શ્રી.એમ. એચ. વિધામંદિર, ડભોડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ડભોડાનાં સર્વે કર્મચારી તેમજ એ. કે. પટેલ નર્સિંગ કોલેજનાં સ્ટાફ, નર્સિંગ કૉલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા રક્તપિત રોગ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમા મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ હાજર રહી રક્તપિત રોગ વિશે માહિતગાર થયા હતા.શ્રી.એમ. એચ. વિધામંદિર ખાતે યોજાયેલ રક્તપિત રોગ જાગૃતિ કાર્યક્રમમાં એ. કે. પટેલ નર્સિંગ કોલેજ,વલાદના વિધાર્થી ભાઈ બહેનોએ નાનકડી નાટિકા દ્વારા આ રોગ વિશે અભિનય દ્વારા સુંદર માહિતી આપવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમને આરોગ્ય કેન્દ્ર નાં કર્મચારીઓ તેમજ શાળાના આચાર્ય ડૉ. વિનોદકુમાર પાંડે તેમજ સ્ટાફ પરિવાર સહભાગી બની આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગામડાઓ પણ વિકસિત શહેરોની હરોળમાં ઊભા રહી શકે તે માટે આજે ડીસામાં સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો
ગામડાઓ પણ વિકસિત શહેરોની હરોળમાં ઊભા રહી શકે તે માટે આજે ડીસામાં સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો
फिट इंडिया फ्रीडम रन 5.0 अभियान के तहत आज होगा एकता दौड का आयोजन
स्वच्छता एवं स्वास्थ्य थीम पर आधारित फिट इंडिया फ्रीडम रन 5.0 अभियान के तहत 25 अक्टूबर को...
दिल्ली की खराब हवा पर भारत में अमेरिकी राजदूत ने जताई चिंता, क्या कहा? #shorts (BBC Hindi)
दिल्ली की खराब हवा पर भारत में अमेरिकी राजदूत ने जताई चिंता, क्या कहा? #shorts (BBC Hindi)
6G Task Force: 5G के बाद शुरू हुई 6G की तैयारी, क्या है Bharat 6G Alliance, जानें नई टेक्नोलॉजी की खूबियां
5G रोलआउट को भारत में 10 महीने पूरे हो चुके हैं वहीं इतने कम समय में ही देश की 3 लाख साइट्स तक 5G...