કેન્દ્રિય વિધાલય દાહોદ ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યકર્મ અંતર્ગત ચિત્રકળા સ્પર્ધા નું આયોજન કરાયુ (રિપોર્ટ - રાજ કાપડિયા 9879106469) આગામી 23 જાન્યુઆરી ના દિવસે પરીક્ષા પે ચર્ચા કાર્યક્ર્મ અંતર્ગત કેન્દ્રિય વિધ્યાલય સંગઠન દ્રારા દેશભર ની 500 કેન્દ્રિય વિધ્યાલય સંકૂલ માં પ્રધાનમંત્રીએ નરેદ્ન મોદી એ એક્ઝામ વોરિયર પુસ્તક માં જે મંત્રો આપ્યા છે તેના ઉપર ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જે જે અંતર્ગત દાહોદ ની કેન્દ્રિય વિધ્યાલય ખાતે પણ 23 જાન્યુઆરી ના રોજ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દાહોદ જિલ્લા ની અલગ અલગ શાળા ઓ ના 100 જેટલા વિધ્યાર્થી ઓ ભાગ લઈ ઉપરોકત વિષય ના અનુસંધાને ચિત્રો નું સર્જન કરશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिवलग तीन मित्रांवर काळाचा घाला...
पंढरपूर: पंढरपूर मोहोळ रस्त्यावर मध्यरात्री झालेल्या अपघातात तीन युवकांचा मृत्यू झाला आहे. या...
ભલગામ કોંગ્રેસ ની મિટિંગ માં અમરતજી ઠાકોર ને રૂપિયા ના હાર પહેરાવી ને સ્વાગત કર્યું બહુ મતિ જીતની હાંસલ કરી
કાંકરેજ માં કોંગ્રેસ ના ઉમેદવાર અમરત ઠાકોર ઠેરઠેર ગામડે ગામડે પ્રચાર કાર્યો જેમાં કાંકરેજ ના...
ડીસામાં અર્બુદા સેનાનું શક્તિ પ્રદર્શન યોજાયું
#buletinindia #gujarat #deesa
Maharashtra News: Mumbai में 500 प्रजातियों की चिड़ियों का अनोखा संगम, देखें अद्भुत नजारा | Aaj Tak
Maharashtra News: Mumbai में 500 प्रजातियों की चिड़ियों का अनोखा संगम, देखें अद्भुत नजारा | Aaj Tak