અરજદાર: મિનામાં દીપાભાઇ મલસીંગભાઇ રહે અગાસવાણી તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ 

                  વિરુદ્ધ 

સામા વાળા તલાટી ક્રમ મંત્રી શ્રી અગાસવાણી તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ 

જન્મ મરણ અધિનિયમ ની કલમ ૧૩(૩) મુજબની મરણ ની નોંધણી કરવા બાબત 

આથી તમામ લાગતા વળગતા ઈસમો ને જણાવવામાં આવે છે કે અત્રેની કોર્ટના અરજદાર મીનામાં દીપાભાઇ મલસીંગભાઈ ના માતાના અમે મહિનામાં રેશમબેન મલસીંગભાઇ નું મરણ તારીખ 12 /5 /2014 ના રોજ અગાસવાણી તાલુકો ધાનપુર જીલ્લો દાહોદ મુકામે તેઓના નિવાસ્થાને થયેલ છે જે અરજી અને સુગંધનામાંથી જાહેર કરેલ છે અરજદારના માતાના મરણની નોંધણી તલાટી ક્રમ મંત્રી શ્રી અગાસવાણી તા ધાનપુર જિલ્લો દાહોદ ના જન્મ મરણ નોંધણી રજીસ્ટરમાં નોંધ કરાવેલ નથી તેથી સદરહુ અરજદારને તેમના માતાના મરણના દાખલાની જરૂરિયાત હોય અરજદાર જન્મ મરણ અધિનિયમની કલમ 13/03 મુજબ અત્રેની  કોર્ટમાં ઉપરોક્ત  નંબરની અરજી દાખલ કરેલ છે 

                જેથી ઉપરોક્ત બાબતે લાગતાવળગતા જે કોઈ ઈસમને વાંધો વિરોધ્યા તકરાર હોય તો તેઓએ દિન 30 માં કે પહેલા જાતે આ વકીલ શ્રી મારફતે અત્રેની કોર્ટ સમક્ષ હાજર રહેવું જો તેમ કરવામાં કશુંર કરવામાં આવશે તો અરજદારની ઉપરોક્ત અરજી બાબતે નામદાર કોર્ટ દ્વારા યોગ્ય હુકમ કરવામાં આવશે જે અંગે નોંધ લેશો 

આજ તારીખ 24 માહે જૂન સને 2022 ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરી આપ્યો