બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલું નવા ગામ આ ગામનું જેવું નામ તેવુંજ કામ આ ગામ કંઈક નવું કરવાની ભાવના ધરાવતું ગામ છે.આ ગામના 200 જેટલાં પરિવારો પોતાના ઘરે જમવાનું બનાવવા ચૂલા, કેરોસીન સગડી, ગેસ સિલિન્ડર કે LPG ગેસ લાઈનનો ઉપયોગ નથી કરતા તોય ગણતરીની મિનિટોમાં તૈયાર કરે છે સ્વાદિષ્ટ ભોજન તેનું મુખ્ય કારણ છે કે આ ગામના 200 જેટલાં પરિવારોની આધુનિકતા તરફ આગળ વધવાની પહેલ. જી હા આ ગામના 200 જેટલાં પરિવારોએ સરકારના સહયોગથી પોતાના ઘરે તૈનત કર્યા છે ગોબરગેસ પ્લાન્ટ. અને આ ગામના લોકો હવે પોતાના પશુઓના છાણ ઉકરડામાં છોડી દેવાની જગ્યાએ હવે પશુઓના છાણમાંથી જ પ્લાન્ટ થકી ઉત્પન્ન કરે છે ગોબર ગેસ અને આ ગોબર ગેસ થકી એક પણ રૂપિયાના ચાર્જ વિના પોતાના ઘરે તૈયાર કરે છે સ્વાદિષ્ટ ભોજન રાજ્યનું પ્રથમ એવુ ગામ છે કે જે ગામમાં 200 પરિવારોએ સરકારની આ યોજનાનો લાભ લઇ ગેસ સિલિન્ડરના ખર્ચ માંથી મુક્ત થવા અને પશુઓના ગોબરની ગંદકીથી ગામ મુક્ત
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#Girsomnath | ગીર સોમનાથ જિલ્લામાં ચાર બેઠકોના ફોર્મ ભરાયા | Divyang News
#Girsomnath | ગીર સોમનાથ જિલ્લામાં ચાર બેઠકોના ફોર્મ ભરાયા | Divyang News
मुस्लिमों के विरोध के बाद बदला Ayodhya Masjid का नक्शा,अब मस्जिद के साथ ये भी बनेगा
मुस्लिमों के विरोध के बाद बदला Ayodhya Masjid का नक्शा,अब मस्जिद के साथ ये भी बनेगा
BHAVNAGAR : જૂની પેન્શન યોજનાને લઇને સરકારી કર્મચારીઓએ કલેકટરને આવેદન પત્ર
BHAVNAGAR : જૂની પેન્શન યોજનાને લઇને સરકારી કર્મચારીઓએ કલેકટરને આવેદન પત્ર
હિંમત, બલિદાન અને સંઘર્ષથી દેશને આઝાદી મળીઃ ઉપરાષ્ટ્રપતિ
દેશના 76મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે...