શ્રી.એમ. એચ. વિધામંદિર, ડભોડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ડભોડાનાં સર્વે કર્મચારી તેમજ એ. કે. પટેલ નર્સિંગ કોલેજનાં સ્ટાફ, નર્સિંગ કૉલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા રક્તપિત રોગ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમા મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ હાજર રહી રક્તપિત રોગ વિશે માહિતગાર થયા હતા.શ્રી.એમ. એચ. વિધામંદિર ખાતે યોજાયેલ રક્તપિત રોગ જાગૃતિ કાર્યક્રમમાં એ. કે. પટેલ નર્સિંગ કોલેજ,વલાદના વિધાર્થી ભાઈ બહેનોએ નાનકડી નાટિકા દ્વારા આ રોગ વિશે અભિનય દ્વારા સુંદર માહિતી આપવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમને આરોગ્ય કેન્દ્ર નાં કર્મચારીઓ તેમજ શાળાના આચાર્ય ડૉ. વિનોદકુમાર પાંડે તેમજ સ્ટાફ પરિવાર સહભાગી બની આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુપ્રસિદ્ધ યાત્રાધામ મગરવાડા ગામે મણીભદ્ભ વિર મહારાજ નો આસો સુદ પાંચમ નો ભાતીગળ મેળો ભરાયો..
સુપ્રસિદ્ધ યાત્રાધામ મગરવાડા ગામે મણીભદ્ભ વિર મહારાજ નો આસો સુદ પાંચમ નો ભાતીગળ મેળો ભરાયો..
Haryana News: इस राज्य में धर्म परिवर्तन हुआ बैन, अमान्य मानी जाएगी शादी
धर्म परिवर्तन की घटनाओं को लेकर हरियाणा सरकार काफी गंभीर नजर आ रही है. यही वजह है कि मुख्यमंत्री...
চাপৰমুখত প্ৰকাশ উৎসৱৰ উপলক্ষে অনুষ্ঠিত বিভিন্ন প্ৰতিযোগিতাৰ বিজয়ী প্ৰতিযোগিক পুৰস্কৃত।
ৰহা চাপৰমুখ স্থিত গুৰুদ্বাৰা মাতাজীত চলি থকা ৪০৩তম্ প্ৰকাশ উৎসৱ ৰ উপলক্ষে অনুষ্ঠিত...
માર્કેટિંગ યાર્ડ મહુવા દ્વારા મોટી વડાળ ગામના ખેડૂતનું અકસ્માતે મૃત્યુ થતા 2 લાખની સહાય અપાઈ.
માર્કેટિંગ યાર્ડ મહુવા દ્વારા મોટી વડાળ ગામના ખેડૂતનું અકસ્માતે મૃત્યુ થતા 2 લાખની સહાય અપાઈ.