ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ આજે અંબાજી નજીક કુંભારીયા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના સહયોગથી વિચરતી વિમુક્ત જ્ઞાતિના લાભાર્થીઓ માટે કુંભારીયા અને જલોત્રા ખાતે નિર્માણ થનાર ૧૬૪ આવાસોનું ભૂમિપૂજન કર્યું હતું.મંત્રીશ્રીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રીફળ વધેરી ભૂમિ પૂજન કરી મા અંબાના આશીર્વાદથી સત્વરે ઘરવિહોણા પરિવારોને ઘરનું ઘર મળે એવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ ગબ્બર તળેટી તેમજ શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની માં અંબાના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
घुमंतु समुदाय के दस्तावेज तैयार करने के लिए आज यहां लगेंगे शिविर
घुमंतु समुदाय के आवश्यक दस्तावेज जैसे वोटर आईडी आधार कार्ड, जन आधार कार्ड, जाति प्रमाण पत्र, मूल...
देश में असेंबल होने वाले प्रीमियम स्मार्टफोन होंगे सस्ते, विदेश से आने वाले पार्ट्स पर टैक्स घटाने की तैयारी
भारत हाई-एंड मोबाइल फोन के उत्पादन के लिए जरूरी कम्पोनेट पर इम्पोर्ट ड्यूटी में कटौती पर विचार कर...
तमिलनाडु के मंदिर से चुराई गई 500 साल पुरानी कांस्य मूर्ति वापस आएगी भारत, ऑक्सफोर्ड यूनिवर्सिटी ने किया एलान
नई दिल्ली। ब्रिटेन की प्रतिष्ठित ऑक्सफोर्ड यूनिवर्सिटी ने तमिलनाडु के एक मंदिर से चुराई गई...
ડીસા એસ. સી. ડબલ્યુ હાઈ સ્કુલ ખાતે ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો....
ડીસા એસ. સી. ડબલ્યુ હાઈ સ્કુલ ખાતે ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો....
रेस्टोरेंट संचालक को मारी कार ने टक्कर कराया कोटा एमबीएस में भर्ती घायल सजंय कुमार निवासी बजरंग नगर कोटा को कराया एमबीएस में भर्ती
रेस्टोरेंट संचालक को मारी कार ने टक्कर कराया कोटा एमबीएस में भर्ती
घायल सजंय कुमार निवासी...