દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલ એક નાસ્તાની લારી પર અચાનક લાગી આગ જ્યાં આગ લાગતા લોકોમાં અફરા તફરી નો માહોલ જોવા મળ્યું હતું, લોક માંગં ઉઠી છે કે વધારાની જગ્યા ઘેરી બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે જે કામ વગર એટલે કે નકામાનું છે, (રિપોર્ટ- રાજ કાપડિયા 9879106469- સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો) જો બગીચા ને હટાવી લારી નાસ્તાવાળાને એક રોજગાર રૂપે જગ્યા આપવામાં આવે જેનાથી ટ્રાફિકની સમસ્યા જળવાઈ રહે અને બેરોજગર લોકોને રોજગારી ની તકો મળે, જેમ આજે એક નાસ્તાની દુકાન પર આગ લાગતા કોઈપણ પ્રકારની જાનહાની ના થઈ પણ ભવિષ્યમાં જો કોઈક આવી મોટી ઘટના બની તો તેની જવાબદારી કોણા માથે રહશે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Noida Twin Towers Demolished Video
Noida Twin Towers Demolished Video
ಇಂದಿರಾಗಾಂಧಿ ರಾಷ್ಟ್ರೀಯ ಮುಕ್ತ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ - ಇಗ್ನೋ ಪ್ರಾದೇಶಿಕ ಕೇಂದ್ರ ಬೆಂಗಳೂರು ಕೇಂದ್ರದಲ್ಲಿ ಜನವರಿ 2025 ರ ಅವಧಿಗೆ ಪ್ರವೇಶವನ್ನು ತೆರೆಯಲಾಗಿದೆ.
ಬೆಂಗಳೂರು, ಫೆಬ್ರವರಿ 25, 2025
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ 'ಇಂದಿರಾಗಾಂಧಿ ರಾಷ್ಟ್ರೀಯ ಮುಕ್ತ...
ભીલડીમાં પ્રેમીએ ફોટા વાયરલ કરવાની ધમકી આપતાં સગીરાએ એસિડ પી લેતાં ચકચાર
ભીલડી પંથકની સગીરાને બાજુમાં રહેતા યુવક સાથે પ્રેમ થયો હતો. જેઓ મોબાઇલમાં ચેટ કરતાં હતા. દરમિયાન...
CM Nitish Kumar के बयान का Dimple Yadav ने किया समर्थन, बोलीं- इसमें कुछ गलत नहीं है | Aaj Tak
CM Nitish Kumar के बयान का Dimple Yadav ने किया समर्थन, बोलीं- इसमें कुछ गलत नहीं है | Aaj Tak
Breaking News: Haryana में प्रचार की कमान संभालेंगे Arvind Kejriwal, 11 जिलों में करेंगे प्रचार
Breaking News: Haryana में प्रचार की कमान संभालेंगे Arvind Kejriwal, 11 जिलों में करेंगे प्रचार