દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલ એક નાસ્તાની લારી પર અચાનક લાગી આગ જ્યાં આગ લાગતા લોકોમાં અફરા તફરી નો માહોલ જોવા મળ્યું હતું, લોક માંગં ઉઠી છે કે વધારાની જગ્યા ઘેરી બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે જે કામ વગર એટલે કે નકામાનું છે, (રિપોર્ટ- રાજ કાપડિયા 9879106469- સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો) જો બગીચા ને હટાવી લારી નાસ્તાવાળાને એક રોજગાર રૂપે જગ્યા આપવામાં આવે જેનાથી ટ્રાફિકની સમસ્યા જળવાઈ રહે અને બેરોજગર લોકોને રોજગારી ની તકો મળે, જેમ આજે એક નાસ્તાની દુકાન પર આગ લાગતા કોઈપણ પ્રકારની જાનહાની ના થઈ પણ ભવિષ્યમાં જો કોઈક આવી મોટી ઘટના બની તો તેની જવાબદારી કોણા માથે રહશે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ঢকুৱাখনাত মিচিং চিনেমা mirug ৰ প্ৰিমীয়াৰ প্ৰদৰ্শন।।।
ঢকুৱাখনা মহকুমা পুথিভঁৰালৰ প্ৰেক্ষাগৃহত বিগ বাজেটৰ মিচিং চিনেমা-MIRUG...
દાહોદ જિલ્લામાં મતદાતા જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી તંત્રની સાહસિક પહેલ
દાહોદ જિલ્લામાં મતદાતા જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી તંત્રની સાહસિક પહેલ
...
एकनाथ शिंदे से छिनेगा शिवसेना का नाम और चिह्न! उद्धव ठाकरे की याचिका पर सुप्रीम कोर्ट सुनवाई को हुआ राजी
नई दिल्ली, शिवसेना पार्टी और उसका चुनाव चिह्न एकनाथ शिंदे को दिए जाने के खिलाफ उद्धव ठाकरे की...
જસદણના જંગવડ પાસે સ્વીફ્ટ કાર પલ્ટી ખાઇ જતાં એક નું મુત્યુ નિપજ્યું
જસદણના જંગવડ પાસે સ્વીફ્ટ કાર પલ્ટી ખાઇ જતાં એક નું મુત્યુ નિપજ્યું