*સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી ની ઉજવણી...* અમદાવાદ જિલ્લાની ધોળકા તાલુકાની મોહમ્મદી પ્રાથમિક શાળામાં 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી પર કર્તવ્યબોધ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાની શિક્ષિકા બહેનો અને બાળકો દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન તથા તેમના સૂત્રોના ચાર્ટ બનાવવામાં આવ્યા હતા. અને સ્વામી વિવેકાનંદ ના જીવન તથા તેમના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય મનસુરી મુસ્તાકભાઈએ સ્વામી વિવેકાનંદજી વિશે તથા કર્તવ્ય બોધ દિવસ ને અનુરૂપ બાળકો અને શિક્ષકોના કર્તવ્ય વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી ની પ્રેસ કોન્ફરન્સ ૧૧ સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહ અમરેલીમાં
ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી ની પ્રેસ કોન્ફરન્સ ૧૧ સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહ અમરેલીમાં
Chiplun | ठाकरेंच्या शिवसेनेचे आमदार भास्कर जाधव यांनी मूळगावी नाचवली पालखी | Shimga festival
Chiplun | ठाकरेंच्या शिवसेनेचे आमदार भास्कर जाधव यांनी मूळगावी नाचवली पालखी | Shimga festival
Gujarat Election 2022: गुजरात चुनाव में 1621 उम्मीदवार आजमाएंगे अपनी किस्मत, आठ दिसंबर को EVM में कैद होगा भाग्य
पहले चरण में 788 उम्मीदवार
दूसरे चरण के लिए नाम वापसी का आखिरी दिन सोमवार था. विज्ञप्ति में कहा...
शासन दरबारी न्याय मिळत नसल्याने 17 तारखेला करणार आत्मदहन@news23marathi
शासन दरबारी न्याय मिळत नसल्याने 17 तारखेला करणार आत्मदहन@news23marathi