બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે તારીખ 14 થી 16 સુધીમાં ટકરાઈ શકે છે. જેના કારણે હાલ સમગ્ર રાજ્યમાં ભયનો માહોલ છવાયો છે. તંત્ર દ્વારા વાવાઝોડાથી થતા સંભવિત નુકસાન સામે બચવા તાકીદની બેઠકો યોજી લોકોને સત્તર્ક રહેવા જણાવ્યું છે. ત્યારે ડીસામાં ડીસા શહેર ઉત્તર પોલીસ દ્વારા લાઉડ સ્પીકર ફેરવી ડીસાની જનતાને વાવાઝોડા અગાઉ અને ત્યારબાદ રાખવા જેવી સાવચેતી અંગે એલર્ટ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા વાવાઝોડાના માહોલ વચ્ચે ઘરના તમામ બારી - બારણાઓ બંધ રાખવા, શક્ય હોય તો ઘરની બહાર ન નીકળવા, ઝાડ નીચે કે વીજ પોલ નીચે ન ઉભા રહેવા, ઘરમાં જરૂરી ચીજ વસ્તુઓ હાથવગી રાખવા, મોબાઈલ ચાર્જિંગ રાખવા, ઘરમાં ટોર્ચ રાખવા, અફવા ઉપર ધ્યાન ન આપવા તેમજ સરકારી માધ્યમ દ્વારા આવતી સૂચનાઓનો અમલ કરવા સહિત સાવચેતીના પગલાં રાખવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Brahmastra Press Conference | Alia Bhatt singing | kesariya song | movie promotion | Ahmedabad
Brahmastra Press Conference | Alia Bhatt singing | kesariya song | movie promotion | Ahmedabad
Houthis : हूती विद्रोहियों ने जिस कार्गो शिप पर कब्ज़ा कर लिया था, उसका क्या किया? BBC
Houthis : हूती विद्रोहियों ने जिस कार्गो शिप पर कब्ज़ा कर लिया था, उसका क्या किया? BBC
🔴LIVE Navratri | Turkh Rode Navratri Botad | Jay Ambe Yuvak Mitr Madal |
🔴LIVE Navratri | Turkh Rode Navratri Botad | Jay Ambe Yuvak Mitr Madal |
MP की शिवराज सरकार प्लेन से कराएगी बुजुर्गों को तीर्थयात्रा, जानिए स्कीम
दिल्ली सरकार के ट्रेन से तीर्थयात्रा कराने के बाद मध्य प्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान ने...
राष्ट्रवादीच्या नेहा क्षीरसागर यांनी प्रभाग 14 मध्ये जनतेच्या घेतल्या समस्या जाणून@india report
राष्ट्रवादीच्या नेहा क्षीरसागर यांनी प्रभाग 14 मध्ये जनतेच्या घेतल्या समस्या जाणून@india report