*સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી ની ઉજવણી...* અમદાવાદ જિલ્લાની ધોળકા તાલુકાની મોહમ્મદી પ્રાથમિક શાળામાં 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી પર કર્તવ્યબોધ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાની શિક્ષિકા બહેનો અને બાળકો દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન તથા તેમના સૂત્રોના ચાર્ટ બનાવવામાં આવ્યા હતા. અને સ્વામી વિવેકાનંદ ના જીવન તથા તેમના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય મનસુરી મુસ્તાકભાઈએ સ્વામી વિવેકાનંદજી વિશે તથા કર્તવ્ય બોધ દિવસ ને અનુરૂપ બાળકો અને શિક્ષકોના કર્તવ્ય વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MP Election 2023: 'तुम बीजेपी के एजेंट हो बेटा', सवाल सुनते ही पत्रकार पर भड़के Akhilesh Yadav
MP Election 2023: 'तुम बीजेपी के एजेंट हो बेटा', सवाल सुनते ही पत्रकार पर भड़के Akhilesh Yadav
ડેરોલ સ્ટેશન મગનપુરી ખાતે બંધ મકાનના તાળા તોડી ૪૭,૦૦૦/ ના દાગીનાની જાણભેદુ દ્વારા ચોરી
કાલોલ પોલીસ મથકે નીલુદેવી સંદીપકુમાર પટેલ દ્વારા નોંધાવેલ વિગતો મુજબ ગઈ તા-૨૫/૧/૨૦૨૪ ના રોજ...
सामाजिक न्याय एवं अधिकारिता मंत्री के जिले में पहुंचने पर अधिकारियों ने की अगवानी
सामाजिक न्याय एवं अधिकारिता मंत्री के जिले में पहुंचने पर अधिकारियों ने की अगवानी
सिरोही, ...
પાટણમાં યુવા મહોત્સવ કાર્યક્રમની ઉજવણી
પાટણમાં યુવા મહોત્સવ કાર્યક્રમની ઉજવણી
રાજકોટના બેડી ગામમાં મોડી રાતે મંદિરોમાં તસ્કરો ત્રાટક્યા, મુદ્દામાલની ચોરી
રાજકોટના બેડી ગામમાં મોડી રાતે મંદિરોમાં તસ્કરો ત્રાટક્યા, મુદ્દામાલની ચોરી