બનાસકાંઠા જિલ્લામાં ૧૪૨૨૧૯ હેક્ટર વિસ્તારમાં લીલા ઘાસચારાના વાવેતર વચ્ચે શિયાળામાં જ સુકા ઘાસચારાની તંગી વર્તાઈ રહી છે. જેને લઇ પશુપાલકો ની હાલત કફોડી બની જવા પામી છે. સુકા ઘાસચારાની માંગને લઇ જીલ્લામાં ઠેરઠેર સૂકા ઘાસનો વેપાર શરૂ થયો છે. જયાંથી પશુપાલકોએ ઊંચા ભાવથી ઘાસ લઈને પશુઓનો નિભાવ કરવા મજબૂર બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પશુપાલકો માટે સૂકો ઘાસચારો આફત સમાન સાબિત થઈ રહ્યો છે એક તરફ સિંચાઈ માટે ભૂગર્ભ જળ ઊંડા જતા હાલના તબક્કે સૂકા ઘાસ ચારાની અછત ઊભી થઈ છે તો બીજી તરફ પંજાબ હરિયાણા સહિત રાજસ્થાનમાંથી આવતો સુકો ઘાસચારો હવે બમણા ભાવથી પશુપાલકોને મળી રહ્યો છે. વાત કરવામાં આવે તો ડીસા, દાંતીવાડા, વડગામ અને ધાનેરા પંથકના પશુપાલકો હવે ઘાસચારાના ડેપો માંથી સુકો ઘાસચારાની ખરીદી રહ્યા છે. વધુ ઊંચા ભાવે આવતો સુકો ઘાસચારો પશુઓને નિભાવવા માટે પશુપાલકો ખરીદવા મજબૂર બન્યા છે. મગફળીની સૂકી ચારના ૨૦ કિલોના ૨૦૦ રૂપિયાના ભાવે હાલ ખેડૂતો લઈ પશુઓને નિયાર કરી રહ્યા છે. તો બાજરીનું ભુસુ ૨૦ કિલોના ૨૪૦ રૂપિયે ખેડૂતો ખરીદી કરી રહ્યા છે જયારે પૂળાનો ભાવ ૩૦ રૂપિયાથી વધુ થતા મોંઘા ભાવનો ઘાસચારો ખરીદીને પણ પશુપાલકો પોતાનું પશુધનને બચાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાનેરા વિધાનસભા બેઠક માટે ભાજપ દ્વારા ભગવાનદાસ ચૌધરીને મેદાનમાં ઉતારતા કોંગ્રેસનું ગણિત ખોરવાયું..
ધાનેરા વિધાનસભા બેઠક માટે ભાજપ દ્વારા ભગવાનદાસ ચૌધરીને મેદાનમાં ઉતારતા કોંગ્રેસનું ગણિત ખોરવાયું..
মহাৰাষ্ট্ৰৰ এগৰাকী চিকিৎসকৰ মহানুভৱতা
মহাৰাষ্ট্ৰৰ এইগৰাকী চিকিৎসকৰ নাম ডাঃ দীনেশ ৰাস|নিজৰ চিকিৎসালয়ত কন্যা সন্তান জন্ম হ'লে নলয় কোনো...
नवाज शरीफ का एससीओ समिट से पहले बड़ा बयान,कहा-पीएम मोदी आते तो बहुत अच्छा होता
पाकिस्तान में आज यानी 15 अक्टूबर से होने वाली SCO की बैठक से एक दिन पहले ये बात पाकिस्तान के...
ભાજપ કાર્યકરોએ જ કાંકરેજ માં ભાજપને હરાવ્યું છે..
ભાજપ કાર્યકરોએ જ કાંકરેજ માં ભાજપને હરાવ્યું છે..
તણસા ગરાસીયા રાજપૂત સમાજ અને ચામુંડા માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો
તણસા ગરાસીયા રાજપૂત સમાજ અને ચામુંડા માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો