીઓ તેમજ શાળાના આચાર્ય ડૉ. વિનોદકુમાર પાંડે તેમજ સ્ટાફ પરિવાર સહભાગી બની આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सणसवाडी येथे आदिवासी व भटक्या विमुक्तांचे नेते अरुण जाधव यांचा सन्मान
शिरुर: शिवराय,फुले,शाहु,आंबेडकर चळवळीमध्ये प्रामाणिकपणे संपुर्ण महाराष्ट्र राज्यात काम करणारे...
पहले 15 हजार कर्मियों को निकाला, अब फ्री में चाय-कॉफी देगा इंटेल; आखिर क्यों लिया ये फैसला
Intel tea coffee News हजारों लोगों की छंटनी के बाद इंटेल एक बार फिर अपने कर्मचारियों को मुफ्त...
સરંભડાના પ્રતાપભાઈ જગુભાઇ વાળાને પાસા વોરંટની બજવણી કરી, પોરબંદર સ્પેશ્યલ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.
અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ તથા પોલીસ અધિક્ષક નાઓએ પાસા હેઠળ કાર્યવાહી કરતા, શરીર સબંધી ગુના આચરતા...
ગુજરાતઃ કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી, અનેક વચનો આપ્યા
ગુજરાતમાં વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના માટે તમામ રાજકીય પક્ષોએ...
गहलोत सरकार के एक और फैसले पर चली कैंची, राजस्थान विधानसभा में निरस्त हुआ ये अधिनियम
वायनाड में भूस्खलन से मरने वालों की संख्या हुई 151,खतरा अभी भी बरकरार
कांग्रेस सरकार द्वारा बनाए...