શ્રી.એમ. એચ. વિધામંદિર, ડભોડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ડભોડાનાં સર્વે કર્મચારી તેમજ એ. કે. પટેલ નર્સિંગ કોલેજનાં સ્ટાફ, નર્સિંગ કૉલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા રક્તપિત રોગ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમા મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ હાજર રહી રક્તપિત રોગ વિશે માહિતગાર થયા હતા.શ્રી.એમ. એચ. વિધામંદિર ખાતે યોજાયેલ રક્તપિત રોગ જાગૃતિ કાર્યક્રમમાં એ. કે. પટેલ નર્સિંગ કોલેજ,વલાદના વિધાર્થી ભાઈ બહેનોએ નાનકડી નાટિકા દ્વારા આ રોગ વિશે અભિનય દ્વારા સુંદર માહિતી આપવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમને આરોગ્ય કેન્દ્ર નાં કર્મચારીઓ તેમજ શાળાના આચાર્ય ડૉ. વિનોદકુમાર પાંડે તેમજ સ્ટાફ પરિવાર સહભાગી બની આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ब्लॉक कांग्रेस कमेटी कोटा दक्षिण ने राष्ट्रपिता महात्मा गाँधी की प्रतिमा पर माल्यार्पण कर श्रद्धांजलि अर्पित करी
ब्लॉक कांग्रेस कमेटी कोटा दक्षिण द्वारा राष्ट्रपिता महात्मा गाँधी जी कि जयंती पर गांधी उद्यान...
ચાર બારા ગામે આજે યોજાયેલ વાચ્છરાભાની જાતરમાં માનવ મહેરામણ ઉમટ્યું
ચાર બારા ગામે આજે યોજાયેલ વાચ્છરાભાની જાતરમાં માનવ મહેરામણ ઉમટ્યું
રાજુ શ્રીવાસ્તવે 58 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું છે. 10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ દરમિયાન રાજુ શ્રીવાસ્તવ...
ಬೆಂಗಳೂರಿನ ಆರ್ ವಿ ಟೀಚರ್ಸ್ ಕಾಲೇಜಿನ ಸಭಾಂಗಣದಲ್ಲಿ ಫೆಬ್ರವರಿ 24ರಂದು ದಿಶಾ ಭಾರತ್ ಸಂಸ್ಥೆಯ 20ನೇ ವರ್ಷಾಚರಣೆಯ ಅಂಗವಾಗಿ "ಸಂಭ್ರಮ" ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಆಯೋಜಿಸಲಾಗಿದೆ.
ಫೆಬ್ರವರಿ 22, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ದಿಶಾ ಭಾರತ್' ಸಂಸ್ಥೆಯ ಸದಸ್ಯರು ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿ...