શ્રી.એમ. એચ. વિધામંદિર, ડભોડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ડભોડાનાં સર્વે કર્મચારી તેમજ એ. કે. પટેલ નર્સિંગ કોલેજનાં સ્ટાફ, નર્સિંગ કૉલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા રક્તપિત રોગ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમા મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ હાજર રહી રક્તપિત રોગ વિશે માહિતગાર થયા હતા.શ્રી.એમ. એચ. વિધામંદિર ખાતે યોજાયેલ રક્તપિત રોગ જાગૃતિ કાર્યક્રમમાં એ. કે. પટેલ નર્સિંગ કોલેજ,વલાદના વિધાર્થી ભાઈ બહેનોએ નાનકડી નાટિકા દ્વારા આ રોગ વિશે અભિનય દ્વારા સુંદર માહિતી આપવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમને આરોગ્ય કેન્દ્ર નાં કર્મચારીઓ તેમજ શાળાના આચાર્ય ડૉ. વિનોદકુમાર પાંડે તેમજ સ્ટાફ પરિવાર સહભાગી બની આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાનેરા તાલુકામાં ચૌધરી આંજણા સમાજ માં સામાજિક જાગૃતિને લઈને સમાજની બેઠક યોજાઈ હતી..
ધાનેરા તાલુકામાં ચૌધરી આંજણા સમાજ માં સામાજિક જાગૃતિને લઈને સમાજની બેઠક યોજાઈ હતી..
Uttarkashi tunnel में फंसे मजदूरो को पाइप के जरिए ऐसे निकालेंगे, वीडियो देख लीजिए
Uttarkashi tunnel में फंसे मजदूरो को पाइप के जरिए ऐसे निकालेंगे, वीडियो देख लीजिए
જાફરાબાદતાલુકામાં ખેતીમાં દરવર્ષ કરતા પાક ઓછા આવવાના વેમાણ.
જાફરાબાદતાલુકામાં ખેતીમાં દરવર્ષ કરતા પાક ઓછા આવવાના વેમાણ.
कडा येथिल गंगाई फार्मसी कॉलेज मध्ये जागतिक फार्मसी डे साजरा
आष्टी प्रतिनिधी
25 सप्टेंबर हा दिवस जागतिक फार्मासिस्ट डे म्हणून साजरा करण्यात...
ડીસામાં ગેસનો બાટલો લીકેજ થતા ગંભીર રીતે દાઝેલી મહિલાનું સારવાર દરમિયાન મોત
ડીસા પાલનપુર હાઇવે પર આવેલ આકાશ સોસાયટીમાં બે દિવસ અગાઉ રાત્રે ગેસનો બાટલો લીકેજ થતાં આગ લાગી...