કેન્દ્રિય વિધાલય દાહોદ ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યકર્મ અંતર્ગત ચિત્રકળા સ્પર્ધા નું આયોજન કરાયુ (રિપોર્ટ - રાજ કાપડિયા 9879106469) આગામી 23 જાન્યુઆરી ના દિવસે પરીક્ષા પે ચર્ચા કાર્યક્ર્મ અંતર્ગત કેન્દ્રિય વિધ્યાલય સંગઠન દ્રારા દેશભર ની 500 કેન્દ્રિય વિધ્યાલય સંકૂલ માં પ્રધાનમંત્રીએ નરેદ્ન મોદી એ એક્ઝામ વોરિયર પુસ્તક માં જે મંત્રો આપ્યા છે તેના ઉપર ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જે જે અંતર્ગત દાહોદ ની કેન્દ્રિય વિધ્યાલય ખાતે પણ 23 જાન્યુઆરી ના રોજ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દાહોદ જિલ્લા ની અલગ અલગ શાળા ઓ ના 100 જેટલા વિધ્યાર્થી ઓ ભાગ લઈ ઉપરોકત વિષય ના અનુસંધાને ચિત્રો નું સર્જન કરશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શ્રી સિદ્ધ વિનાયક ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ગણેશ પુરાણ માં ગણેશ જી ના લગ્ન યોજાયા.
શ્રી સિદ્ધ વિનાયક ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ગણેશ પુરાણ માં ગણેશ જી ના લગ્ન યોજાયા.
3 अक्टूबर 2022 की ट्रेन संख्या 22954 अहमदाबाद-मुंबई सेंट्रल गुजरात सुपरफास्ट एक्सप्रेस मणिनगर से ओरिजनेट होगी
पश्चिम रेलवे के अहमदाबाद स्टेशन पर प्लेटफार्म मरम्मत/रखरखाव कार्य के कारण अहमदाबाद-मुंबई सेंट्रल...
बाराशे रुपयांच्या आर्थिक व्यवहारातून शालेय विद्यार्थ्याचा खून करणाऱ्यास जन्मठेप
बाराशे रुपयांच्या आर्थिक व्यवहारातून शालेय विद्यार्थ्याचा खून करणाऱ्यास जन्मठेप
प्रदेश शाशन के पूर्व मंत्री जीतू पटवारी 25 मई को पहुचेंगे पन्ना
प्रदेश शासन के पूर्व मंत्री जीतू पटवारी 25 मई को पन्ना आएंगेमहेंद्र भवन के सामने होगी कांग्रेस...
ઝાલોદ હાઇવે રોડ પર ટેમ્પો અને ઇકો કાર વચ્ચે અકસ્માત
#buletinindia #gujarat #dahod