*સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી ની ઉજવણી...* અમદાવાદ જિલ્લાની ધોળકા તાલુકાની મોહમ્મદી પ્રાથમિક શાળામાં 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી પર કર્તવ્યબોધ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાની શિક્ષિકા બહેનો અને બાળકો દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન તથા તેમના સૂત્રોના ચાર્ટ બનાવવામાં આવ્યા હતા. અને સ્વામી વિવેકાનંદ ના જીવન તથા તેમના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય મનસુરી મુસ્તાકભાઈએ સ્વામી વિવેકાનંદજી વિશે તથા કર્તવ્ય બોધ દિવસ ને અનુરૂપ બાળકો અને શિક્ષકોના કર્તવ્ય વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rajasthan के Dholpur में फायरिंग करके भाग रहे बदमाशों की बाइक स्टार्ट नहीं हुई, फिर जो हुआ...
Rajasthan के Dholpur में फायरिंग करके भाग रहे बदमाशों की बाइक स्टार्ट नहीं हुई, फिर जो हुआ...
ગુજરાતની "ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત" વિષય આધારિત સાંસ્કૃતિક ઝાંખીએ અનેક લોકોને આકર્ષિત કર્યાં હતા. ત્યારબાદ ક્યો ટેબ્લો સૌથી શ્રેષ્ઠ છે તેને વિજેતા બનાવવા માટે પબ્લિક પોલનો પણ સહારો લેવામાં આવ્યો
26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે દિલ્હીમાં કર્તવ્ય પથ પર પરેડનું આયોજન...
કોન્ટ્રાકટર ગોડાઉનમાંથી બારોબાર માલ ઉઠાવી ગયો
કોન્ટ્રાક્ટર ગોડાઉનમાંથી બારોબાર માલ ઉઠાવી ગયો: ડીસા UGVCL કચેરીમાં ફરજમાં બેદરકારી દાખવતા ત્રણ...
अब्दुला, मुफ़्ती , प्रियंका गांधी झूठ बोल हिमाचल और जम्मू कश्मीर के सेब उत्पादकों को गुमराह कर रहे : चुघ
हिमाचल और जम्मू कश्मीर के सेब व्यापारियों को कोई नुकसान नहीं होगा : तरुण...
हातीव मधे बांबू लागवड मार्गदर्शन शिबिराला उत्स्फूर्त प्रतिसाद
संगमेश्वर : देवरुख नजीकच्या हातीव येथे नुकतेच प्राईड इंडिया, व आत्मा, भूमिपुत्र शेतकरी गट, व...