બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલું નવા ગામ આ ગામનું જેવું નામ તેવુંજ કામ આ ગામ કંઈક નવું કરવાની ભાવના ધરાવતું ગામ છે.આ ગામના 200 જેટલાં પરિવારો પોતાના ઘરે જમવાનું બનાવવા ચૂલા, કેરોસીન સગડી, ગેસ સિલિન્ડર કે LPG ગેસ લાઈનનો ઉપયોગ નથી કરતા તોય ગણતરીની મિનિટોમાં તૈયાર કરે છે સ્વાદિષ્ટ ભોજન તેનું મુખ્ય કારણ છે કે આ ગામના 200 જેટલાં પરિવારોની આધુનિકતા તરફ આગળ વધવાની પહેલ. જી હા આ ગામના 200 જેટલાં પરિવારોએ સરકારના સહયોગથી પોતાના ઘરે તૈનત કર્યા છે ગોબરગેસ પ્લાન્ટ. અને આ ગામના લોકો હવે પોતાના પશુઓના છાણ ઉકરડામાં છોડી દેવાની જગ્યાએ હવે પશુઓના છાણમાંથી જ પ્લાન્ટ થકી ઉત્પન્ન કરે છે ગોબર ગેસ અને આ ગોબર ગેસ થકી એક પણ રૂપિયાના ચાર્જ વિના પોતાના ઘરે તૈયાર કરે છે સ્વાદિષ્ટ ભોજન રાજ્યનું પ્રથમ એવુ ગામ છે કે જે ગામમાં 200 પરિવારોએ સરકારની આ યોજનાનો લાભ લઇ ગેસ સિલિન્ડરના ખર્ચ માંથી મુક્ત થવા અને પશુઓના ગોબરની ગંદકીથી ગામ મુક્ત
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एक साथ तीन दोस्तों का एआरओ सांख्यिकी पद पर मिला सफलता
जनपद आजमगढ़ में,एक साथ तीन दोस्तों का एआरओ सांख्यिकी पद पर मिला सफलता।मालूम होकि जनपद आजमगढ़...
મહુવા રામકથા યોજાવાની છે ત્યારે કથા માં કય રીતે મદદરૂપ થવા માટે મીટીંગ મળશે
મહુવા રામકથા યોજાવાની છે ત્યારે કથા માં કય રીતે મદદરૂપ થવા માટે મીટીંગ મળશે
પોરબંદરમાં નશાબંધી સપ્તાહ-૨૦૨૨ ના ઉજવણીનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
પુજ્ય મહાત્માગાંધીજીની જન્મજયંતી નિમિત્તે નશાબંધી સપ્તાહ-૨૦૨૨ની ઉજવણીના ઉદ્ઘાટન...
સ્થાનિક નેતાઓને ટિકિટ માટે ખેલાયુ રાજકારણ
સ્થાનિક નેતાઓને ટિકિટ માટે ખેલાયુ રાજકારણ
गर्मी से राहत दिलाने के लिए Ahmedabad में नई पहल, ट्रैफिक सिग्नल पर लगाया गया स्प्रिंकलर | Aaj Tak
गर्मी से राहत दिलाने के लिए Ahmedabad में नई पहल, ट्रैफिक सिग्नल पर लगाया गया स्प्रिंकलर | Aaj Tak