સરકારી માધ્યમિક શાળા દેવકાપડી દ્વારા સૌરાષ્ટ્રનો પ્રવાસ યોજાયો..ગુજરાત ની શાળા કોલેજ માંથી શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે સરકારી માધ્યમિક શાળા દેવકાપડી દ્વારા સૌરાષ્ટ્રનો પ્રવાસ યોજાયો હતો. જેમાં ૩૦/૧૨/૨૨ થી ૧/૧/૨૩ દરમિયાન આ પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું.તા.૩૦ તારીખે દ્વારકા, બેટ દ્વારકા, શિવરાજપુર બીચ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગોપી તળાવ,,૩૧ તારીખે પોરબંદર માં તારામંદિર ,ભારતમંદિર,માધવપુર ચોપાટી, સોમનાથ, તેમજ જુનાગઢ રાત્રિરોકાણ કર્યું હતું..એક તારીખ જુનાગઢ માં દામોદર કુંડ, શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, ભવનાથ તળેટી ,ગિરનાર, કાગવડ ખોડલ ધામ, વીરપુર જલારામ બાપા, ચોટીલા ગબ્બર દર્શન કરી પરત ફર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગોંડલમાં રખડતા-રઝળતા આખલાએ વૃદ્ધનો જીવ લેતા ચકચાર #MUKHYA_SAMACHAR
ગોંડલમાં રખડતા-રઝળતા આખલાએ વૃદ્ધનો જીવ લેતા ચકચાર #MUKHYA_SAMACHAR
মাজুলী জিলা লেখিকা সমিতিৰ নতুন সমিতিৰ দায়িত্বভাৰ গ্ৰহণ
মাজুলী গড়মূৰপ্ৰেছ ক্লাবত মাজুলী জিলা লেখিকা সমিতিৰ আজি নতুন সমিতিখনক দায়িত্বভাৰ অৰ্পণ কৰা হয়।...
રાજ્યકક્ષાના અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહનું નિવેદન | SatyaNirbhay News Channel
રાજ્યકક્ષાના અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહનું નિવેદન | SatyaNirbhay News Channel
ছিপাঝাৰৰ দুমুনিচকীত হাতৰ আখৰ আৰু চিত্ৰাংকন কৰ্মশালা ।
ছিপাঝাৰৰ দুমুনিচকীত হাতৰ আখৰ আৰু চিত্ৰাংকন কৰ্মশালা ।
ছিপাঝাৰ শিক্ষাখণ্ডৰ অন্তৰ্গত দুমুনিচকী...