દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલ એક નાસ્તાની લારી પર અચાનક લાગી આગ જ્યાં આગ લાગતા લોકોમાં અફરા તફરી નો માહોલ જોવા મળ્યું હતું, લોક માંગં ઉઠી છે કે વધારાની જગ્યા ઘેરી બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે જે કામ વગર એટલે કે નકામાનું છે, (રિપોર્ટ- રાજ કાપડિયા 9879106469- સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો) જો બગીચા ને હટાવી લારી નાસ્તાવાળાને એક રોજગાર રૂપે જગ્યા આપવામાં આવે જેનાથી ટ્રાફિકની સમસ્યા જળવાઈ રહે અને બેરોજગર લોકોને રોજગારી ની તકો મળે, જેમ આજે એક નાસ્તાની દુકાન પર આગ લાગતા કોઈપણ પ્રકારની જાનહાની ના થઈ પણ ભવિષ્યમાં જો કોઈક આવી મોટી ઘટના બની તો તેની જવાબદારી કોણા માથે રહશે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उदगीरच्या बीदर गेट उड्डाण पुलाजवळ दहशतीचे वातावरण पर राज्यातील मजुरास केली मारहाण
उदगीरच्या बीदर गेट उड्डाण पुलाजवळ दहशतीचे वातावरण पर राज्यातील मजुरास केली मारहाण
ছিপাঝাৰত আৰক্ষীৰ জালত দুই দ্ৰাগছ সৰবৰাহকাৰী
ছিপাঝাৰত দ্ৰাগছৰ বিৰুদ্ধে আৰক্ষীৰ অভিযান।
ব্ৰাউন চুগাৰৰ ৬টা কন্টেইনাৰসহ আটক দুগৰাকী অবৈধ...
केडीए ने करोड़ों रुपए की जमीन से हटाए अतिक्रमण
खेकड़ा में बनी शिवसागर कॉलोनी मे करोड रुपए की जमीन पर बना अवैध फार्म हाउस हटाया वह साथ ही कई...
લાખણીના ડોડાણા ગામ નજીક દારૂ ઝડપાયો
લાખણીના ડોડાણા ગામ નજીક દારૂ ઝડપાયો