સરકારી માધ્યમિક શાળા દેવકાપડી દ્વારા સૌરાષ્ટ્રનો પ્રવાસ યોજાયો..ગુજરાત ની શાળા કોલેજ માંથી શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે સરકારી માધ્યમિક શાળા દેવકાપડી દ્વારા સૌરાષ્ટ્રનો પ્રવાસ યોજાયો હતો. જેમાં ૩૦/૧૨/૨૨ થી ૧/૧/૨૩ દરમિયાન આ પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું.તા.૩૦ તારીખે દ્વારકા, બેટ દ્વારકા, શિવરાજપુર બીચ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગોપી તળાવ,,૩૧ તારીખે પોરબંદર માં તારામંદિર ,ભારતમંદિર,માધવપુર ચોપાટી, સોમનાથ, તેમજ જુનાગઢ રાત્રિરોકાણ કર્યું હતું..એક તારીખ જુનાગઢ માં દામોદર કુંડ, શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, ભવનાથ તળેટી ,ગિરનાર, કાગવડ ખોડલ ધામ, વીરપુર જલારામ બાપા, ચોટીલા ગબ્બર દર્શન કરી પરત ફર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  થરાદના વેદલા નજીક આખલાએ શિંગડું મારતાં પિતાનું મોત 
 
                      થરાદ તાલુકાના વેદલા નજીક બે આખલા ઝઘડતાં હોઇ પુત્રને લઇને જતાં પિતાએ બાઇક ઉભુ રાખ્યું હતું. તે...
                  
   बीजिंग में दिखेगा अब 'मिनी इंडिया', SCO सचिवालय में S Jaishankar ने 'नई दिल्ली हॉल' का किया उद्घाटन 
 
                      बीजिंग,  साल 2023 में भारत शंघाई सहयोग संगठन (SCO) की अध्यक्षता करने वाला है। इसके अलावा इसी...
                  
   কাৰিকৰী প্ৰশিক্ষণ অবিহনে পকামিস্ত্ৰিৰ হাতত প্ৰাণ পালে মহাত্মা গান্ধীৰ প্ৰতিমূৰ্তি 
 
                      জাতিৰ পিতা মহামানৱ মহাত্মা গান্ধীলৈ শ্ৰদ্ধা ভক্তি টিংখাঙৰ এগৰাকী পকা মিস্ত্ৰীৰ । দৈনিক কাম কৰি...
                  
   
  
  
  
  