ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ આજે અંબાજી નજીક કુંભારીયા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના સહયોગથી વિચરતી વિમુક્ત જ્ઞાતિના લાભાર્થીઓ માટે કુંભારીયા અને જલોત્રા ખાતે નિર્માણ થનાર ૧૬૪ આવાસોનું ભૂમિપૂજન કર્યું હતું.મંત્રીશ્રીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રીફળ વધેરી ભૂમિ પૂજન કરી મા અંબાના આશીર્વાદથી સત્વરે ઘરવિહોણા પરિવારોને ઘરનું ઘર મળે એવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ ગબ્બર તળેટી તેમજ શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની માં અંબાના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગારીયાધાર:અલગ અલગ વિસ્તારમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ
ગારીયાધાર:અલગ અલગ વિસ્તારમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ
ગુજરાત ચૂંટણી: અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં મહાભારતનો ઉલ્લેખ કર્યો, કહ્યું- ‘ભાજપ પાસે તપાસ એજન્સીઓ છે, ભગવાન કૃષ્ણ મારી સાથે’
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે ગુજરાતમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. સીએમ...
રાજુલા : નીલગાય લીમડાના ઝાડમાં ફસાઈ | SatyaNirbhay News Channel
રાજુલા : નીલગાય લીમડાના ઝાડમાં ફસાઈ | SatyaNirbhay News Channel
विधानसभा उपचुनाव- अगर पांचों सीटें हारी तो भी भाजपा को नुकसान नहीं
राजस्थान में विधानसभा की पांच सीटों पर उपचुनाव की तैयारियां तेज हो गई हैं। सांसद बने पांचों...