સરકારી માધ્યમિક શાળા દેવકાપડી દ્વારા સૌરાષ્ટ્રનો પ્રવાસ યોજાયો..ગુજરાત ની શાળા કોલેજ માંથી શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે સરકારી માધ્યમિક શાળા દેવકાપડી દ્વારા સૌરાષ્ટ્રનો પ્રવાસ યોજાયો હતો. જેમાં ૩૦/૧૨/૨૨ થી ૧/૧/૨૩ દરમિયાન આ પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું.તા.૩૦ તારીખે દ્વારકા, બેટ દ્વારકા, શિવરાજપુર બીચ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગોપી તળાવ,,૩૧ તારીખે પોરબંદર માં તારામંદિર ,ભારતમંદિર,માધવપુર ચોપાટી, સોમનાથ, તેમજ જુનાગઢ રાત્રિરોકાણ કર્યું હતું..એક તારીખ જુનાગઢ માં દામોદર કુંડ, શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, ભવનાથ તળેટી ,ગિરનાર, કાગવડ ખોડલ ધામ, વીરપુર જલારામ બાપા, ચોટીલા ગબ્બર દર્શન કરી પરત ફર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हरीत क्रांतीचे प्रणेते वसंतरावजी नाईक यांची पुण्यतिथी साजरी
हरित क्रांतीचे प्रणेते वसंतरावजी नाईक यांची पुण्यतिथी निमित्याने रेखेगांव/अनंतपुर येथे विविध...
80 વર્ષીય બીમાર અને અશક્ત વૃદ્ધ દર્દીએ મતદાન કર્યું.....
80 વર્ષીય બીમાર અને અશક્ત વૃદ્ધ દર્દીએ મતદાન કર્યું.....
सोमवार को वाघेश्वर मंदिर में लगा भक्तों का तांता
पुणे: महाराष्ट्र में आज सावन का पहला सोमवार है। इस मौके पर भगवान शिव के दर्शन करने के लिए वाघोली...
માન.વડાપ્રધાન શ્રી Narendra Modi જીના નેતૃત્વ હેઠળ આઝાદી ના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશ જ્યારે "હર ઘર તિરંગા" અભિયાન મનાવી રહ્યો છે,
માન.વડાપ્રધાન શ્રી Narendra Modi જીના નેતૃત્વ હેઠળ આઝાદી ના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશ...
वन भूमि पर अवैध रूप से बने मंदिर, मस्जिद और मजार सब टूटेंगे, कैबिनेट मंत्री ने दिया बयान
प्रदेश में वन भूमि पर अवैध रूप से बने मंदिर, मस्जिद और मजार सब तोड़े जाएंगे। इसके लिए युद्धस्तर...