શ્રી.એમ. એચ. વિધામંદિર, ડભોડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ડભોડાનાં સર્વે કર્મચારી તેમજ એ. કે. પટેલ નર્સિંગ કોલેજનાં સ્ટાફ, નર્સિંગ કૉલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા રક્તપિત રોગ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમા મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ હાજર રહી રક્તપિત રોગ વિશે માહિતગાર થયા હતા.શ્રી.એમ. એચ. વિધામંદિર ખાતે યોજાયેલ રક્તપિત રોગ જાગૃતિ કાર્યક્રમમાં એ. કે. પટેલ નર્સિંગ કોલેજ,વલાદના વિધાર્થી ભાઈ બહેનોએ નાનકડી નાટિકા દ્વારા આ રોગ વિશે અભિનય દ્વારા સુંદર માહિતી આપવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમને આરોગ્ય કેન્દ્ર નાં કર્મચારીઓ તેમજ શાળાના આચાર્ય ડૉ. વિનોદકુમાર પાંડે તેમજ સ્ટાફ પરિવાર સહભાગી બની આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वीआईपी प्रमुख मुकेश सहनी के पिता की निर्मम हत्या, घर पर क्षत-विक्षत हालत में मिली लाश
विकासशील इंसान पार्टी के प्रमुख मुकेश सहनी के पिता जीतन सहनी की हत्या कर दी गई है। दरभंगा जिले के...
CSR के अन्तर्गत तलवास में निर्माणाधीन सामुदायिक भवन का अधिकारियों ने किया निरीक्षण
बूंदी। तलवास ग्राम में CSR योजनान्तर्गत पचास लाख से ग्राम पंचायत, तलवास के माध्यम से निर्मित...
Indian Driving License: भारतीय ड्राइविंग लाइसेंस से किन देशों में चला सकते हैं कार, जानें डिटेल
Indian Driving License के जरिए दुनिया के 200 देशों में से कुछ देशों में कार को चलाया जा सकता है।...
પોલીસ પરિવારની મહિલાઓ સ્વનિર્ભર બને તે માટે મફત બ્યુટીપાર્લર કોર્ષની તાલીમનું આયોજન કરવા બાબત
પોલીસ પરિવારની મહિલાઓ સ્વનિર્ભર બને તે માટે મફત બ્યુટીપાર્લર કોર્ષની તાલીમનું આયોજન કરવા બાબત