*સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી ની ઉજવણી...* અમદાવાદ જિલ્લાની ધોળકા તાલુકાની મોહમ્મદી પ્રાથમિક શાળામાં 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી પર કર્તવ્યબોધ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાની શિક્ષિકા બહેનો અને બાળકો દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન તથા તેમના સૂત્રોના ચાર્ટ બનાવવામાં આવ્યા હતા. અને સ્વામી વિવેકાનંદ ના જીવન તથા તેમના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય મનસુરી મુસ્તાકભાઈએ સ્વામી વિવેકાનંદજી વિશે તથા કર્તવ્ય બોધ દિવસ ને અનુરૂપ બાળકો અને શિક્ષકોના કર્તવ્ય વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શિનોર મુકામે ભારતીય ટ્રાઈબલ પાર્ટી અને BTS દ્વારા એક મિટિંગ યોજાઈ | Divyang News
#vadodara | શિનોર મુકામે ભારતીય ટ્રાઈબલ પાર્ટી અને BTS દ્વારા એક મિટિંગ યોજાઈ | Divyang News
शिक्षा के लिए बीएसएनएल की नई पहल, विद्या मित्रम योजना शुरू प्रतिभाशाली छात्रों को मिलेगा बीएसएनएल फाइबर कनेक्शन
डिजिटल सशक्तिकरण और शिक्षा के क्षेत्र में एक क्रांतिकारी कदम उठाते हुए भारत संचार निगम लिमिटेड ने...
ઉમરાળા ના રંઘોળા પાસે બાઈક આડે કૂતરું પડતા યુવાનનું મૃત્યુ
ઉમરાળા ના રંઘોળા પાસે બાઈક આડે કૂતરું પડતા યુવાનનું મૃત્યુ
आचार्य शांतिसागर शताब्दी महोत्सव का ध्वजारोहण के साथ हुआ शुभारंभ
सकल दिगम्बर जैन समाज के तत्वावधान में मुनि अनुसरण सागर महाराज के सानिध्य में आयोजित आचार्य...
Weather Update: मानसून के आगे बढ़ने के लिए परिस्थितियां अनुकूल, यूपी-एमपी में बारिश की संभावना; जानें दिल्ली का हाल
नई दिल्ली। मौसम विभाग ने सोमवार को कहा कि अगले तीन-चार दिनों में दक्षिण-पश्चिम मानसून के आगे...