દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલ એક નાસ્તાની લારી પર અચાનક લાગી આગ જ્યાં આગ લાગતા લોકોમાં અફરા તફરી નો માહોલ જોવા મળ્યું હતું, લોક માંગં ઉઠી છે કે વધારાની જગ્યા ઘેરી બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે જે કામ વગર એટલે કે નકામાનું છે, (રિપોર્ટ- રાજ કાપડિયા 9879106469- સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો)  જો બગીચા ને હટાવી લારી નાસ્તાવાળાને એક રોજગાર રૂપે જગ્યા આપવામાં આવે જેનાથી ટ્રાફિકની સમસ્યા જળવાઈ રહે અને બેરોજગર લોકોને રોજગારી ની તકો મળે, જેમ આજે એક નાસ્તાની દુકાન પર આગ લાગતા કોઈપણ પ્રકારની જાનહાની ના થઈ પણ ભવિષ્યમાં જો કોઈક આવી મોટી ઘટના બની તો તેની જવાબદારી કોણા માથે રહશે,