બનાસકાંઠા જિલ્લામાં ૧૪૨૨૧૯ હેક્ટર વિસ્તારમાં લીલા ઘાસચારાના વાવેતર વચ્ચે શિયાળામાં જ સુકા ઘાસચારાની તંગી વર્તાઈ રહી છે. જેને લઇ પશુપાલકો ની હાલત કફોડી બની જવા પામી છે. સુકા ઘાસચારાની માંગને લઇ જીલ્લામાં ઠેરઠેર સૂકા ઘાસનો વેપાર શરૂ થયો છે. જયાંથી પશુપાલકોએ ઊંચા ભાવથી ઘાસ લઈને પશુઓનો નિભાવ કરવા મજબૂર બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પશુપાલકો માટે સૂકો ઘાસચારો આફત સમાન સાબિત થઈ રહ્યો છે એક તરફ સિંચાઈ માટે ભૂગર્ભ જળ ઊંડા જતા હાલના તબક્કે સૂકા ઘાસ ચારાની અછત ઊભી થઈ છે તો બીજી તરફ પંજાબ હરિયાણા સહિત રાજસ્થાનમાંથી આવતો સુકો ઘાસચારો હવે બમણા ભાવથી પશુપાલકોને મળી રહ્યો છે. વાત કરવામાં આવે તો ડીસા, દાંતીવાડા, વડગામ અને ધાનેરા પંથકના પશુપાલકો હવે ઘાસચારાના ડેપો માંથી સુકો ઘાસચારાની ખરીદી રહ્યા છે. વધુ ઊંચા ભાવે આવતો સુકો ઘાસચારો પશુઓને નિભાવવા માટે પશુપાલકો ખરીદવા મજબૂર બન્યા છે. મગફળીની સૂકી ચારના ૨૦ કિલોના ૨૦૦ રૂપિયાના ભાવે હાલ ખેડૂતો લઈ પશુઓને નિયાર કરી રહ્યા છે. તો બાજરીનું ભુસુ ૨૦ કિલોના ૨૪૦ રૂપિયે ખેડૂતો ખરીદી કરી રહ્યા છે જયારે પૂળાનો ભાવ ૩૦ રૂપિયાથી વધુ થતા મોંઘા ભાવનો ઘાસચારો ખરીદીને પણ પશુપાલકો પોતાનું પશુધનને બચાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ઝાંઝરકાથી સંબોધન@Sandesh News
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ઝાંઝરકાથી સંબોધન@Sandesh News
અવસર છે લોકશાહીનો
"વધશે લોકશાહીનું સન્માન જ્યારે દરેક મતદાર કરશે મતદાન"નો મંત્ર
જાફરાબાદ ખાતે વિવિધ જૂથ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ દરમિયાન EVM - VVPAT નિદર્શન તથા મતદાર જાગૃત્તિ કાર્યક્રમ યોજાયા
અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે વિવિધ જૂથ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ દરમિયાન EVM - VVPAT...
#Bhavnagar | ભાણવડ ગામની વાડીમાં દીપડાનું રેસ્ક્યુ કરાયું | Divyang News
#Bhavnagar | ભાણવડ ગામની વાડીમાં દીપડાનું રેસ્ક્યુ કરાયું | Divyang News
प्रेषित मोहम्मंद पैंगबर यांच्या बदल अपशब्द वापरणाऱ्या आ.राजा सिंग यांच्यावर गुन्हा दाखल करून कारवाई करावी
पाटोदा (प्रतिनिधी) तेलंगना राज्य मधील भाजप पक्षाचे आमदार राजा सिंग याने पुन्हा नुपूर शर्मा सारखी...
राजनाथ सिंह ने गलवान नायकों को दी श्रद्धांजलि, बोले- जवानों का बलिदान आने वाली पीढ़ियों को करता रहेगा प्रेरित
नई दिल्ली, गलवान घाटी संघर्ष की तीसरी बरसी पर रक्षा मंत्री राजनाथ सिंह ने कहा कि शहीद हुए जवानों...