બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે તારીખ 14 થી 16 સુધીમાં ટકરાઈ શકે છે. જેના કારણે હાલ સમગ્ર રાજ્યમાં ભયનો માહોલ છવાયો છે. તંત્ર દ્વારા વાવાઝોડાથી થતા સંભવિત નુકસાન સામે બચવા તાકીદની બેઠકો યોજી લોકોને સત્તર્ક રહેવા જણાવ્યું છે. ત્યારે ડીસામાં ડીસા શહેર ઉત્તર પોલીસ દ્વારા લાઉડ સ્પીકર ફેરવી ડીસાની જનતાને વાવાઝોડા અગાઉ અને ત્યારબાદ રાખવા જેવી સાવચેતી અંગે એલર્ટ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા વાવાઝોડાના માહોલ વચ્ચે ઘરના તમામ બારી - બારણાઓ બંધ રાખવા, શક્ય હોય તો ઘરની બહાર ન નીકળવા, ઝાડ નીચે કે વીજ પોલ નીચે ન ઉભા રહેવા, ઘરમાં જરૂરી ચીજ વસ્તુઓ હાથવગી રાખવા, મોબાઈલ ચાર્જિંગ રાખવા, ઘરમાં ટોર્ચ રાખવા, અફવા ઉપર ધ્યાન ન આપવા તેમજ સરકારી માધ્યમ દ્વારા આવતી સૂચનાઓનો અમલ કરવા સહિત સાવચેતીના પગલાં રાખવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कई राजनैतिक दलों के नेताओं ने दी श्रध्दांजलि।
जनपद आजमगढ़ के थाना अतरौलिया में,कई राजनैतिक दलों के नेताओ ने दी श्रध्दांजलि।मालूम होकि जनपद आज़मगढ़...
ભ્રષ્ટાચાર ને કારણે મ્યુન્સિપલ ની આર્થિક સ્થિતિ કથલી છે વિરોધ પક્ષનેતા શહેજાદ ખાન પઠાણ કહું
ભ્રષ્ટાચાર ને કારણે મ્યુન્સિપલ ની આર્થિક સ્થિતિ કથલી છે વિરોધ પક્ષનેતા શહેજાદ ખાન પઠાણ કહું
MP News: सीएम की ड्यूटी में तैनाती के लिए जा रहे पुलिसकर्मियों की बस पलटी, तीन जवानों की मौत; 21 घायल
मध्य प्रदेश के सिवनी जिले के केवलारी थाना क्षेत्र के लोपा गांव के पास 35वीं बटालियन के एसएफ...
कोटा बैराज से पानी निकासी के बाद चंबल नदी उफान से स्नान घाट व कार्तिक मेला परिसर जलमग्न
कोटा बैराज से पानी निकासी के बाद चंबल नदी उफान से स्नान घाट व कार्तिक मेला परिसर जलमग्न