ગુજરાત ના મુખ્યમંત્રી ના નિવાસ સ્થાને વિસરાઈ ગયેલ લોકસંગીત નો અવસર યોજાયો,,,ગઈકાલે ગુજરાત નાં મુખ્યંત્રીશ્રીના નિવાસસ્થાને 'મિલેટ મહોત્સવ' પ્રસંગે યોજાયો હતો. જેમાં કચ્છી લોકસંગીતના વિસરાઈ રહેલા વાદ્યોના કલાકારોને આમંત્રિત કરી તેમની કલા માણવાનો અવસર મુખ્યમંત્રી શ્રી એ માન્યો હતો. જોડીયા પાવા, સુરંદો, મોરલી જેવા વાદ્યોની સંગે આરાધી વાણી.. આખી દુનિયાને આકર્ષે એવી અદ્ભુત મીઠાશ છે આ સંગીતમાં. જરૂર સાંભળશો!..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मराठी सिनेसृष्टीतील अभिनेत्याचा दुर्दैवी मृत्यू...
मुंबई: सिनेसृष्टीतून दररोज वाईट बातम्या समोर येत आहेत. कालच मराठी मनोरंजन सृष्टीतून एक वाईट बातमी...
ભાજપની ફસાયેલી ગાડીને કોગ્રેસની ગાડીને બહાર કાઢી વિડિયો થયો વાયરલ
ભાજપની ફસાયેલી ગાડીને કોગ્રેસની ગાડીને બહાર કાઢી વિડિયો થયો વાયરલ
પંજાબના રોડ પર પોલીસે દોડતી કાર પર ગોળીબાર કર્યો
પંજાબના ફિરોઝપુરમાં પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં બે યુવકોની ધરપકડ કરી છે. નાકાને અવગણીને બંને યુવકોએ...
તળાજાના ટીમાણા ગામે જમીન બાબતે બોથડ પદાર્થ વડે હૂમલો
તળાજાના તાલુકાનાં ટીમાણા ગામે રહેતા ગોવિંદભાઈ બલુભાઈ ઢીલા ની વાડી ની જમીન કનુભાઈ પાંચાભાઈ ઢીલા,...
આનંદ મેળો પોરબંદર - ૨૦૨૨ | ખજૂરભાઈ લાઈવ | khajurbhai live #jiglikhajur
આનંદ મેળો પોરબંદર - ૨૦૨૨ | ખજૂરભાઈ લાઈવ | khajurbhai live #jiglikhajur