ધાનેરા તાલુકા શાળા નંબર-૧ માં ૧૩ માં રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.દર વર્ષે 25મી જાન્યુઆરીના રાજ્યકક્ષાએથી લઇ મતદાન મથક સુધી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.મતદાતા જાગૃતિ નિમિત્તે કાર્યક્રમમા ધાનેરા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી તેમજ ચુંટણી અધિકારી તથા શાળાના આચાર્યશ્રી તેમજ ધાનેરા મિશ્ર શાળા નંબર-૧ ના તમામ શિક્ષકો.શિક્ષીકાઓ.વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ચૂંટણપંચ નવી દિલ્હીની સૂચના અનુસાર સમૂહમાં મામલતદારશ્રીની આગેવાની હેઠળ મતદારોએ મતદાન માટેની પ્રતિજ્ઞા લીધી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
*ડીસા પત્રકાર એકતા પરિષદ તરફથી મોરબી પુલ દુર્ઘટના મૃત્યુ પામે સ્વજનને શ્રદ્ધાંજલિ અપાઇ*
*આજે ડીસા સાઈબાબા મંદિર ખાતે સાંજે 7:00 વાગે પત્રકાર એકતા પરિષદ ડીસા સંગઠન અને જિલ્લા સંગઠન તરફથી...
તળાજાના ઘાટરવાળા કુંઢડા તખતગઢ સહિતના ગામોમાં રામાપીર જન્મોત્સવની ઉજવણી કરાઇ
તળાજાના ઘાટરવાળા કુંઢડા તખતગઢ સહિતના ગામોમાં રામાપીર જન્મોત્સવની ઉજવણી કરાઇ
ખંભાતથી આણંદ ડેમુ ટ્રેનમાં યુવકોને જીવના જોખમે લટકીને અપડાઉન કરવાની નોબત
ખંભાતથી આણંદ ડેમુ ટ્રેનમાં હજારોની સંખ્યામાં યુવકો અપડાઉન કરી રહ્યા છે.ખંભાતથી હજારોની સંખ્યામાં...
શું છે પવાર પેટર્ન, જેના કારણે એકે અને સિસોદિયા ED અને CBI સામે લડી રહ્યા છે
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા એક્સાઈઝ કૌભાંડ કેસમાં છેલ્લા બે દિવસથી સીબીઆઈની તપાસમાં છે....