કેન્દ્રિય વિધાલય દાહોદ ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યકર્મ અંતર્ગત ચિત્રકળા સ્પર્ધા નું આયોજન કરાયુ (રિપોર્ટ - રાજ કાપડિયા 9879106469) આગામી 23 જાન્યુઆરી ના દિવસે પરીક્ષા પે ચર્ચા કાર્યક્ર્મ અંતર્ગત કેન્દ્રિય વિધ્યાલય સંગઠન દ્રારા દેશભર ની 500 કેન્દ્રિય વિધ્યાલય સંકૂલ માં પ્રધાનમંત્રીએ નરેદ્ન મોદી એ એક્ઝામ વોરિયર પુસ્તક માં જે મંત્રો આપ્યા છે તેના ઉપર ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જે જે અંતર્ગત દાહોદ ની કેન્દ્રિય વિધ્યાલય ખાતે પણ 23 જાન્યુઆરી ના રોજ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દાહોદ જિલ્લા ની અલગ અલગ શાળા ઓ ના 100 જેટલા વિધ્યાર્થી ઓ ભાગ લઈ ઉપરોકત વિષય ના અનુસંધાને ચિત્રો નું સર્જન કરશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इजराइल का लेबनान पर एयरस्ट्राइक, 50 की मौत:पहले लोगों को मैसेज किया- घर छोड़कर सुरक्षित जगहों पर चले जाएं
इजराइल ने सोमवार को लेबनान में करीब 300 मिसाइल हमले किए। अलजजीरा के मुताबिक लेबनान के स्वास्थय...
MCN NEWS | अवैध तांदळाची वाहतूक करणाऱ्या वाहनावर वैजापूर पोलीसांनी केली कारवाई
MCN NEWS | अवैध तांदळाची वाहतूक करणाऱ्या वाहनावर वैजापूर पोलीसांनी केली कारवाई
Kaun Banega Crorepati से 1 करोड़ जीतने वाले जसनील कुमार की कहानी
Kaun Banega Crorepati से 1 करोड़ जीतने वाले जसनील कुमार की कहानी
बहरोड़ उप कारागृह का महानिरीक्षक रेंज जयपुर ने किया निरीक्षण
बहरोड़ उप कारागृह का महानिरीक्षक रेंज जयपुर ने किया निरीक्षण
મોરબી પુલ દૂર્ઘટનામાં ધ્રાંગધ્રાથી ફાયરફાયટર-તરવૈયા રવાના થયા
મોરબીનો ઐતિહાસિક પુલ તૂટી પડતા મોટી દૂર્ઘટના સર્જાઇ છે. ત્યારે આ બનાવને લઇને સુરેન્દ્રનગર...