ગુજરાત ના મુખ્યમંત્રી ના નિવાસ સ્થાને વિસરાઈ ગયેલ લોકસંગીત નો અવસર યોજાયો,,,ગઈકાલે ગુજરાત નાં મુખ્યંત્રીશ્રીના નિવાસસ્થાને 'મિલેટ મહોત્સવ' પ્રસંગે યોજાયો હતો. જેમાં કચ્છી લોકસંગીતના વિસરાઈ રહેલા વાદ્યોના કલાકારોને આમંત્રિત કરી તેમની કલા માણવાનો અવસર મુખ્યમંત્રી શ્રી એ માન્યો હતો. જોડીયા પાવા, સુરંદો, મોરલી જેવા વાદ્યોની સંગે આરાધી વાણી.. આખી દુનિયાને આકર્ષે એવી અદ્ભુત મીઠાશ છે આ સંગીતમાં. જરૂર સાંભળશો!..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગીર સોમનાથ જિલ્લામાં વિશ્વ કોકોનટ દિવસની ઉજવણી કરાઇ
ગીર સોમનાથ જિલ્લામાં વિશ્વ કોકોનટ દિવસની ઉજવણી કરાઇ
Two minor boy stranded in kameng river at East Kameng, Arunachal
Two minor boy was stranded in kameng river at East kameng, Arunachal
গুৱাহাটীৰ আই টি এ মাছখোৱা চেণ্টাৰত শুভেচ্ছা আৰু ধন্যবাদ অনুষ্ঠান
গুৱাহাটীৰ আই টি এ মাছখোৱা চেণ্টাৰত শুভেচ্ছা আৰু ধন্যবাদ অনুষ্ঠান৷ বিজেপিৰ উদ্যোগত আয়োজন কৰা হয়...
મહુવા તાલુકાના કઢૈયા ગામે ચાર થી પાંચ દિવસનું તંદુરસ્ત દીપડીનું બચ્ચું મળી આવ્યું.
પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના કઢૈયા ગામે હનુમાનજી ફળીયા ખાતે રહેતા જયેશભાઇ ગંભીર ભાઈ પટેલ...
કોંગ્રેસની યાત્રાનો પ્રારંભ : રોડ શોમાં જગદીશ ઠાકોર સહિતના નેતાઓ 500 વાળી નોટો નો કર્યો વરસાદ, Video
કોંગ્રેસની યાત્રાનો પ્રારંભ, 'કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર'બેનર હેઠળ યાત્રા, ખોડલધામ,...