*સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી ની ઉજવણી...* અમદાવાદ જિલ્લાની ધોળકા તાલુકાની મોહમ્મદી પ્રાથમિક શાળામાં 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી પર કર્તવ્યબોધ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાની શિક્ષિકા બહેનો અને બાળકો દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન તથા તેમના સૂત્રોના ચાર્ટ બનાવવામાં આવ્યા હતા. અને સ્વામી વિવેકાનંદ ના જીવન તથા તેમના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય મનસુરી મુસ્તાકભાઈએ સ્વામી વિવેકાનંદજી વિશે તથા કર્તવ્ય બોધ દિવસ ને અનુરૂપ બાળકો અને શિક્ષકોના કર્તવ્ય વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मैं सांसद हूं और संसद में जवाब दूंगा', बोले राहुल गांधी, लंदन में दिए बयान पर मचा है बवाल
कांग्रेस सांसद राहुल गांधी के लंदन (London) में दिए गए बयान पर बवाल मचा हुआ है. बीजेपी (BJP) उनसे...
भारत ने कनाडाई उच्चायोग के प्रतिनिधि को तलब किया; अमित शाह के खिलाफ लगाए गए बेतुके आरोपों पर जताई नाराजगी
कनाडा के मंत्री की ओर से केंद्रीय गृह मंत्री अमित शाह के खिलाफ लगाए गए आरोपों को लेकर भारत ने...
શું વેચાઈ રહ્યું છે શહેરમાં શેના પર પ્રતિબંધ છે વાંચો અહીંયા
સિંગલ યુઝ પ્લાસ્ટિક થી સદંતર મુક્તિ ક્યારે મળશે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ભરમા...
सांसद ओम बिरला को पुनः लोकसभा स्पीकर पद के लिए एनडीए उम्मीदवार बनाए जाने पर पूर्व मंत्री प्रभुलाल सैनी प्रदेश उपाध्यक्ष की उपस्थिति में जीएमए प्लाजा में कार्यकर्ताओं का मुंह मीठा करवाकर हर्ष व्यक्त किया।
कोटा । शहर भाजपा अध्यक्ष राकेश जैन ने बताया कि कोटा बूंदी लोकसभा क्षेत्र के सांसद ओम बिरला को...