ભારત સહિત વિશ્વ ભર માં એઈડ્સ ના કેસો વધતા જાય છે ત્યારે લોકો માં એઈડ્સ વિશે જાગૃતતા આવે તે માટે રેડ રીબીન કાર્યક્રમ અંતર્ગત HIV AIDS જાગૃતતા લાવવા માટે વિવિઘ પ્રદેશોમાં કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ત્યારે દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી વિદ્યાસંકૂલ ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કૉલેજ તથા શાળા ના વિદ્યાર્થીઓને એઇડ્સ વિશે સંપુર્ણ માગૅદશૅન પણ આપવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓ એઈડ્સ વિશે વકતૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ માં દિયોદર રેફરલ હોસ્પિટલમાંથી ICTC Councellor ડૉ. જોલીબેન ડી. જોષી, લિંક વર્કર વિક્રમ ભાઈ પરમાર તેમજ હેલ્થ વિભાગ માંથી નરેશભાઈ પંચાલ, સંકૂલ ના આચાર્ય હેતલબેન ઠકકર, શાળા કૉલેજ ના સ્ટાફ ગણ સહિત વિધાર્થીઓ હાજર રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૉલેજ ના પ્રા. ગોપાલ ભાઈ કાપડી દ્રારા કરવામાં આવ્યું હતુ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
যোৱাকালি সমষ্টি পুনৰ নিৰ্ধাৰণৰ শুনানীত সদৌ অসম ছাত্ৰ সন্থাই অংশ লয়। ছাত্র সন্থাই প্ৰয়োজনীয় সংশোধনীৰ দাবী উত্থাপন কৰা বিষয় সমুহ কেতবোৰ
যোৱাকালি সমষ্টি পুনৰ নিৰ্ধাৰণৰ শুনানীত সদৌ অসম ছাত্ৰ সন্থাই অংশ লয়। ছাত্র সন্থাই প্ৰয়োজনীয়...
વડોદરા રેલવે સ્ટેશન ઉપર શાહરુખ ખાન રૂ.23 લાખના ખર્ચે અદ્યતન RO પ્લાન્ટ નાખશે
વડોદરા રેલવે ઉપર ફિલ્મ અભીનેતા શાહરુખ ખાન રૂ.23 લાખના ખર્ચે આરઓ પ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ...
Menopause के लक्षणों को कम करने के लिए अपनाएं एक्सपर्ट के बताए ये 8 असरदार उपाय
मेनोपॉज के लक्षण काफी गंभीर हो सकते हैं जिसकी वजह से रोजमर्रा का जीवन भी प्रभावित होता है। इस...
Karnataka: स्कूल के सिलेबस से हटाई गई RSS संस्थापक हेडगेवार की जीवनी, BJP बोली- हिंदू विरोधी है कांग्रेस सरकार
RSS founder Hedgewar कर्नाटक की सिद्दरमैया सरकार ने स्कूली पाठ्यपुस्तक के पाठों से आरएसएस...