*સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી ની ઉજવણી...* અમદાવાદ જિલ્લાની ધોળકા તાલુકાની મોહમ્મદી પ્રાથમિક શાળામાં 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી પર કર્તવ્યબોધ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાની શિક્ષિકા બહેનો અને બાળકો દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન તથા તેમના સૂત્રોના ચાર્ટ બનાવવામાં આવ્યા હતા. અને સ્વામી વિવેકાનંદ ના જીવન તથા તેમના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય મનસુરી મુસ્તાકભાઈએ સ્વામી વિવેકાનંદજી વિશે તથા કર્તવ્ય બોધ દિવસ ને અનુરૂપ બાળકો અને શિક્ષકોના કર્તવ્ય વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Army commander calls on Arunachal Governor
Lieutenant General Rana Pratap Kalita, UYSM, AVSM, SM, VSM, General Officer Commanding-in-Chief,...
'हम लड़ना नहीं चाहते, लेकिन भारत ने गलती कर दी', निज्जर हत्याकांड पर फिर जहर उगल रहे ट्रूडो
India Canda Relations। कनाडा और भारत के रिश्तों में एक बार फिर खटास आ चुका है। कनाडा...
Samsung भारत में एक और स्मार्टफोन करेगी लॉन्च, देखें टेक्नोलॉजी से जुड़ी बड़ी खबर
Samsung भारत में एक और स्मार्टफोन करेगी लॉन्च, देखें टेक्नोलॉजी से जुड़ी बड़ी खबर
गजानन वऱ्हाड यांना राष्ट्रीय समाजरत्न नागरी पुरस्कार प्रदान
तालुका प्रतिनिधी जिंतूर
जिंतूर तालुक्यातील सायखेडा येथील कर्तव्यदक्ष सरपंच गजानन वऱ्हाड...