શ્રી.એમ. એચ. વિધામંદિર, ડભોડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ડભોડાનાં સર્વે કર્મચારી તેમજ એ. કે. પટેલ નર્સિંગ કોલેજનાં સ્ટાફ, નર્સિંગ કૉલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા રક્તપિત રોગ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમા મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ હાજર રહી રક્તપિત રોગ વિશે માહિતગાર થયા હતા.શ્રી.એમ. એચ. વિધામંદિર ખાતે યોજાયેલ રક્તપિત રોગ જાગૃતિ કાર્યક્રમમાં એ. કે. પટેલ નર્સિંગ કોલેજ,વલાદના વિધાર્થી ભાઈ બહેનોએ નાનકડી નાટિકા દ્વારા આ રોગ વિશે અભિનય દ્વારા સુંદર માહિતી આપવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમને આરોગ્ય કેન્દ્ર નાં કર્મચારીઓ તેમજ શાળાના આચાર્ય ડૉ. વિનોદકુમાર પાંડે તેમજ સ્ટાફ પરિવાર સહભાગી બની આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bilawal Bhutto બાદ PAKના આ મહિલા મંત્રીએ ભારતને આપી પરમાણુની ધમકી | Jamawat
Bilawal Bhutto બાદ PAKના આ મહિલા મંત્રીએ ભારતને આપી પરમાણુની ધમકી | Jamawat
જસદણ પાલિકાના ગોડાઉનમાંથી પાણીની 3 ઈલેક્ટ્રિક મોટરની ચોરી પાલિકાના મ્યુનીસીપલ ઈજનેર ફરિયાદ નોંધાવશે
જસદણ પાલિકાના ગોડાઉનમાંથી પાણીની 3 ઈલેક્ટ્રિક મોટરની ચોરી પાલિકાના મ્યુનીસીપલ ઈજનેર ફરિયાદ...
અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના શરીર સબંધી ગુનાના કામે છેલ્લા બે માસથી પોતાની ધરપકડ ટાળવા નાસતા - ફરતા આરોપીઓને પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ.
શ્રી હિમકરસિંહ , પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં શરીર સબંધી અને મીલ્કત સબંધી...
2000 रुपये सस्ता मिलेगा LG की ये 43 इंच का Smart TV, यहां जानें जरूरी ऑफर्स और कीमत
अगर आप स्मार्ट टीवी खरीदना चाहते हैं और आपको एक 43 इंच का टीवी लेना चाहते हैं तो ये आर्टिकल आपके...