ગુજરાત ના મુખ્યમંત્રી ના નિવાસ સ્થાને વિસરાઈ ગયેલ લોકસંગીત નો અવસર યોજાયો,,,ગઈકાલે ગુજરાત નાં મુખ્યંત્રીશ્રીના નિવાસસ્થાને 'મિલેટ મહોત્સવ' પ્રસંગે યોજાયો હતો. જેમાં કચ્છી લોકસંગીતના વિસરાઈ રહેલા વાદ્યોના કલાકારોને આમંત્રિત કરી તેમની કલા માણવાનો અવસર મુખ્યમંત્રી શ્રી એ માન્યો હતો. જોડીયા પાવા, સુરંદો, મોરલી જેવા વાદ્યોની સંગે આરાધી વાણી.. આખી દુનિયાને આકર્ષે એવી અદ્ભુત મીઠાશ છે આ સંગીતમાં. જરૂર સાંભળશો!..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આશાદીપ દ્વારા આણંદ જીલ્લાની ૮ શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા 14મી સપ્ટેમ્બરના રોજ આંકલાવ તથા બોરસદ તાલુકાની 8...
पोलीस ठाणे तर्फे सायबर गुन्हे कसे टाळावेत या विषयी व्याख्यान
मुंबई - देशात मोठ्या प्रमाणात On line व्यवहार सुरु झाले आहेत. तथापि दिवसे दिवस सायबर गुन्हे वाढत...
Manipur Violence: दिल्ली में अमित शाह के घर के बाहर कुकी समुदाय का प्रदर्शन, बोले- आश्वासन के बाद भी हमले जारी
नई दिल्ली, मणिपुर में हिंसा की घटनाओं से नाराज कुकी समुदाय के लोगों ने दिल्ली में प्रदर्शन...