બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે તારીખ 14 થી 16 સુધીમાં ટકરાઈ શકે છે. જેના કારણે હાલ સમગ્ર રાજ્યમાં ભયનો માહોલ છવાયો છે. તંત્ર દ્વારા વાવાઝોડાથી થતા સંભવિત નુકસાન સામે બચવા તાકીદની બેઠકો યોજી લોકોને સત્તર્ક રહેવા જણાવ્યું છે. ત્યારે ડીસામાં ડીસા શહેર ઉત્તર પોલીસ દ્વારા લાઉડ સ્પીકર ફેરવી ડીસાની જનતાને વાવાઝોડા અગાઉ અને ત્યારબાદ રાખવા જેવી સાવચેતી અંગે એલર્ટ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા વાવાઝોડાના માહોલ વચ્ચે ઘરના તમામ બારી - બારણાઓ બંધ રાખવા, શક્ય હોય તો ઘરની બહાર ન નીકળવા, ઝાડ નીચે કે વીજ પોલ નીચે ન ઉભા રહેવા, ઘરમાં જરૂરી ચીજ વસ્તુઓ હાથવગી રાખવા, મોબાઈલ ચાર્જિંગ રાખવા, ઘરમાં ટોર્ચ રાખવા, અફવા ઉપર ધ્યાન ન આપવા તેમજ સરકારી માધ્યમ દ્વારા આવતી સૂચનાઓનો અમલ કરવા સહિત સાવચેતીના પગલાં રાખવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોંગ્રેસ કાર્યકરોની ઘર વાપસી....
કોંગ્રેસ કાર્યકરોની ઘર વાપસી....
બનાસકાંઠા પેરોલ ફર્લો સ્કવોડે ડીસામાંથી નાસતા-ફરતા આરોપીને ઝડપ્યો
રાજસ્થાનના સીવાના પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને બનાસકાંઠા પેરોલ...
News
*ঢকুৱাখনা সম-জিলাতো বিজেপিৰ উদ্যোগত হৰ ঘৰ ত্ৰিৰংগা যাত্ৰা পালন*
ঢকুৱাখনাৰ পৰা...
PM Modi on Opposition: लोकसभा चुनाव से गर्माया परिवारवाद का मुद्दा, पीएम मोदी का जबरदस्त प्रहार
PM Modi on Opposition: लोकसभा चुनाव से गर्माया परिवारवाद का मुद्दा, पीएम मोदी का जबरदस्त प्रहार
માર્કેટ યાર્ડ રાજુલા દ્વારા રાજુલા તાલુકા ના ખેડૂતો ને સહાય થી તાલપત્રી તથા દવા છંટકાવ પંપ વિતરણ કરવામાં આવેલ
આજરોજ તારીખ ૦૫-૦૯-૨૦૨૨ને સોમવારના રોજ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-રાજુલા દ્વારા રાજુલા...