બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે તારીખ 14 થી 16 સુધીમાં ટકરાઈ શકે છે. જેના કારણે હાલ સમગ્ર રાજ્યમાં ભયનો માહોલ છવાયો છે. તંત્ર દ્વારા વાવાઝોડાથી થતા સંભવિત નુકસાન સામે બચવા તાકીદની બેઠકો યોજી લોકોને સત્તર્ક રહેવા જણાવ્યું છે. ત્યારે ડીસામાં ડીસા શહેર ઉત્તર પોલીસ દ્વારા લાઉડ સ્પીકર ફેરવી ડીસાની જનતાને વાવાઝોડા અગાઉ અને ત્યારબાદ રાખવા જેવી સાવચેતી અંગે એલર્ટ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા વાવાઝોડાના માહોલ વચ્ચે ઘરના તમામ બારી - બારણાઓ બંધ રાખવા, શક્ય હોય તો ઘરની બહાર ન નીકળવા, ઝાડ નીચે કે વીજ પોલ નીચે ન ઉભા રહેવા, ઘરમાં જરૂરી ચીજ વસ્તુઓ હાથવગી રાખવા, મોબાઈલ ચાર્જિંગ રાખવા, ઘરમાં ટોર્ચ રાખવા, અફવા ઉપર ધ્યાન ન આપવા તેમજ સરકારી માધ્યમ દ્વારા આવતી સૂચનાઓનો અમલ કરવા સહિત સાવચેતીના પગલાં રાખવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दिल्ली येथील तालकटोरा स्टेडियम येथे राष्ट्रवादीच्या अधिवेशनास आमदार संदीप क्षीरसागर यांची उपस्थिती
दिल्ली येथील तालकटोरा स्टेडियम येथे राष्ट्रवादीच्या अधिवेशनास आमदार संदीप क्षीरसागर यांची उपस्थिती
માતર ના ધારાસભ્ય કેશરીસિંહ ની ઘરવાપસી ભાજપ મા પાછા જોડાશે
ખેડા જિલ્લા ની માતર સીટ જ્યાર થી ચૂંટણી ની જાહેરાત થઈ છે ત્યાર થી ચર્ચા માં રહી છે .એક તરફ માહિપત...
সাংসদ পৱিত্ৰ মাৰ্ঘেৰিটাই উপভোগ কৰিলে "শ্ৰী ৰঘুপতি"
পুত্ৰৰ সৈতে 'শ্ৰী ৰঘুপতি' উপভোগ কৰিলে সাংসদ পৱিত্ৰ মাৰ্ঘেৰিটাই...
ગુજરાત વિધાનસભા ચૂંટણી ની તારીખ આવી ગઈ
આજે બપોરે 12:00 વાગે ચુનાવ આયોગે પ્રેસ કોન્ફરન્સ કરી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની તારીખ જાહેર...