સરકારી માધ્યમિક શાળા દેવકાપડી દ્વારા સૌરાષ્ટ્રનો પ્રવાસ યોજાયો..ગુજરાત ની શાળા કોલેજ માંથી શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે સરકારી માધ્યમિક શાળા દેવકાપડી દ્વારા સૌરાષ્ટ્રનો પ્રવાસ યોજાયો હતો. જેમાં ૩૦/૧૨/૨૨ થી ૧/૧/૨૩ દરમિયાન આ પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું.તા.૩૦ તારીખે દ્વારકા, બેટ દ્વારકા, શિવરાજપુર બીચ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગોપી તળાવ,,૩૧ તારીખે પોરબંદર માં તારામંદિર ,ભારતમંદિર,માધવપુર ચોપાટી, સોમનાથ, તેમજ જુનાગઢ રાત્રિરોકાણ કર્યું હતું..એક તારીખ જુનાગઢ માં દામોદર કુંડ, શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, ભવનાથ તળેટી ,ગિરનાર, કાગવડ ખોડલ ધામ, વીરપુર જલારામ બાપા, ચોટીલા ગબ્બર દર્શન કરી પરત ફર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নামখোলাৰ শালৈপাৰা গাঁওত ৰাইজৰ সভাত উপস্থিত বিধায়ক দুৰ্গাদাস বড়ো
কলাই গাঁৱ উন্নয়ন খণ্ডৰ অন্তৰ্গত নামখোলাৰ শালৈ পাৰা গাওঁৰ ৰাইজৰ সভাত উপস্থিত কলাইগাও সমষ্টিৰ...
બનાસકાંઠા ની નવ બેઠક માટે કુલ 250 થી વધુ કાર્યકરોએ દાવેદારી નોંધાવી
બનાસકાંઠા ની નવ બેઠક માટે કુલ 250 થી વધુ કાર્યકરોએ દાવેદારી નોંધાવી
જીલ્લા કક્ષાનું વિજ્ઞાન-ગણિત પ્રદર્શન યોજાયું
આજની એકવીસમી સદી ટેકનોલોજીની છે ત્યારે આજના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ...
চাহ জনগোষ্ঠীৰ পৱিত্ৰ কৰম পূজা উপলক্ষে সদৰত সমুহ অসমবাসীলৈ এ জে ৱাই পিৰ শুভেচ্ছা জ্ঞাপন
ধেমাজি,৬ ছেপ্টেম্বৰ: চাহ জনগোষ্ঠীৰ পৱিত্ৰ কৰম পূজা উপলক্ষে সদৰত সমুহ অসমবাসীলৈ এ জে ৱাই পিৰ...