*સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી ની ઉજવણી...* અમદાવાદ જિલ્લાની ધોળકા તાલુકાની મોહમ્મદી પ્રાથમિક શાળામાં 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી પર કર્તવ્યબોધ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાની શિક્ષિકા બહેનો અને બાળકો દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન તથા તેમના સૂત્રોના ચાર્ટ બનાવવામાં આવ્યા હતા. અને સ્વામી વિવેકાનંદ ના જીવન તથા તેમના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય મનસુરી મુસ્તાકભાઈએ સ્વામી વિવેકાનંદજી વિશે તથા કર્તવ્ય બોધ દિવસ ને અનુરૂપ બાળકો અને શિક્ષકોના કર્તવ્ય વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दौलाडा रेलवे क्रासिंग पार करते समय ट्रेन की चपेट मे आने से युवक की दर्दनाक मौत
बून्दी। गुरूवार देर शाम रामगंज बालाजी क्षेत्र की रेलवे क्रोसिंग पर ट्रेन की चपेट मे आने ने युवक...
कोटा केयर्स के तहत समुन्नत कैम्पस में किया छात्रों से संवाद: गलतियों से घबराओ मत, इन्हें स्वीकारो और सुधार करोः डॉ.रविन्द्र गोस्वामी
कामयाब कोटा एवं कोटा केयर्स अभियान के तहत जिला कलक्टर डॉ.रविन्द्र गोस्वामी गुरुवार को जवाहर नगर...
सोलापूरात राष्ट्रवादीने केले भीक मागो आंदोलन
सोलापूरात राष्ट्रवादीने केले भीक मागो आंदोलन
ICICI Bank Share Price | आ गए Q4 Results, क्या इस तिमाही अनुमान से बेहतर रहे नतीजें? | Business News
ICICI Bank Share Price | आ गए Q4 Results, क्या इस तिमाही अनुमान से बेहतर रहे नतीजें? | Business News
Memory loss: क्या आपको भी है भूलने की बीमारी, तो इसके लिए ये आदतें हो सकती हैं जिम्मेदार
अगर आप भी हर थोड़ी देर में बातें भूल जाते हैं तो इस चीज़ को हंसी-मजाक या छोटी-मोटी समस्या समझकर...