*સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી ની ઉજવણી...* અમદાવાદ જિલ્લાની ધોળકા તાલુકાની મોહમ્મદી પ્રાથમિક શાળામાં 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી પર કર્તવ્યબોધ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાની શિક્ષિકા બહેનો અને બાળકો દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન તથા તેમના સૂત્રોના ચાર્ટ બનાવવામાં આવ્યા હતા. અને સ્વામી વિવેકાનંદ ના જીવન તથા તેમના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય મનસુરી મુસ્તાકભાઈએ સ્વામી વિવેકાનંદજી વિશે તથા કર્તવ્ય બોધ દિવસ ને અનુરૂપ બાળકો અને શિક્ષકોના કર્તવ્ય વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં ગેસનો બાટલો લીકેજ થતાં આગ ભભૂકી ઉઠતાં લોકોમાં દોડધામ
ડીસામાં એક રહેણાંક મકાનમાં ગેસનો બાટલો લીકેજ થતાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. ઘટનાને પગલે...
Nifty Bank Nifty Cues | Virendra Kumar से जानें Nifty & Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty Bank Nifty Cues | Virendra Kumar से जानें Nifty & Nifty Bank में किन Levels पर करें...
যোৰহাটত আম আদমী পাৰ্টিৰ সংবাদমেল
◆দিল্লীৰ শিক্ষা ব্যৱস্থা আৰু অসমৰ পয়ালগা শিক্ষা ব্যৱস্থাৰ লগতে যোৰহাটৰ শিক্ষা ব্যৱস্থাৰ ভয়ংকৰ ছবি...
जसप्रीत बुमराह या शाहीन अफरीदी? जानें रिकी पोंटिंग की नजरों में ऑस्ट्रेलियाई पिच पर कौन होगा बेहतर
T20 World Cup: रिकी पोंटिंग ने कहा कि जसप्रीत बुमराह और शाहीन अफरीदी में से एक को चुनना कठिन है,...