ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ આજે અંબાજી નજીક કુંભારીયા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના સહયોગથી વિચરતી વિમુક્ત જ્ઞાતિના લાભાર્થીઓ માટે કુંભારીયા અને જલોત્રા ખાતે નિર્માણ થનાર ૧૬૪ આવાસોનું ભૂમિપૂજન કર્યું હતું.મંત્રીશ્રીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રીફળ વધેરી ભૂમિ પૂજન કરી મા અંબાના આશીર્વાદથી સત્વરે ઘરવિહોણા પરિવારોને ઘરનું ઘર મળે એવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ ગબ્બર તળેટી તેમજ શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની માં અંબાના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
धनुष्यबाण चिन्ह गोठवल्यानंतर प्रथमच माध्यमांशी संवाद साधताना -आ.सुरेश धस
धनुष्यबाण चिन्ह गोठवल्यानंतर प्रथमच माध्यमांशी संवाद साधताना -आ.सुरेश धस
BJP: कौन बनेगा बीजेपी का अगला राष्ट्रीय अध्यक्ष? आज दिल्ली में तय होगा नाम
केन्द्र समेत कई राज्यों में सत्ता पर काबिज दल भारतीय जनता पार्टी में आज नए राष्ट्रीय अध्यक्ष के...
ધોરડો ખાતે વ્હાઈટ રણ માં રણોત્સવ-૨૦૨૨ ને વિધાનસભા અધ્યક્ષા ડૉ.નીમાબેન આચાર્યએ ખુલ્લું મૂક્યું
રણઉત્સવનો વિધાનસભા અધ્યક્ષશ્રી ડો. નિમાબેન આચાર્યના હસ્તે સાદગી પૂર્ણ પ્રારંભ
પ્રધાનમંત્રીશ્રીની...
रावतभाटा केंद्रीय विद्यालय मे रंगोली बनाओ प्रतियोगिता का हुआ आयोजन नन्ने मुन्ने बच्चे ने बनाई रंगोलिया
रावतभाटा परमाणु ऊर्जा केन्द्रीय विद्यालय क्रमांक 3 रावतभाटा में विद्यालय प्रमुख सन्देश कुमार राय...
મારામારી ના ગુના નો આરોપી ઝડપાયો
મારામારી ના ગુના નો આરોપી ઝડપાયો