*સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી ની ઉજવણી...* અમદાવાદ જિલ્લાની ધોળકા તાલુકાની મોહમ્મદી પ્રાથમિક શાળામાં 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી પર કર્તવ્યબોધ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાની શિક્ષિકા બહેનો અને બાળકો દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન તથા તેમના સૂત્રોના ચાર્ટ બનાવવામાં આવ્યા હતા. અને સ્વામી વિવેકાનંદ ના જીવન તથા તેમના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય મનસુરી મુસ્તાકભાઈએ સ્વામી વિવેકાનંદજી વિશે તથા કર્તવ્ય બોધ દિવસ ને અનુરૂપ બાળકો અને શિક્ષકોના કર્તવ્ય વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इलेक्ट्रोपैथी निशुल्क चिकित्सा शिविर का आयोजन, 389 मरीजों का किया उपचार, बांटी निशुल्क दवाएं
रोटरी क्लब कोटा नार्थ के सहयोग से इलेक्टोपैथी चिकित्सा का निशुल्क शिविर आयोजित किया गया।...
અમારા અંગત મિત્ર પાર્થ ભાઈ ના જન્મદિવસ ની શુભકામના
અમારા અંગત મિત્ર પાર્થ ભાઈ ના જન્મદિવસ ની શુભકામના
ખૂબ ખુશીઓથી જીવ્યું છે તમે જીવન
અને...
ৰাষ্ট্ৰীয় পৰ্যায়ত পদক অৰ্জন কৰি অসমলৈ গৌৰৱ কঢ়িয়াই আনিলে নাজিৰাৰ শিমলুগুৰিত সম্পাদনা কৰা অসমীয়া চলচ্চিত্ৰ "চন্দ্ৰ সূৰ্য আদি "
ৰাষ্ট্ৰীয় পৰ্যায়ত জিলিকি অসমলৈ গৌৰৱ কঢ়িয়ালে নাজিৰা শিমলুগুৰিত নিৰ্মাণ কৰা চলচ্চিত্ৰ " চন্দ্ৰ...
MCN NEWS| वैजापूर नगरपालिकेतर्फे वेगवेगळ्या ठिकाणी विक्रमी वृक्षलागवड
MCN NEWS| वैजापूर नगरपालिकेतर्फे वेगवेगळ्या ठिकाणी विक्रमी वृक्षलागवड
शिक्षा मंत्री 31 को जायेंगे आलौद,करेंगे टॉपर बालिका निधि जैन का सम्मान*
Hindoli शिक्षा एवं पंचायत राज मंत्री श्री मदन दिलावर कल 31 मई को बूंदी जिले के आलोद गांव जाएंगे।...