ગુજરાત ના મુખ્યમંત્રી ના નિવાસ સ્થાને વિસરાઈ ગયેલ લોકસંગીત નો અવસર યોજાયો,,,ગઈકાલે ગુજરાત નાં મુખ્યંત્રીશ્રીના નિવાસસ્થાને 'મિલેટ મહોત્સવ' પ્રસંગે યોજાયો હતો. જેમાં કચ્છી લોકસંગીતના વિસરાઈ રહેલા વાદ્યોના કલાકારોને આમંત્રિત કરી તેમની કલા માણવાનો અવસર મુખ્યમંત્રી શ્રી એ માન્યો હતો. જોડીયા પાવા, સુરંદો, મોરલી જેવા વાદ્યોની સંગે આરાધી વાણી.. આખી દુનિયાને આકર્ષે એવી અદ્ભુત મીઠાશ છે આ સંગીતમાં. જરૂર સાંભળશો!..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બે બાઈક વચ્ચે અકસ્માતમાં વઢવાણના બાઈકચાલકને ઈજા
સુરેન્દ્રનગર બસ સ્ટેશનથી વઢવાણ રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માતમાં વઢવાણના આધેડ શિક્ષકને ગંભીર ઇજાઓ...
ઉપલેટા: ખાખી જાળીયા ગામ માં Aap Gujarat જનસભા.
ઉપલેટા: ખાખી જાળીયા ગામ માં Aap Gujarat જનસભા.
મિલરામપુરા ગામે ભાજપના ઉમેદવાર વિપુલભાઇ પટેલની જંગી જાહેરસભામાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ
મિલરામપુરા ગામે ભાજપના ઉમેદવાર વિપુલભાઇ પટેલની જંગી જાહેરસભામાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ
Maratha Quota की मांग को लेकर Maharashtra के कई जिलो में बंद आह्वान | Good Morning India
Maratha Quota की मांग को लेकर Maharashtra के कई जिलो में बंद आह्वान | Good Morning India