કેન્દ્રિય વિધાલય દાહોદ ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યકર્મ અંતર્ગત ચિત્રકળા સ્પર્ધા નું આયોજન કરાયુ (રિપોર્ટ - રાજ કાપડિયા 9879106469) આગામી 23 જાન્યુઆરી ના દિવસે પરીક્ષા પે ચર્ચા કાર્યક્ર્મ અંતર્ગત કેન્દ્રિય વિધ્યાલય સંગઠન દ્રારા દેશભર ની 500 કેન્દ્રિય વિધ્યાલય સંકૂલ માં પ્રધાનમંત્રીએ નરેદ્ન મોદી એ એક્ઝામ વોરિયર પુસ્તક માં જે મંત્રો આપ્યા છે તેના ઉપર ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જે જે અંતર્ગત દાહોદ ની કેન્દ્રિય વિધ્યાલય ખાતે પણ 23 જાન્યુઆરી ના રોજ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દાહોદ જિલ્લા ની અલગ અલગ શાળા ઓ ના 100 જેટલા વિધ્યાર્થી ઓ ભાગ લઈ ઉપરોકત વિષય ના અનુસંધાને ચિત્રો નું સર્જન કરશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આટકોટ કૈલાસનગર વિસ્તારમાં મારામારી બનાવ બન્યો પોલીસ ફરીયાદ નોંધાય
આટકોટ કૈલાસનગર વિસ્તારમાં મારામારી બનાવ બન્યો પોલીસ ફરીયાદ નોંધાય
Raksha Bandhan 2023: CM Yogi को राखी बांधेगी Seema Haider? | Rakhi 2023 Date | Top News
Raksha Bandhan 2023: CM Yogi को राखी बांधेगी Seema Haider? | Rakhi 2023 Date | Top News
महाराष्ट्र: मुंबई-पुणे एक्सप्रेसवे पर भीषण सड़क हादसा, दो कारों की टक्कर में 5 की मौत
महाराष्ट्र के खोपोली इलाके से दिल दहलाने वाली खबर सामने आई है. यहां मुंबई-पुणे एक्सप्रेसवे (...
સિંધી સમાજ ના મહાન સંત શિરોમણી સ્વામી લીલાશાહ મહારાજ નો 49મો વરસી મહોત્સવ હરખભેર સંપન્ન થયો.
સિંધી સમાજ ના મહાન સંત શિરોમણી સ્વામી લીલાશાહ મહારાજ નો 49મો વરસી મહોત્સવ હરખભેર સંપન્ન થયો.