શ્રી.એમ. એચ. વિધામંદિર, ડભોડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ડભોડાનાં સર્વે કર્મચારી તેમજ એ. કે. પટેલ નર્સિંગ કોલેજનાં સ્ટાફ, નર્સિંગ કૉલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા રક્તપિત રોગ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમા મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ હાજર રહી રક્તપિત રોગ વિશે માહિતગાર થયા હતા.શ્રી.એમ. એચ. વિધામંદિર ખાતે યોજાયેલ રક્તપિત રોગ જાગૃતિ કાર્યક્રમમાં એ. કે. પટેલ નર્સિંગ કોલેજ,વલાદના વિધાર્થી ભાઈ બહેનોએ નાનકડી નાટિકા દ્વારા આ રોગ વિશે અભિનય દ્વારા સુંદર માહિતી આપવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમને આરોગ્ય કેન્દ્ર નાં કર્મચારીઓ તેમજ શાળાના આચાર્ય ડૉ. વિનોદકુમાર પાંડે તેમજ સ્ટાફ પરિવાર સહભાગી બની આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રી-સર્વેની કામગીરી ખોટી થઈ રહી હોવાની વાતને સર્વયરોનું સમર્થન:થરાદના રાહ ગામે લાખો રૂપિયા ખવડાવી ગૌચરમાં ઉભું કરાયેલ શોપિંગ સામે કલેકટરશ્રીને આવેદન પત્ર અપાયું
ડીસા (મેરૂજી પ્રજાપતિ)
ભાજપ સરકારને સૌ થી વધુ કલંકિત કરતી રી સર્વેની કામગીરી સામે ગુજરાતભરમાં...
સાઈક્લોન સિસ્ટમની અસર, સૌરાષ્ટ્રના દરિયા કાંઠે 3 નંબરના સિગ્નલ લગાવાયા
મોન્સૂન ટર્ફ પસાર થતા ગાજવીજ સાથે વરસાદ આવશે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના...
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત
લાઠીના દુધાળા સ્થિત હેતની હવેલી ખાતે તા.૨૬ સપ્ટેમ્બરે
રાજ્યપાલશ્રી આચાર્યદેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિ
ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા ૭૫ ખેડુતોને ગાય અર્પણ કરી ગૌસેવાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું
પાડશે
---...
વાગરા વિધાનસભા ભરૂચ તાલુકામાં કોંગ્રેસ નાં ગઢ માં ગાબડું પડયું લઘુમતી આગેવાનો ભાજપ માં જોડાયા
વાગરા વિધાનસભા ભરૂચ તાલુકામાં કોંગ્રેસ નાં ગઢ માં ગાબડું પડયું લઘુમતી આગેવાનો ભાજપ માં જોડાયા