કેન્દ્રિય વિધાલય દાહોદ ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યકર્મ અંતર્ગત ચિત્રકળા સ્પર્ધા નું આયોજન કરાયુ (રિપોર્ટ - રાજ કાપડિયા 9879106469) આગામી 23 જાન્યુઆરી ના દિવસે પરીક્ષા પે ચર્ચા કાર્યક્ર્મ અંતર્ગત કેન્દ્રિય વિધ્યાલય સંગઠન દ્રારા દેશભર ની 500 કેન્દ્રિય વિધ્યાલય સંકૂલ માં પ્રધાનમંત્રીએ નરેદ્ન મોદી એ એક્ઝામ વોરિયર પુસ્તક માં જે મંત્રો આપ્યા છે તેના ઉપર ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જે જે અંતર્ગત દાહોદ ની કેન્દ્રિય વિધ્યાલય ખાતે પણ 23 જાન્યુઆરી ના રોજ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દાહોદ જિલ્લા ની અલગ અલગ શાળા ઓ ના 100 જેટલા વિધ્યાર્થી ઓ ભાગ લઈ ઉપરોકત વિષય ના અનુસંધાને ચિત્રો નું સર્જન કરશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
‘मेफ्टाल’ पेनकिलर लेना हो सकता है खतरनाक, भुगतना पड़ सकता है गंभीर परिणाम, सरकार ने जारी किया अलर्ट
नई दिल्ली। इंडियन फार्माकोपिया कमीशन (IPC) ने एक सुरक्षा चेतावनी जारी की है, जिसमें...
ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರದ ನಂದಿ ಗಿರಿಧಾಮದ ಪಾರಂಪರಿಕ ಕಟ್ಟಡಗಳ ಮೇಲೆ ಪ್ರವಾಸಿಗರು
ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಜಿಲ್ಲೆಯ ನಂದಿ ಗಿರಿಧಾಮದ ಪಾರಂಪರಿಕ ಕಟ್ಟಡಗಳ ಮೇಲೆ ಪ್ರವಾಸಿಗರು ಹತ್ತಿದ್ದಾರೆ. ಯೋಗ...
ડીસાના વાહરામાં આધેડ પર છરી વડે જીવલેણ હુમલાથી સારવાર દરમિયાન મોત
ડીસા તાલુકામાં દૂધની બરણીને પગ લાગી જતા જેવી નજીવી બાબતે એક વ્યક્તિની હત્યા કરી દેવાની ઘટના સામે...
स्कैमर्स की पहली पसंद बना ऑनलाइन ट्रेडिंग और इंवेस्टमेंट फ्रॉड, हर रोज 7000 से अधिक लोगों को लगा रहे चूना
ऑनलाइन धोखाधड़ी करने वाले स्कैमर्स को ट्रेडिंग और इंवेस्टमेंट फ्रॉड काफी रास आ रहा है। इंडियन...
આજના પીઝા અને બર્ગરના સમયમાં ગ્રામ્ય વિસ્તારના લોકોએ માલપુવા વાનગી બનાવવાની પરંપરા જાળવી
આજના પીઝા અને બર્ગરના સમયમાં ગ્રામ્ય વિસ્તારના લોકોએ માલપુવા વાનગી બનાવવાની પરંપરા જાળવી