શ્રી.એમ. એચ. વિધામંદિર, ડભોડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ડભોડાનાં સર્વે કર્મચારી તેમજ એ. કે. પટેલ નર્સિંગ કોલેજનાં સ્ટાફ, નર્સિંગ કૉલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા રક્તપિત રોગ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમા મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ હાજર રહી રક્તપિત રોગ વિશે માહિતગાર થયા હતા.શ્રી.એમ. એચ. વિધામંદિર ખાતે યોજાયેલ રક્તપિત રોગ જાગૃતિ કાર્યક્રમમાં એ. કે. પટેલ નર્સિંગ કોલેજ,વલાદના વિધાર્થી ભાઈ બહેનોએ નાનકડી નાટિકા દ્વારા આ રોગ વિશે અભિનય દ્વારા સુંદર માહિતી આપવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમને આરોગ્ય કેન્દ્ર નાં કર્મચારીઓ તેમજ શાળાના આચાર્ય ડૉ. વિનોદકુમાર પાંડે તેમજ સ્ટાફ પરિવાર સહભાગી બની આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
घरकुल योजनेसाठी सरसकट पाच लाखांचे अनुदान द्या
कन्नड : प्रधानमंत्री घरकुल आवास योजनेत शहरी भागातील लाभार्थ्यांना वेगळे , तर ग्रामीण भागातील...
ધાનેરા પોલીસ મથકે ધુળેટી ની થઈ ઉજવણી
ધાનેરા પોલીસ મથકે ધુળેટી ની થઈ ઉજવણી
ધાનેરા પોલીસે એકબીજા ને રંગે રગી કરી ધુળેટી ની ઉજવણી
સતત...
राजस्थान में आज होगी भजनलाल कैबिनेट की बैठक, बीकानेर-भरतपुर के लिए हो सकते हैं बड़े ऐलान
राजस्थान की राजधानी जयपुर (Jaipur) में आज भजनलाल सरकार की कैबिनेट बैठक (Rajasthan Cabinet...
થાનગઢ નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને દલિત સમાજના યુવા કાર્યકરનું એટેક આવતા મોત નીપજ્યું
થાનગઢ નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને દલિત સમાજના યુવા કાર્યકર્તા પી.ડી.પરમારને નાની ઉંમરે અચાનક જ...