શ્રી.એમ. એચ. વિધામંદિર, ડભોડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ડભોડાનાં સર્વે કર્મચારી તેમજ એ. કે. પટેલ નર્સિંગ કોલેજનાં સ્ટાફ, નર્સિંગ કૉલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા રક્તપિત રોગ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમા મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ હાજર રહી રક્તપિત રોગ વિશે માહિતગાર થયા હતા.શ્રી.એમ. એચ. વિધામંદિર ખાતે યોજાયેલ રક્તપિત રોગ જાગૃતિ કાર્યક્રમમાં એ. કે. પટેલ નર્સિંગ કોલેજ,વલાદના વિધાર્થી ભાઈ બહેનોએ નાનકડી નાટિકા દ્વારા આ રોગ વિશે અભિનય દ્વારા સુંદર માહિતી આપવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમને આરોગ્ય કેન્દ્ર નાં કર્મચારીઓ તેમજ શાળાના આચાર્ય ડૉ. વિનોદકુમાર પાંડે તેમજ સ્ટાફ પરિવાર સહભાગી બની આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં 22 અરજીઓનો નિકાલ કરાયો
જિલ્લા કલેક્ટરશ્રી એન. એન દવેની અધ્યક્ષતામાં " જિલ્લા સ્વાગત કાર્યક્રમ" યોજાયો
જિલ્લા સ્વાગતમાં...
Election 2024: Rahul का नाम आगे लेकिन मचल रहे Robert Vadra, Amethi में किस करवट बैठेगा ऊंट?
Election 2024: Rahul का नाम आगे लेकिन मचल रहे Robert Vadra, Amethi में किस करवट बैठेगा ऊंट?
सरकारी शिक्षकों की नन्हें बच्चों के लिए नवाचारी पहल, करवा रहे हैं नवोदय परीक्षा की तैयारी
सरकारी शिक्षकों की नन्हें बच्चों के लिए नवाचारी पहलकरवा रहे हैं नवोदय परीक्षा की तैयारीबून्दी।...
૭૫ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કુબેર ડીંડોરે તિરંગો લહેરાવી સલામી આપી
૭૫ મા પ્રજાસત્તાક પર્વની સંજેલી ખાતે દબદબાભેર ઉજવણી પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ડો કુબેરભાઈ...