કેન્દ્રિય વિધાલય દાહોદ ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યકર્મ અંતર્ગત ચિત્રકળા સ્પર્ધા નું આયોજન કરાયુ (રિપોર્ટ - રાજ કાપડિયા 9879106469) આગામી 23 જાન્યુઆરી ના દિવસે પરીક્ષા પે ચર્ચા કાર્યક્ર્મ અંતર્ગત કેન્દ્રિય વિધ્યાલય સંગઠન દ્રારા દેશભર ની 500 કેન્દ્રિય વિધ્યાલય સંકૂલ માં પ્રધાનમંત્રીએ નરેદ્ન મોદી એ એક્ઝામ વોરિયર પુસ્તક માં જે મંત્રો આપ્યા છે તેના ઉપર ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જે જે અંતર્ગત દાહોદ ની કેન્દ્રિય વિધ્યાલય ખાતે પણ 23 જાન્યુઆરી ના રોજ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દાહોદ જિલ્લા ની અલગ અલગ શાળા ઓ ના 100 જેટલા વિધ્યાર્થી ઓ ભાગ લઈ ઉપરોકત વિષય ના અનુસંધાને ચિત્રો નું સર્જન કરશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા શહેરના ગીતામંદિર પાસે મુખ્ય માર્ગ પર ભુવો પડતા સામાજિક કાર્ય કરે વિરોધ નોંધાવ્યો
વડોદરા શહેરના ગીતામંદિર પાસે મુખ્ય માર્ગ પર ભુવો પડતા સામાજિક કાર્ય કરે વિરોધ નોંધાવ્યો
દિયોદર તાલુકાના ભેસાણા ગામે મહિલા મોરચા બનાસકાંઠા દ્વારા કાર્યક્રમ આયોજન ..
આજે સામાજિક શૈક્ષણિક રીતે પછાત એટલે કે બક્ષી મોરચાના ઓબીસી સમાજના ભાઈઓને રક્ષાબંધન પર્વ નિમિત્તે...
ભારતીય કિસાન સંગે ડીસા પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી..
ભારતીય કિસાન સંગે ડીસા પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી..
ज्येष्ठ लावणी कलावंत मीना देशमुख यांचे निधन
पंढरपूर: पंढरपूरजवळ एक फॉर्च्युनर कार 50 फूट खोल कालव्यात कोसळल्यानं जेष्ठ लावणी कलावंत मीना...
TATA off-road SUV: जनवरी 2025 में टाटा लॉन्च कर सकती है ऑफ रोड एसयूवी, Mahindra Thar को मिलेगी चुनौती
देश की प्रमुख वाहन निर्माता Tata Motors की ओर से भारतीय बाजार में कई वाहनों को बिक्री के लिए...