અંબાજી ખાતે ખોડીયાર જયંતિ નિમિત્તે યાત્રાધામ અંબાજી ખાતે આવેલા ખોડીયાર માતાજી ના મંદિરે માતાજીની આરતી કરી 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. તો નગરમાં ખોડીયાર જયંતિ નિમિત્તે માતાજી ની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી. આ ભવ્ય શોભાયાત્રા માં મોટી સંખ્યામાં માઇ ભક્તો જોડાયા હતા. ઉત્સાહપૂર્વક મા ખોડીયાર ની ભવ્ય શોભાયાત્રા અંબાજી નગરમાં નીકળવામાં આવી હતી. તો માં જગતજનની અંબાના ધામ અંબાજી મા ખોડીયાર જયંતિ નિમિત્તે 251 કિલ્લો સુકડીનો પ્રસાદ સાથે 60 કિલ્લો બુંદીનો પ્રસાદ ખોડીયાર માતાજી ના મંદિરે અને શોભાયાત્રામાં આવેલા તમામ માઇભક્તોને આપવામાં આવ્યો હતો. ખોડીયાર જયંતિ નિમિત્તે અંબાજી માં ધૂમધામથી શોભાયાત્રા નીકળવામાં આવી હતી. તો સાંજે ખોડીયાર ચોકમાં ભજન કલાકારો દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ રાખવા મા આવેલો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
১০ আগষ্টৰ দিনা শ্ৰীমন্ত শঙ্কৰদেৱ কলাক্ষেত্ৰত জোঙালবলহু
১০ আগষ্টৰ দিনা শ্ৰীমন্ত শঙ্কৰদেৱ কলাক্ষেত্ৰত জোঙালবলহু নাটকখন মঞ্চস্থ কৰা হয়...
ખેડૂતો માટે વધુ એક ચિંતાના સમાચાર વધુ એક આફતનુ માવઠુ પડવાની આગાહી. 4 અને 5 એપ્રિલે પડી શકે છે માવઠુ
ખેડૂતો માટે વધુ એક ચિંતાના સમાચાર વધુ એક આફતનુ માવઠુ પડવાની આગાહી. 4 અને 5 એપ્રિલે પડી શકે છે માવઠુ
#জামুগুৰি সাহিত্য সভা ১০৩ সংখ্যক আমন্ত্ৰণমুলক বক্তৃতানুষ্ঠান সম্পন্ন৷
বৌদ্ধিক,সামাজিক তথা সাংস্কৃতিক ক্ষেত্ৰখনিত মধ্যমণি ৰূপে সৰ্বজন স্বীকৃত সদ্য প্ৰয়াত সুবক্তা,নিপুন...
मणिपुर में नहीं थम रही हिंसा, अज्ञात बंदूकधारियों और असम राइफल्स के बीच फिर हुई गोलीबारी; सर्च ऑपरेशन शुरू
मणिपुर में लगातार गोलीबारी की घटनाएं सामने आ रही हैं। राजधानी इंफाल में गुरुवार सुबह फिर से...