શ્રી.એમ. એચ. વિધામંદિર, ડભોડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ડભોડાનાં સર્વે કર્મચારી તેમજ એ. કે. પટેલ નર્સિંગ કોલેજનાં સ્ટાફ, નર્સિંગ કૉલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા રક્તપિત રોગ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમા મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ હાજર રહી રક્તપિત રોગ વિશે માહિતગાર થયા હતા.શ્રી.એમ. એચ. વિધામંદિર ખાતે યોજાયેલ રક્તપિત રોગ જાગૃતિ કાર્યક્રમમાં એ. કે. પટેલ નર્સિંગ કોલેજ,વલાદના વિધાર્થી ભાઈ બહેનોએ નાનકડી નાટિકા દ્વારા આ રોગ વિશે અભિનય દ્વારા સુંદર માહિતી આપવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમને આરોગ્ય કેન્દ્ર નાં કર્મચારીઓ તેમજ શાળાના આચાર્ય ડૉ. વિનોદકુમાર પાંડે તેમજ સ્ટાફ પરિવાર સહભાગી બની આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજુલાના વન ખાતાએ ધાતરવડી નદી વિસ્તારમાંથી સસલાના શિકાર કરતી ગેંગ ને ઝડપી પાડી
વનવિભાગે ધાતરવડી નદી કાંઠા વિસ્તારમાંથી સસલાના શિકાર કરતા ૩ આરોપીઓને ઝડપી ...
રાજુલા...
વસ્તડી ગામે ખેતરના શેઢે વીજ પોલ નાખવા બાબતે મારામારી
વઢવાણ તાલુકાના વસ્તડી ગામના હકાભાઇ પોપટભાઇ પરાલીયાએ જોરાવરનગર પોલીસ સ્ટેશને વાડીના શેઢા આગળ વીજ...
चुनावों में लागू होने वाली आचार संहिता क्या है? | Model Code of Conduct | Aasan Bhasha Mein
चुनावों में लागू होने वाली आचार संहिता क्या है? | Model Code of Conduct | Aasan Bhasha Mein
Smartphone under 10k: अफोर्डेबल कीमत में बेस्ट 5G स्मार्टफोन, आपके लिए कौन-सा बेस्ट
अफोर्डेबल सेगमेंट में अगर कोई स्मार्टफोन खरीदना चाहते हैं तो आपके लिए कई विकल्प मौजूद हैं। 10000...
પ્રવીણભાઈ ગોરધનજી માળી દ્વારા ફોર્મ ભરવા ના સમર્થનમાં આપ્યું જાહેર આમંત્રણ
પ્રવીણભાઈ ગોરધનજી માળી દ્વારા ફોર્મ ભરવા ના સમર્થનમાં આપ્યું જાહેર આમંત્રણ