દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલ એક નાસ્તાની લારી પર અચાનક લાગી આગ જ્યાં આગ લાગતા લોકોમાં અફરા તફરી નો માહોલ જોવા મળ્યું હતું, લોક માંગં ઉઠી છે કે વધારાની જગ્યા ઘેરી બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે જે કામ વગર એટલે કે નકામાનું છે, (રિપોર્ટ- રાજ કાપડિયા 9879106469- સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો) જો બગીચા ને હટાવી લારી નાસ્તાવાળાને એક રોજગાર રૂપે જગ્યા આપવામાં આવે જેનાથી ટ્રાફિકની સમસ્યા જળવાઈ રહે અને બેરોજગર લોકોને રોજગારી ની તકો મળે, જેમ આજે એક નાસ્તાની દુકાન પર આગ લાગતા કોઈપણ પ્રકારની જાનહાની ના થઈ પણ ભવિષ્યમાં જો કોઈક આવી મોટી ઘટના બની તો તેની જવાબદારી કોણા માથે રહશે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi Visits South Africa brics summit LIVE: द. अफ्रीका में मोदी का दौरा, Jinpin से होगी मुलाकात
PM Modi Visits South Africa brics summit LIVE: द. अफ्रीका में मोदी का दौरा, Jinpin से होगी मुलाकात
રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરાયું
પૂર્વ મુખ્યમંત્રીશ્રી અમરસિંહ ચૌધરી સાહેબની જન્મજયંતિ નિમિત્તે ખેડબ્રહ્મા મુકામે આયોજીત રક્તદાન...
કાંકરેજના ડુગરાસણમાં વૃદ્ધાની કરાઈ હત્યા..
કાંકરેજના ડુગરાસણમાં વૃદ્ધાની કરાઈ હત્યા..
ಮಣಿಪುರದಲ್ಲಿ ಕಾನೂನು ಸುವ್ಯವಸ್ಥೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಹಾಳಾಗಿದೆ - ಕೇಂದ್ರ ಸಚಿವ ಆರ್.ಕೆ. ರಂಜನ್ ಸಿಂಗ್ ಆಕ್ರೋಶ
ಮಣಿಪುರ ರಾಜ್ಯದಲ್ಲಿ ಮೀಸಲಾತಿಗಾಗಿ ನಡೆಯುತ್ತಿರುವ ಹೋರಾಟ ತಾರಕಕ್ಕೇರಿದೆ. ದುಷ್ಕರ್ಮಿಗಳು ರಾಜಧಾನಿ ಇಂಫಾಲ...
પ્રાંતિજ નજીક ટ્રેન આગળ...!
પ્રાંતિજ નજીક ટ્રેન આગળ...!