બનાસકાંઠા જિલ્લામાં ૧૪૨૨૧૯ હેક્ટર વિસ્તારમાં લીલા ઘાસચારાના વાવેતર વચ્ચે શિયાળામાં જ સુકા ઘાસચારાની તંગી વર્તાઈ રહી છે. જેને લઇ પશુપાલકો ની હાલત કફોડી બની જવા પામી છે. સુકા ઘાસચારાની માંગને લઇ જીલ્લામાં ઠેરઠેર સૂકા ઘાસનો વેપાર શરૂ થયો છે. જયાંથી પશુપાલકોએ ઊંચા ભાવથી ઘાસ લઈને પશુઓનો નિભાવ કરવા મજબૂર બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પશુપાલકો માટે સૂકો ઘાસચારો આફત સમાન સાબિત થઈ રહ્યો છે એક તરફ સિંચાઈ માટે ભૂગર્ભ જળ ઊંડા જતા હાલના તબક્કે સૂકા ઘાસ ચારાની અછત ઊભી થઈ છે તો બીજી તરફ પંજાબ હરિયાણા સહિત રાજસ્થાનમાંથી આવતો સુકો ઘાસચારો હવે બમણા ભાવથી પશુપાલકોને મળી રહ્યો છે. વાત કરવામાં આવે તો ડીસા, દાંતીવાડા, વડગામ અને ધાનેરા પંથકના પશુપાલકો હવે ઘાસચારાના ડેપો માંથી સુકો ઘાસચારાની ખરીદી રહ્યા છે. વધુ ઊંચા ભાવે આવતો સુકો ઘાસચારો પશુઓને નિભાવવા માટે પશુપાલકો ખરીદવા મજબૂર બન્યા છે. મગફળીની સૂકી ચારના ૨૦ કિલોના ૨૦૦ રૂપિયાના ભાવે હાલ ખેડૂતો લઈ પશુઓને નિયાર કરી રહ્યા છે. તો બાજરીનું ભુસુ ૨૦ કિલોના ૨૪૦ રૂપિયે ખેડૂતો ખરીદી કરી રહ્યા છે જયારે પૂળાનો ભાવ ૩૦ રૂપિયાથી વધુ થતા મોંઘા ભાવનો ઘાસચારો ખરીદીને પણ પશુપાલકો પોતાનું પશુધનને બચાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નરાડી અને વિરેન્દ્રગઢની વચ્ચે માળિયા બ્રાન્ચ કેનાલમાં એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા પોલીસ બેડામાં પણ હડકંપ મચી જવા પામ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના નરાડી અને વિરેન્દ્રગઢની વચ્ચે માળિયા...
मन की बात का 113 वा संस्करण सुना गया
मन की बात का 113 वा संस्करण सुना गया
मेड़ता सिटी :- मेड़ता भाजपा शहर मण्डल द्वारा चौमुखा महादेव...
સલાયા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
સલાયા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રિફાઈનરીમાં ઓનલાઈન 2G ઈથેનોલ પ્લાન્ટનું કરશે લોકાર્પણ, ખેડૂતોની આવક વધશે
હવે હરિયાણાના પાણીપત જિલ્લાના ખેડૂતોને પરાળ સળગાવવાની જરૂર નહીં રહે, પરંતુ તે તેમની આવકનો સ્ત્રોત...
ચોટીલા ખાતે દેવ-દિવાળી-કારતકી પુનમ નિમિતે યાત્રાળુઓ અને શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડયુ:સોશ્યલ મીડિયામાં જામીતા કમલેશ ઉર્ફે કમાએ પણ હાજરી આપી
ઝાલાવાડનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે દેવ-દિવાળી-કારતકી પુનમ નિમિતે યાત્રાળુઓ અને...