ગુજરાત ના મુખ્યમંત્રી ના નિવાસ સ્થાને વિસરાઈ ગયેલ લોકસંગીત નો અવસર યોજાયો,,,ગઈકાલે ગુજરાત નાં મુખ્યંત્રીશ્રીના નિવાસસ્થાને 'મિલેટ મહોત્સવ' પ્રસંગે યોજાયો હતો. જેમાં કચ્છી લોકસંગીતના વિસરાઈ રહેલા વાદ્યોના કલાકારોને આમંત્રિત કરી તેમની કલા માણવાનો અવસર મુખ્યમંત્રી શ્રી એ માન્યો હતો. જોડીયા પાવા, સુરંદો, મોરલી જેવા વાદ્યોની સંગે આરાધી વાણી.. આખી દુનિયાને આકર્ષે એવી અદ્ભુત મીઠાશ છે આ સંગીતમાં. જરૂર સાંભળશો!..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2014માં રાજુલા તાલુકાના ભેરાઈ નજીક ટ્રેનની બાજુમાં સ્મારક બનાવવા યુ હતું. વન વિભાગના સ્ટાફે પણ ફૂલો ચડાવી શ્રદ્ધાંજલિ ટ્રેન અડવેટે મૃત્યુ પામેલા સિંહના સ્મારક પર બે મિનિટનું મૌન ધારણ કર્યું
સમગ્ર દેશમાં ક્યાંય ન હોય તેવું સિંહનું સ્મારક રાજુલાના નજીક છે 2014 ની સાલમાં અહીં ટ્રેન અડફેટે...
बर्फीले पहाड़ों से घिरी युमथांग घाटी देखी है आपने?
बर्फीले पहाड़ों से घिरी युमथांग घाटी देखी है आपने?