બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે તારીખ 14 થી 16 સુધીમાં ટકરાઈ શકે છે. જેના કારણે હાલ સમગ્ર રાજ્યમાં ભયનો માહોલ છવાયો છે. તંત્ર દ્વારા વાવાઝોડાથી થતા સંભવિત નુકસાન સામે બચવા તાકીદની બેઠકો યોજી લોકોને સત્તર્ક રહેવા જણાવ્યું છે. ત્યારે ડીસામાં ડીસા શહેર ઉત્તર પોલીસ દ્વારા લાઉડ સ્પીકર ફેરવી ડીસાની જનતાને વાવાઝોડા અગાઉ અને ત્યારબાદ રાખવા જેવી સાવચેતી અંગે એલર્ટ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા વાવાઝોડાના માહોલ વચ્ચે ઘરના તમામ બારી - બારણાઓ બંધ રાખવા, શક્ય હોય તો ઘરની બહાર ન નીકળવા, ઝાડ નીચે કે વીજ પોલ નીચે ન ઉભા રહેવા, ઘરમાં જરૂરી ચીજ વસ્તુઓ હાથવગી રાખવા, મોબાઈલ ચાર્જિંગ રાખવા, ઘરમાં ટોર્ચ રાખવા, અફવા ઉપર ધ્યાન ન આપવા તેમજ સરકારી માધ્યમ દ્વારા આવતી સૂચનાઓનો અમલ કરવા સહિત સાવચેતીના પગલાં રાખવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lok Sabha Election 2024: Chaudhary Birendra Singh की Congress वापसी पर Bhupinder Hooda ने क्या कहा?
Lok Sabha Election 2024: Chaudhary Birendra Singh की Congress वापसी पर Bhupinder Hooda ने क्या कहा?
ધાનેરાના સામરવાડા ગામ પાસે ખાનગી એમ્બ્યુલન્સ અને ઝીપ વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકો ગંભીર રીતે ઘાયલ
ધાનેરાના સામરવાડા ગામ પાસે ખાનગી એમ્બ્યુલન્સ અને ઝીપ વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકો ગંભીર રીતે ઘાયલ
અંબાજી ભાદરવી મેળો સુખરૂપ સંપન થતાં વહીવટી તંત્ર દ્વારા ધજા ચડાવી
અંબાજી ભાદરવી મેળો સુખરૂપ સંપન થતાં વહીવટી તંત્ર દ્વારા ધજા ચડાવી
Breaking News: अयोध्या सांसद Awadhesh Prasad के बेटे पर लगे आरोप में बड़ी खबर, CCTV फुटेज सामने आया
Breaking News: अयोध्या सांसद Awadhesh Prasad के बेटे पर लगे आरोप में बड़ी खबर, CCTV फुटेज सामने आया
इजरायल में तनावपूर्ण स्थिति, भारत दौरा छोड़ स्वदेश लौट रहे विदेश मंत्री एली कोहेन; PM मोदी से करेंगे मुलाकात
नई दिल्ली, Israeli foreign minister Visit India: इजरायल के विदेश...