અંબાજી ખાતે ખોડીયાર જયંતિ નિમિત્તે યાત્રાધામ અંબાજી ખાતે આવેલા ખોડીયાર માતાજી ના મંદિરે માતાજીની આરતી કરી 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. તો નગરમાં ખોડીયાર જયંતિ નિમિત્તે માતાજી ની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી. આ ભવ્ય શોભાયાત્રા માં મોટી સંખ્યામાં માઇ ભક્તો જોડાયા હતા. ઉત્સાહપૂર્વક મા ખોડીયાર ની ભવ્ય શોભાયાત્રા અંબાજી નગરમાં નીકળવામાં આવી હતી. તો માં જગતજનની અંબાના ધામ અંબાજી મા ખોડીયાર જયંતિ નિમિત્તે 251 કિલ્લો સુકડીનો પ્રસાદ સાથે 60 કિલ્લો બુંદીનો પ્રસાદ ખોડીયાર માતાજી ના મંદિરે અને શોભાયાત્રામાં આવેલા તમામ માઇભક્તોને આપવામાં આવ્યો હતો. ખોડીયાર જયંતિ નિમિત્તે અંબાજી માં ધૂમધામથી શોભાયાત્રા નીકળવામાં આવી હતી. તો સાંજે ખોડીયાર ચોકમાં ભજન કલાકારો દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ રાખવા મા આવેલો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ঢকুৱাখনাৰ আমোলাপট্টিত দুই বাইকৰ সংঘৰ্ষ।আহত দুই চালক,আৰোহী।চি,চি টিভি কেমেৰাত বন্দী সমগ্ৰ দৃশ্য
ঢকুৱাখনাৰ আমোলাপট্টিত দুই বাইকৰ সংঘৰ্ষ।আহত দুই চালক,আৰোহী।চি,চি টিভি কেমেৰাত বন্দী সমগ্ৰ...
દિયોદરના કોટડા નજીક ડમ્પરની ટક્કરે આશાસ્પદ યુવકનું મોત
દિયોદર તાલુકાના કોટડા નજીક શનિવારે સાંજે ડમ્પર ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારી હતી. જેમાં...
બનાસ નદીમાં ફરી નવા નીર આવ્યા
બનાસ નદીમાં ફરી નવા નીર આવ્યા
बाळूमामा सिरीयल मध्ये बीडचा आकाश खेडकर
कलर्स मराठी वरील चॅनलवर सुरु असणारी "सिरीयल बाळुमामाच्या नावानं चांगभलं"या मालिकेमध्ये बाप्पु ही...