જસદણમાં કડકડતી ઠંડીમાં અન્નદાતા પિયત કરવા મજબૂર દિવસ દરમિયાન લાઈટ આપવા ખેડૂતોની માંગ જસદણ વિસ્તારના ખેડૂતો ને એમના ખેત વિસ્તારમાં રાત્રીના સમયે વીજ પુરવઠો મળતા ખેડૂતોન ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ ભારે કોલ્ડ વેવના કારણે સલામતી રાખવા માટે સરકાર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે રાત્રિના સમયે કામ વગર બહાર નહિ નીકળવા અપીલ કરી છે ત્યારે ખેતી વાળા વિસ્તારમાં રાત્રિના સમયે વીજ પુરવઠો આપવામાં આવતા ધરતીપુત્રોને આવી કડકડતી ઠંડીમાં ખેતરોમાં પિયત કરવા મજબૂર થવું પડી રહ્યું છે. ત્યારે રાત્રીના સમય એ જસદણ તાલુકાના જસાપર,જસદણ ,પીપળીયા, વિરનગર,પાચવડા, ગામોના ખેડૂતો અને ખેડૂત આગેવાનોએ દિવસ દરમીયાન વીજ માગ સાથે મિટિંગ કરી હતી અને આગેવાનો અને ખેડૂતોએ મામલતદાર અને PGVCL ને આવેદન પત્ર આપ્યું હતું અને દિવસે વીજળી આપવાની માગ કરી હતી જો દિવસ દરમિયાન વીજળી નહિ મળે તો ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજાના રોયલ ગામે વૃદ્ધ દંપતી પર હુમલો મારામારીના બનાવો યથાવત
તળાજાના રોયલ ગામે વૃદ્ધ દંપતી પર હુમલો મારામારીના બનાવો યથાવત
MCN NEWS| तहसील कार्यालयातील भ्रष्टाचार थांबवा या मागणीसाठी अर्धनग्न आंदोलन
MCN NEWS| तहसील कार्यालयातील भ्रष्टाचार थांबवा या मागणीसाठी अर्धनग्न आंदोलन
UP News: Hathras में अंधविश्वास में बच्चे की हत्या, स्कूल की तरक्की के लिए ले ली जान | Aaj Tak
UP News: Hathras में अंधविश्वास में बच्चे की हत्या, स्कूल की तरक्की के लिए ले ली जान | Aaj Tak
Anand Borsad ચોકડી ઉપર નવનિર્માણ થયેલ ત્રીપાંખીયા બ્રિજમાં લોકાર્પણ થયા પહેલા જ ભ્રષ્ટાચારનુ ગાબડું!
Anand Borsad ચોકડી ઉપર નવનિર્માણ થયેલ ત્રીપાંખીયા બ્રિજમાં લોકાર્પણ થયા પહેલા જ ભ્રષ્ટાચારનુ ગાબડું!
Breaking News: पूर्व PM Manmohan Singh के निधन पर टीम INDIA ने लिया बड़ा फैसला | Aaj Tak Hindi
Breaking News: पूर्व PM Manmohan Singh के निधन पर टीम INDIA ने लिया बड़ा फैसला | Aaj Tak Hindi