બનાસકાંઠા જિલ્લામાં ૧૪૨૨૧૯ હેક્ટર વિસ્તારમાં લીલા ઘાસચારાના વાવેતર વચ્ચે શિયાળામાં જ સુકા ઘાસચારાની તંગી વર્તાઈ રહી છે. જેને લઇ પશુપાલકો ની હાલત કફોડી બની જવા પામી છે. સુકા ઘાસચારાની માંગને લઇ જીલ્લામાં ઠેરઠેર સૂકા ઘાસનો વેપાર શરૂ થયો છે. જયાંથી પશુપાલકોએ ઊંચા ભાવથી ઘાસ લઈને પશુઓનો નિભાવ કરવા મજબૂર બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પશુપાલકો માટે સૂકો ઘાસચારો આફત સમાન સાબિત થઈ રહ્યો છે એક તરફ સિંચાઈ માટે ભૂગર્ભ જળ ઊંડા જતા હાલના તબક્કે સૂકા ઘાસ ચારાની અછત ઊભી થઈ છે તો બીજી તરફ પંજાબ હરિયાણા સહિત રાજસ્થાનમાંથી આવતો સુકો ઘાસચારો હવે બમણા ભાવથી પશુપાલકોને મળી રહ્યો છે. વાત કરવામાં આવે તો ડીસા, દાંતીવાડા, વડગામ અને ધાનેરા પંથકના પશુપાલકો હવે ઘાસચારાના ડેપો માંથી સુકો ઘાસચારાની ખરીદી રહ્યા છે. વધુ ઊંચા ભાવે આવતો સુકો ઘાસચારો પશુઓને નિભાવવા માટે પશુપાલકો ખરીદવા મજબૂર બન્યા છે. મગફળીની સૂકી ચારના ૨૦ કિલોના ૨૦૦ રૂપિયાના ભાવે હાલ ખેડૂતો લઈ પશુઓને નિયાર કરી રહ્યા છે. તો બાજરીનું ભુસુ ૨૦ કિલોના ૨૪૦ રૂપિયે ખેડૂતો ખરીદી કરી રહ્યા છે જયારે પૂળાનો ભાવ ૩૦ રૂપિયાથી વધુ થતા મોંઘા ભાવનો ઘાસચારો ખરીદીને પણ પશુપાલકો પોતાનું પશુધનને બચાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરપાલિકા અને નાપા વિસ્તારોના રસ્તાઓની વર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી
 
 
                      મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગર પાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં નવા કામો દ્વારા ચાલુ...
                  
   असम सरकार 12वीं कक्षा के मेधावी छात्रों को देगी स्कूटर, कक्षा 9 के विद्यार्थियों को मिलेगी साइकिल 
 
                      गुवाहाटी (असम), असम सरकार ने बुधवार को कहा कि उसने उच्च माध्यमिक (कक्षा 12) परीक्षा उत्तीर्ण करने...
                  
   પોરબંદર ના વિસાવાડા ગામે પારંપરિક રાસગરબા ની રમઝટ 
 
                      પોરબંદર ના વિસાવાડા ગામે પારંપરિક રાસગરબા ની રમઝટ
                  
   શ્રમિકોને આજથી 5 રૂપિયામાં મળશે પૌષ્ટિક ભોજન, CM ભૂપેન્દ્ર પટેલ અમદાવાદથી યોજનાનો કરાવશે પ્રારંભ 
 
                      શ્રમિકોને આજથી 5 રૂપિયામાં મળશે પૌષ્ટિક ભોજન, CM ભૂપેન્દ્ર પટેલ અમદાવાદથી યોજનાનો કરાવશે પ્રારંભ
                  
   
  
  
  
   
  