શ્રી.એમ. એચ. વિધામંદિર, ડભોડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ડભોડાનાં સર્વે કર્મચારી તેમજ એ. કે. પટેલ નર્સિંગ કોલેજનાં સ્ટાફ, નર્સિંગ કૉલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા રક્તપિત રોગ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમા મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ હાજર રહી રક્તપિત રોગ વિશે માહિતગાર થયા હતા.શ્રી.એમ. એચ. વિધામંદિર ખાતે યોજાયેલ રક્તપિત રોગ જાગૃતિ કાર્યક્રમમાં એ. કે. પટેલ નર્સિંગ કોલેજ,વલાદના વિધાર્થી ભાઈ બહેનોએ નાનકડી નાટિકા દ્વારા આ રોગ વિશે અભિનય દ્વારા સુંદર માહિતી આપવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમને આરોગ્ય કેન્દ્ર નાં કર્મચારીઓ તેમજ શાળાના આચાર્ય ડૉ. વિનોદકુમાર પાંડે તેમજ સ્ટાફ પરિવાર સહભાગી બની આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપ્યો : એક શખ્સની અટકાયત કરાઇ
બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુર તાલુકા વિસ્તારમાંથી આઇસર ટ્રકમાંથી મોટી માત્રામાં દારૂ ઝડપી...
शॉर्ट सर्किट से घर में लगी आग, सामान जलकर राख
गुनौर : एफआरवी स्टाफ ने जानकारी देते हुए बताया कि गुनौर नगर पुराने स्टेट बैंक के...
गुणवत्ता आश्वासन कार्यक्रम के तहत गवर्नमेंट ऑफ इंडिया की टीम ने आयुष्मान भारत स्वास्थ्य कल्याण केंद्र, प्राथमिक स्वास्थ्य केंद्र बड़ा नया गांव का निरीक्षण!
राष्ट्रीय स्तरीय टीम दुवारा प्राथमिक स्वास्थ्य केंद्र बड़ा नया गांव का सोमवार को गुणवत्ता आश्वासन...
नीट परीक्षा में धांधली को लेकर शहीद स्मारक पर ABVP का प्रदर्शन CBI जाँच की मांग
कोटा में आज अखिल भारतीय विद्यार्थी परिषद के कार्यकर्ताओं ने नीट परीक्षा में धांधली को लेकर शहीद...