શ્રી.એમ. એચ. વિધામંદિર, ડભોડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ડભોડાનાં સર્વે કર્મચારી તેમજ એ. કે. પટેલ નર્સિંગ કોલેજનાં સ્ટાફ, નર્સિંગ કૉલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા રક્તપિત રોગ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમા મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ હાજર રહી રક્તપિત રોગ વિશે માહિતગાર થયા હતા.શ્રી.એમ. એચ. વિધામંદિર ખાતે યોજાયેલ રક્તપિત રોગ જાગૃતિ કાર્યક્રમમાં એ. કે. પટેલ નર્સિંગ કોલેજ,વલાદના વિધાર્થી ભાઈ બહેનોએ નાનકડી નાટિકા દ્વારા આ રોગ વિશે અભિનય દ્વારા સુંદર માહિતી આપવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમને આરોગ્ય કેન્દ્ર નાં કર્મચારીઓ તેમજ શાળાના આચાર્ય ડૉ. વિનોદકુમાર પાંડે તેમજ સ્ટાફ પરિવાર સહભાગી બની આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
માં જણેલા બે ભાઈઓએ એકસંપ કરી નાનાભાઈ ને માર માર્યાની રાવ
માં જણેલા બે ભાઈઓએ એકસંપ કરી નાનાભાઈ ને માર માર્યાની રાવ
Rahul Gandhi Ladakh Visit: Kargil में Girls ने राहुल से क्या कहा कि गूंजी तालियां। Congress
Rahul Gandhi Ladakh Visit: Kargil में Girls ने राहुल से क्या कहा कि गूंजी तालियां। Congress
આઉટસોર્સિંગ કંપનીના કર્મચારીઓ કલેકટર ને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી
આઉટસોર્સિંગ કંપનીના કર્મચારીઓ કલેકટર ને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી
ગરબાડા તાલુકા ના ખેડૂતોને કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત બાગાયતી સહાય અપાશે.
ગરબાડા તાલુકા ના ખેડૂતોને કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત બાગાયતી સહાય અપાશે.
NDA Meeting Updates: NDA दलों के नेताओं ने BJP के सामने क्या रखी मांग? | Aaj Tak
NDA Meeting Updates: NDA दलों के नेताओं ने BJP के सामने क्या रखी मांग? | Aaj Tak