દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલ એક નાસ્તાની લારી પર અચાનક લાગી આગ જ્યાં આગ લાગતા લોકોમાં અફરા તફરી નો માહોલ જોવા મળ્યું હતું, લોક માંગં ઉઠી છે કે વધારાની જગ્યા ઘેરી બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે જે કામ વગર એટલે કે નકામાનું છે, (રિપોર્ટ- રાજ કાપડિયા 9879106469- સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો) જો બગીચા ને હટાવી લારી નાસ્તાવાળાને એક રોજગાર રૂપે જગ્યા આપવામાં આવે જેનાથી ટ્રાફિકની સમસ્યા જળવાઈ રહે અને બેરોજગર લોકોને રોજગારી ની તકો મળે, જેમ આજે એક નાસ્તાની દુકાન પર આગ લાગતા કોઈપણ પ્રકારની જાનહાની ના થઈ પણ ભવિષ્યમાં જો કોઈક આવી મોટી ઘટના બની તો તેની જવાબદારી કોણા માથે રહશે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दिन दहाडे लोहे के गेट चोरी करने वाले 3 मुलजिम गिरफ्तार
कोटा 22 जुलाई। जिला पुलिस अधीक्षक शहर डॉ. अमृता दुहन ने बताया कि थाना दादाबाडी क्षेत्र के...
Anand Mohan: 'रेमिशन पॉलिसी' जिससे आनंद मोहन जैसे दोषियों की सजा हुई माफ, क्या अब केंद्र लगा सकता है रोक?
नई दिल्ली, बिहार के बाहुबली नेता आनंद मोहन आज रिहा हो गए। डीएम जी कृष्णैया की हत्या के मामले...
નિષ્કલંક મહાદેવ ખાતે પરંપરાગત રાજવી પરિવાર દ્વારા ધ્વજા ચડાવાય
નિષ્કલંક મહાદેવ ખાતે પરંપરાગત રાજવી પરિવાર દ્વારા ધ્વજા ચડાવાય
"विरोध और इस्तीफा भी एक कला, भाई का टिकट था असली मसला", किरोड़ीलाल मीणा को घेरने लगी कांग्रेस
राजस्थान उपचुनाव के लिए 6 प्रत्याशी की पहली सूची में बीजेपी ने दौसा से जगमोहन मीणा को मैदान में...
આણંદ સાંસદ જિલ્લાની વિધાનસભા બેઠકના જાહેર થયેલ ઉમેદવારોની શુભેચ્છા મુલાકાતે
આજ રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લાની વિધાનસભાના ભાજપના ઉમેદવારોના નામ જાહેર...