જસદણમાં કડકડતી ઠંડીમાં અન્નદાતા પિયત કરવા મજબૂર દિવસ દરમિયાન લાઈટ આપવા ખેડૂતોની માંગ જસદણ વિસ્તારના ખેડૂતો ને એમના ખેત વિસ્તારમાં રાત્રીના સમયે વીજ પુરવઠો મળતા ખેડૂતોન ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ ભારે કોલ્ડ વેવના કારણે સલામતી રાખવા માટે સરકાર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે રાત્રિના સમયે કામ વગર બહાર નહિ નીકળવા અપીલ કરી છે ત્યારે ખેતી વાળા વિસ્તારમાં રાત્રિના સમયે વીજ પુરવઠો આપવામાં આવતા ધરતીપુત્રોને આવી કડકડતી ઠંડીમાં ખેતરોમાં પિયત કરવા મજબૂર થવું પડી રહ્યું છે. ત્યારે રાત્રીના સમય એ જસદણ તાલુકાના જસાપર,જસદણ ,પીપળીયા, વિરનગર,પાચવડા, ગામોના ખેડૂતો અને ખેડૂત આગેવાનોએ દિવસ દરમીયાન વીજ માગ સાથે મિટિંગ કરી હતી અને આગેવાનો અને ખેડૂતોએ મામલતદાર અને PGVCL ને આવેદન પત્ર આપ્યું હતું અને દિવસે વીજળી આપવાની માગ કરી હતી જો દિવસ દરમિયાન વીજળી નહિ મળે તો ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mahant Narendra Giri: करोड़ों कैश, जेवरात के चर्चे... आखिर खुल गया महंत नरेंद्र गिरि का साल भर से बंद कमरा
अखिल भारतीय अखाड़ा परिषद के राष्ट्रीय अध्यक्ष महंत नरेंद्र गिरि (Mahant Narendra Giri) के लगभग एक...
મોટા ઉપાડે શરૂ કરેલી ગુજરાતની આ યોજનામાં કોઈ ઠેકાણા નથી, ૩૫૦૦ કરોડનો ધૂમાડો છતાં ખેડૂતો કરે છે ઉજાગરો.
ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી આપવાના વચનોનો ફિયાસ્કો થયો છે. વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં આખા...
ભાદરવી પૂનમના મેળાને પ્રવાસન સચિવની અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક
#buletinindia #gujarat
સુરત શહેર માંગરોળના વસરાવી ગામની સીમમાં દીપડા નું મૃતદેહ મળી આવ્યું હતું.
સુરત શહેર માંગરોળના વસરાવી ગામની સીમમાં દીપડા નું મૃતદેહ મળી આવ્યું હતું.
માંગરોળ તાલુકાના...