ગુજરાત ના મુખ્યમંત્રી ના નિવાસ સ્થાને વિસરાઈ ગયેલ લોકસંગીત નો અવસર યોજાયો,,,ગઈકાલે ગુજરાત નાં મુખ્યંત્રીશ્રીના નિવાસસ્થાને 'મિલેટ મહોત્સવ' પ્રસંગે યોજાયો હતો. જેમાં કચ્છી લોકસંગીતના વિસરાઈ રહેલા વાદ્યોના કલાકારોને આમંત્રિત કરી તેમની કલા માણવાનો અવસર મુખ્યમંત્રી શ્રી એ માન્યો હતો. જોડીયા પાવા, સુરંદો, મોરલી જેવા વાદ્યોની સંગે આરાધી વાણી.. આખી દુનિયાને આકર્ષે એવી અદ્ભુત મીઠાશ છે આ સંગીતમાં. જરૂર સાંભળશો!..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'भारत में 15 साल से अधिक समय तक रहेगी स्थिर सरकार', जापान में जयशंकर बोले- संसद में बहुमत होना जरूरी
टोक्यो। जापान दौरे पर पहुंचे विदेश मंत्री एस जयशंकर ने भारत में सरकार को लेकर बड़ा बयान दिया...
रोटरी क्लब कोटा के सदस्यों ने आयरन मैन इटली 2024 में रचा इतिहास
रोटरी क्लब कोटा के सदस्य एमएस चौहान और मीना कंवर ने प्रतिष्ठित आयरन मैन इटली 2024 प्रतियोगिता को...
પાલેજ પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેકશન તેમજ લોક દરબાર કાર્યક્રમ યોજાયો,
પાલેજ પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેકશન તેમજ લોક દરબાર કાર્યક્રમ યોજાયો,
દાંતીવાડા ડેમ સાઈડ પર મોકડ્રીલ યોજાયું
બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને NDRF વડોદરાના સંયુક્ત ઉપક્રમે પાલનપુર તાલુકાના રણાવાસ ખાતે...