*સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી ની ઉજવણી...* અમદાવાદ જિલ્લાની ધોળકા તાલુકાની મોહમ્મદી પ્રાથમિક શાળામાં 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી પર કર્તવ્યબોધ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાની શિક્ષિકા બહેનો અને બાળકો દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન તથા તેમના સૂત્રોના ચાર્ટ બનાવવામાં આવ્યા હતા. અને સ્વામી વિવેકાનંદ ના જીવન તથા તેમના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય મનસુરી મુસ્તાકભાઈએ સ્વામી વિવેકાનંદજી વિશે તથા કર્તવ્ય બોધ દિવસ ને અનુરૂપ બાળકો અને શિક્ષકોના કર્તવ્ય વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जम्मू-कश्मीर आतंकवादी हमले में नया अपडेट, राजस्थान के घायल दंपत्ति को लेकर सीएम भजनलाल ने बढ़ाया मदद का हाथ
कश्मीर में आतंकियों की गोली का शिकार हुए जयपुर के दंपती को अनंतनाग से श्रीनगर मिलेट्री अस्पताल...
महावीर फतेह करे सेवा संस्था बालाजी ग्रुप :-
महावीर फतेह करे सेवा संस्था (बालाजी ग्रुप) के कार्यकर्ता कमल राठौर (झालावाड़) के जन्मदिन को ग्रुप...
ಆರೋಪಕ್ಕೆ ದಾಖಲೆ ಕೊಡಿ ಎಂದು ಸವಾಲು ಹಾಕಿದ ಅನ್ವರ್ ಬಾಷಾ
ಬೆಂಗಳೂರು, ಫೆಬ್ರವರಿ 22, 2025
ಬೆಂಗಳೂರು :ವಖ್ಫ್ ಬೋರ್ಡ್ ಚುನಾವಣೆ ಹಾಗೂ ಚಿತ್ರದುರ್ಗ ಅಗಸನಕಲ್ಲು ಸರ್ವೆ...
देईखेडा तालाब कार्य में संवेदक की लीपापोती, अधुरे कार्य को लेकर ग्रामीणों में रोष
शीघ्र उठाई जांच की मांग, प्रदर्शन की चेतावनी
बूंदी। देईखेडा कस्बे के मेघा हाईवे सड़क पर स्थित...
ખંભાળિયા ભાણવડ હાઈવે પર બે અકસ્માતના બનાવ.
ખંભાળિયા ભાણવડ હાઈવે પર બે અકસ્માતના બનાવ.