*સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી ની ઉજવણી...* અમદાવાદ જિલ્લાની ધોળકા તાલુકાની મોહમ્મદી પ્રાથમિક શાળામાં 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી પર કર્તવ્યબોધ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાની શિક્ષિકા બહેનો અને બાળકો દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન તથા તેમના સૂત્રોના ચાર્ટ બનાવવામાં આવ્યા હતા. અને સ્વામી વિવેકાનંદ ના જીવન તથા તેમના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય મનસુરી મુસ્તાકભાઈએ સ્વામી વિવેકાનંદજી વિશે તથા કર્તવ્ય બોધ દિવસ ને અનુરૂપ બાળકો અને શિક્ષકોના કર્તવ્ય વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिल्यात आजमंगळवारी 22 नवे कोरोबाधीत रुग्ण
गडचिरोली जिल्ह्यात आज 22 कोरोना बाधित तर 10 कोरोनामुक्त
गडचिरोली,(महाराष्ट्र). दि.01: आज...
দলগাৱঁৰ বুড়িগাঁৱত গাঞ্জাসহ এজনক আটক আৰক্ষীৰ
দৰং জিলাৰ দলগাঁৱৰ অন্তৰ্গত বুড়িগাঁৱত গাঞ্জাসহ এজন যুৱকক আটক কৰে আৰক্ষীয়ে ৷ দলগাঁও আৰক্ষীয়ে...
વડોદરા રેલવેએ છેલ્લાં 9 મહિનામાં ટિકીટ વગરના 14.39 લાખ મુસાફરો પાસેથી 97 કરોડનો દંડ વસૂલ્યો
વડોદરા રેલવેએ છેલ્લાં 9 મહિનામાં ટિકીટ વગરના 14.39 લાખ મુસાફરો પાસેથી 97 કરોડનો દંડ વસૂલ્યો...
किरोड़ीलाल मीणा ने जमकर राजकुमार रोत पर बोला हमला ,जानिए क्या है मामला
राजस्थान में इस समय राज्य के शिक्षा मंत्री मदन दिलावर के जरिए आदिवासियों को डीएनए टेस्ट की...