શ્રી.એમ. એચ. વિધામંદિર, ડભોડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ડભોડાનાં સર્વે કર્મચારી તેમજ એ. કે. પટેલ નર્સિંગ કોલેજનાં સ્ટાફ, નર્સિંગ કૉલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા રક્તપિત રોગ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમા મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ હાજર રહી રક્તપિત રોગ વિશે માહિતગાર થયા હતા.શ્રી.એમ. એચ. વિધામંદિર ખાતે યોજાયેલ રક્તપિત રોગ જાગૃતિ કાર્યક્રમમાં એ. કે. પટેલ નર્સિંગ કોલેજ,વલાદના વિધાર્થી ભાઈ બહેનોએ નાનકડી નાટિકા દ્વારા આ રોગ વિશે અભિનય દ્વારા સુંદર માહિતી આપવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમને આરોગ્ય કેન્દ્ર નાં કર્મચારીઓ તેમજ શાળાના આચાર્ય ડૉ. વિનોદકુમાર પાંડે તેમજ સ્ટાફ પરિવાર સહભાગી બની આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bihar Caste Census Report: बिहार में जातीय सर्वे के आंकड़े जारी, अति पिछड़ों की आबादी 36 फीसदी
Bihar Caste Census Report: बिहार में जातीय सर्वे के आंकड़े जारी, अति पिछड़ों की आबादी 36 फीसदी
AAP MLAની કાર પર હુમલો, ‘દારૂ’ના નશામાં યુવકોએ પરિવારને આપી ધમકી
મુસ્તફાબાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ આરોપ લગાવ્યો છે કે કેટલાક અજાણ્યા લોકોએ તેમની કાર પર...
वरिष्ठ नागरिको की ट्रैन में सफर करना हुआ आसान ..
वरिष्ठ नागरिकों के लिए ट्रेन से सफर करना आसान हो जाएगा। दरअसल वरिष्ठ नागरिकों को रेल टिकट पर फिर...
Covid के बाद चीन में फैल रही ये बीमारी, एक्सपर्ट से जानिए भारत कितना तैयार | Sehat Ep 779
Covid के बाद चीन में फैल रही ये बीमारी, एक्सपर्ट से जानिए भारत कितना तैयार | Sehat Ep 779