બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલું નવા ગામ આ ગામનું જેવું નામ તેવુંજ કામ આ ગામ કંઈક નવું કરવાની ભાવના ધરાવતું ગામ છે.આ ગામના 200 જેટલાં પરિવારો પોતાના ઘરે જમવાનું બનાવવા ચૂલા, કેરોસીન સગડી, ગેસ સિલિન્ડર કે LPG ગેસ લાઈનનો ઉપયોગ નથી કરતા તોય ગણતરીની મિનિટોમાં તૈયાર કરે છે સ્વાદિષ્ટ ભોજન તેનું મુખ્ય કારણ છે કે આ ગામના 200 જેટલાં પરિવારોની આધુનિકતા તરફ આગળ વધવાની પહેલ. જી હા આ ગામના 200 જેટલાં પરિવારોએ સરકારના સહયોગથી પોતાના ઘરે તૈનત કર્યા છે ગોબરગેસ પ્લાન્ટ. અને આ ગામના લોકો હવે પોતાના પશુઓના છાણ ઉકરડામાં છોડી દેવાની જગ્યાએ હવે પશુઓના છાણમાંથી જ પ્લાન્ટ થકી ઉત્પન્ન કરે છે ગોબર ગેસ અને આ ગોબર ગેસ થકી એક પણ રૂપિયાના ચાર્જ વિના પોતાના ઘરે તૈયાર કરે છે સ્વાદિષ્ટ ભોજન રાજ્યનું પ્રથમ એવુ ગામ છે કે જે ગામમાં 200 પરિવારોએ સરકારની આ યોજનાનો લાભ લઇ ગેસ સિલિન્ડરના ખર્ચ માંથી મુક્ત થવા અને પશુઓના ગોબરની ગંદકીથી ગામ મુક્ત
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
57वें श्रावणी तीज मेले का आगाज आज से, व्यापारियों ने सजाई दुकानें
श्रावणी तीज मेला महोत्सव आयोजन समिति के तत्वावधान में बुधवार से स्टेशन स्थित हाट रोड पर तीज मेला...
राजराजेश्वर सहस्त्रबाहु अर्जुन भगवान का किया दुग्धाभिषेक: अक्षय तृतीया को हुआ था कुल देवता भगवान सहस्रार्जुन का राज्याभिषेक
अक्षय तृतीया का पावन पर्व पर राजराजेश्वर सहस्त्रबाहु अर्जुन भगवान का नातां स्थित प्रतिमा पर...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે બનાસકાંઠા આવશે @Live24 NewsGujarat
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે બનાસકાંઠા આવશે @Live24 NewsGujarat
વ્યાજખોરોનો પરિવાર ઉઝાડવાનો પ્રયાસ
કડીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવક ભાગી જતા વ્યાજખોરોએ તેના ભાઈને નિશાન બનાવ્યો. અવાર નવાર...
টিংখাঙত চাৰিদিন ধৰি সন্ধানহীন হৈ আছে একেখন গাঁৱৰে ৩ গৰাকীকৈ কিশোৰী।
ডিব্ৰুগড় জিলাৰ টিংখাঙৰ ঘূগুলনী গাঁৱত সংঘটিত হৈছে এই চাঞ্চল্যকৰ ঘটনা। চাৰিদিন ধৰি সন্ধানহীন হৈ আছে...