દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલ એક નાસ્તાની લારી પર અચાનક લાગી આગ જ્યાં આગ લાગતા લોકોમાં અફરા તફરી નો માહોલ જોવા મળ્યું હતું, લોક માંગં ઉઠી છે કે વધારાની જગ્યા ઘેરી બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે જે કામ વગર એટલે કે નકામાનું છે, (રિપોર્ટ- રાજ કાપડિયા 9879106469- સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો) જો બગીચા ને હટાવી લારી નાસ્તાવાળાને એક રોજગાર રૂપે જગ્યા આપવામાં આવે જેનાથી ટ્રાફિકની સમસ્યા જળવાઈ રહે અને બેરોજગર લોકોને રોજગારી ની તકો મળે, જેમ આજે એક નાસ્તાની દુકાન પર આગ લાગતા કોઈપણ પ્રકારની જાનહાની ના થઈ પણ ભવિષ્યમાં જો કોઈક આવી મોટી ઘટના બની તો તેની જવાબદારી કોણા માથે રહશે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Botad: રાણપુર-પાળીયાદ હાઈવે પર અલમપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો| Ranpur Paliyad Road Accident
Botad: રાણપુર-પાળીયાદ હાઈવે પર અલમપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો| Ranpur Paliyad Road Accident
Alia Bhatt ने बहन को गिफ्ट किए थे दो फ्लैट, अब अपने लिए बांद्रा में खरीदा नया घर, कीमत जानकर रह जाएंगे दंग
बॉलीवुड एक्ट्रेस आलिया भट्ट हमेशा ही किसी न किसी वजह से सुर्खियों में बनी रहती हैं। आलिया अपने...
शहर के बाल चंद पाड़ा स्थित बोहरा कुंड में सीड़ियो के मरम्मत के नाम पर हो रहा है ठेकेदार द्वारा लीपापोती का कार्य।
शहर के बाल चंद पाड़ा स्थित अभय नाथ महादेव मंदिर के पास बोहरा कुंड में चल रहे सीड़ियो के निर्माण...
बी. जे. एस. विद्यालयात पालक सभा संपन्न
कोरेगाव भीमा : गजानन गव्हाणे पाटील
वाघोली, ता....
અમદાવાદથી વારાણસી જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ મોડી પડતાં મુસાફરોએ મચાવ્યો હોબાળો
અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો. વારાણસી જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ મોડી પડી હોવાની જાણ...