*સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી ની ઉજવણી...* અમદાવાદ જિલ્લાની ધોળકા તાલુકાની મોહમ્મદી પ્રાથમિક શાળામાં 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી પર કર્તવ્યબોધ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાની શિક્ષિકા બહેનો અને બાળકો દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન તથા તેમના સૂત્રોના ચાર્ટ બનાવવામાં આવ્યા હતા. અને સ્વામી વિવેકાનંદ ના જીવન તથા તેમના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય મનસુરી મુસ્તાકભાઈએ સ્વામી વિવેકાનંદજી વિશે તથા કર્તવ્ય બોધ દિવસ ને અનુરૂપ બાળકો અને શિક્ષકોના કર્તવ્ય વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ধলাৰ গৌৰৱ! কি কলে ছাত্ৰীগৰাকীয়ে
ধলাৰ গৌৰৱ! কি কলে ছাত্ৰীগৰাকীয়ে
स्वस्त धान्य कीट कागदावरचं राहते की काय;दीवाळी सुरु होवुन ही कीट लाभार्थ्यांपर्यंत पोहचलेली नाही
पाथरी:-अंत्योदय अन्न योजना, प्राधान्य शिधापत्रिका धारकांची दीवाळी गोड होण्याऐवजी कडु होण्याचे...
कंडक्टर मंगलगिरीचे निलंबन रद्द करा! राजहंस
उस्मानाबाद जिल्ह्यातील कळंब एसटी आगारातील वाहक मंगल सागर गिरी यांना सोशल मीडियावर रिल्स अपलोड...
શ્રમયોગીને તેમના મતાધિકારના ઉપયોગ માટે સવેતન રજા આપવા માટે વિવિધ સંસ્થા દ્વારા એક નોડલ ઓફિસર તરીકે નિમણુંક કરવામાં આવશે
વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૨ દરમિયાન ચૂંટણીલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ શરુ છે.
જિલ્લામાં...