કેન્દ્રિય વિધાલય દાહોદ ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યકર્મ અંતર્ગત ચિત્રકળા સ્પર્ધા નું આયોજન કરાયુ (રિપોર્ટ - રાજ કાપડિયા 9879106469) આગામી 23 જાન્યુઆરી ના દિવસે પરીક્ષા પે ચર્ચા કાર્યક્ર્મ અંતર્ગત કેન્દ્રિય વિધ્યાલય સંગઠન દ્રારા દેશભર ની 500 કેન્દ્રિય વિધ્યાલય સંકૂલ માં પ્રધાનમંત્રીએ નરેદ્ન મોદી એ એક્ઝામ વોરિયર પુસ્તક માં જે મંત્રો આપ્યા છે તેના ઉપર ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જે જે અંતર્ગત દાહોદ ની કેન્દ્રિય વિધ્યાલય ખાતે પણ 23 જાન્યુઆરી ના રોજ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દાહોદ જિલ્લા ની અલગ અલગ શાળા ઓ ના 100 જેટલા વિધ્યાર્થી ઓ ભાગ લઈ ઉપરોકત વિષય ના અનુસંધાને ચિત્રો નું સર્જન કરશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંધશ્રદ્ધાએ હત્યાને આપ્યો અંજામ
#buletinindia #gujarat #fir #chotaudepur
MPમાં વરસાદે તબાહી મચાવી, ગાંધીસાગર ડેમના 10 દરવાજા ખોલ્યા; રાજસ્થાન સુધી એલર્ટ
મધ્યપ્રદેશમાં ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. માલવા-નિમારના તમામ જિલ્લાઓમાં હવામાન વિભાગ...
কুৰুৱা সমাবায় সমিতি লিমিটেডৰ উদ্যোগত আজাদী কা অমৃত মহোৎসৱ
৭৫ সংখ্যক স্বাধীনতা দিৱসৰ আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষে আজি মঙলদৈ মহকুমা সমবায় সমুহৰ নিৰ্দেশ...