આગામી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ સમારોહમાં દેશ વિરોધી તત્વોના નાપાક મનસૂબા નાકામયાબ કરી શકાય તે માટે દેશની આંતરરાષ્ટ્રીય સરહદોની રખવાળી કરતા BSF દ્વારા હાઇએલર્ટ અપાયું છે,જે માટે ગુજરાતના BSFના જન સંપર્ક અધિકારી ફ્રન્ટીયર દ્વારા એક અખબારી યાદી જાહેર કરાઈ છે,જેમાં જણાવાયું છે કે ગુજરાતની ભારત પાક આંતરરાષ્ટ્રીય સરહદ સર ક્રિક થી કચ્છનું રણ અને રાજસ્થાનના બાડમેર સુધી આગામી પ્રજાસત્તાક પર્વને લઈ 21 થી 28 જાન્યુઆરી સુધી સાત દિવસ માટે ઓપ્સ એલર્ટ અભ્યાસ કાર્યક્રમ નું આયોજન કરાયું છે,જેમાં ક્રિક, હરામી નાલા માં વિશેષ અભિયાન ચલાવવામાં આવશે,તદુપરાંત વિવિધ ઓપરેશનલ કાર્યપધ્ધતિની ચોક્કસતા અને અટકાવની તપાસ સાથે ઉપરોક્ત સમયગાળા દરમ્યાન સરહદી વિસ્તારના લોકો સાથે વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે.તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
औरंगाबादचे नाव छत्रपती संभाजीनगर उस्मानाबाद आणि नवी मुंबई यांच्या नामांतराचा ठराव मंजूर
मुंबई :- (प्रतिनिधी )पावसाळी अधिवेशनाचा आजचा शेवटचा दिवस असून आज औरंगाबाद, उस्मानाबाद आणि नवी...
બોરસદ : ચરોતર ના 2 હજાર એનઆરઆઈ ઓ ભાજપ ના પ્રચાર માટે અમેરિકા થી ભારત આવશે
બોરસદ : ચરોતર ના 2 હજાર એનઆરઆઈ ઓ ભાજપ ના પ્રચાર માટે અમેરિકા થી ભારત આવશે
શ્રીજી સ્કૂલ ખાતે ડૉ હીરપરા સર ધ્વારા શિક્ષણ અને કારકિર્દી વિશે યોગ્ય માર્ગદર્શન આપવા આવ્યું.
શ્રીજી સ્કૂલ ખાતે ડૉ હીરપરા સર ધ્વારા શિક્ષણ અને કારકિર્દી વિશે યોગ્ય માર્ગદર્શન આપવા આવ્યું.
રાજુલા : વઢેરા ગામે યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો
રાજુલા : વઢેરા ગામે યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો