ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ આજે અંબાજી નજીક કુંભારીયા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના સહયોગથી વિચરતી વિમુક્ત જ્ઞાતિના લાભાર્થીઓ માટે કુંભારીયા અને જલોત્રા ખાતે નિર્માણ થનાર ૧૬૪ આવાસોનું ભૂમિપૂજન કર્યું હતું.મંત્રીશ્રીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રીફળ વધેરી ભૂમિ પૂજન કરી મા અંબાના આશીર્વાદથી સત્વરે ઘરવિહોણા પરિવારોને ઘરનું ઘર મળે એવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ ગબ્બર તળેટી તેમજ શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની માં અંબાના દર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મોટી માત્રામાં દારૂનો વેપાર થાય છે ટેન્કરોમાં દારૂ આવે મને ખબર છે હું સાબિત કરી શકું છુ જગદીશ ઠાકોર
ગુજરાતમાં મોટી માત્રામાં દારૂનો વેપાર થાય છે..સહકારી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિની જગ્યાએ...
હોન્ડા પેશન પ્રો.મો.સા.સાથે ઇસમને ઝડપી વસ્ત્રાપુર પો.સ્ટે.ના વાહન ચોરીના ગુનાનો
ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ
ટીમ દ્વારા આ કાર્યવાહી દરમિયાન મળેલ હકીકત મુજબ જજીજ બંગલા ચાર રસ્તા પાસે
જાહેરમાંથી આરોપી રાજેશ...
Yamaha की बाइक्स और स्कूटर पर मिल रहा Cashback और Low Down Payment ऑफर, फेस्टिव सीजन में मिलेगा बड़ा फायदा
भारतीय बाजार में यामाहा की ओर से कई बेहतरीन दो पहिया वाहनों की बिक्री की जाती है। कंपनी की ओर से...