કેન્દ્રિય વિધાલય દાહોદ ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યકર્મ અંતર્ગત ચિત્રકળા સ્પર્ધા નું આયોજન કરાયુ (રિપોર્ટ - રાજ કાપડિયા 9879106469) આગામી 23 જાન્યુઆરી ના દિવસે પરીક્ષા પે ચર્ચા કાર્યક્ર્મ અંતર્ગત કેન્દ્રિય વિધ્યાલય સંગઠન દ્રારા દેશભર ની 500 કેન્દ્રિય વિધ્યાલય સંકૂલ માં પ્રધાનમંત્રીએ નરેદ્ન મોદી એ એક્ઝામ વોરિયર પુસ્તક માં જે મંત્રો આપ્યા છે તેના ઉપર ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જે જે અંતર્ગત દાહોદ ની કેન્દ્રિય વિધ્યાલય ખાતે પણ 23 જાન્યુઆરી ના રોજ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દાહોદ જિલ્લા ની અલગ અલગ શાળા ઓ ના 100 જેટલા વિધ્યાર્થી ઓ ભાગ લઈ ઉપરોકત વિષય ના અનુસંધાને ચિત્રો નું સર્જન કરશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শাৰদীয় দুৰ্গোৎসবত ডুগডুগীৰ বিশেষ ৰেহাই অফাৰ।
অসমীয়া গহনা প্ৰতিষ্ঠান ডুগডুগীয়ে শাৰদীয় দুৰ্গোৎসবৰ উপলক্ষে বিশেষ ৰেহাই অফাৰৰ ঘোষনা কৰিছে।
...
ट्रैफिक रेड लाइट पर किन-किन वजहों से लगता है जुर्माना, जान लेंगे तो आपको नहीं होगी दिक्कत
Traffic red light fines भारतीय मोटर व्हीकल एक्ट के मुताबिक ट्रैफिक रेड लाइट का पालन हर उस व्यक्ति...
Gold Price Today: ₹70,000 की दहलीज पर सोना, क्या यह खरीदने का सही समय है? | Gold Spot | CNBC Awaaz
Gold Price Today: ₹70,000 की दहलीज पर सोना, क्या यह खरीदने का सही समय है? | Gold Spot | CNBC Awaaz
राजस्थान में आ सकती है आसमानी आफत! जयपुर समेत इन जिलों में बारिश का अलर्ट
राजस्थान में 12 जुलाई को श्रीगंगानगर, हनुमानगढ़ और चूरू जिलों के कुछ हिस्सों में तेज मेघगर्जन,...
ৰোগী আনিবলৈ গৈ বিপদত পৰিল ১০৮ মৃত্যুঞ্জয়।
L
🔴 ৰোগী আনিবলৈ গৈ বিপদত পৰিল ১০৮ মৃত্যুঞ্জয়।
🔴 পথৰ দুৰৱস্থাৰ বাবেই ৰোগী আনিবলৈ গৈ খালত পৰিল ১০৮।...