*સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી ની ઉજવણી...* અમદાવાદ જિલ્લાની ધોળકા તાલુકાની મોહમ્મદી પ્રાથમિક શાળામાં 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી પર કર્તવ્યબોધ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાની શિક્ષિકા બહેનો અને બાળકો દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન તથા તેમના સૂત્રોના ચાર્ટ બનાવવામાં આવ્યા હતા. અને સ્વામી વિવેકાનંદ ના જીવન તથા તેમના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય મનસુરી મુસ્તાકભાઈએ સ્વામી વિવેકાનંદજી વિશે તથા કર્તવ્ય બોધ દિવસ ને અનુરૂપ બાળકો અને શિક્ષકોના કર્તવ્ય વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લાકડાની ફેક્ર્ુરીમાં લાગી આગ
#buletinindia #gujarat #ahmedabad
ધાનેરામાં ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમાડતાં શખ્સને પોલીસે ઝડપ્યો
પાલનપુર એલસીબી સ્ટાફ મંગળવારે ધાનેરામાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી મળતા ધાનેરા બસ...
રાણપુર : ગૌચર જમીન પર ના દબાણો હટાવવા ની કામગીરી શરૂ કરવામાં આવી, પોલીસ ના ટોળે ટોળા ખડકાયા
રાણપુર : ગૌચર જમીન પર ના દબાણો હટાવવા ની કામગીરી શરૂ કરવામાં આવી, પોલીસ ના ટોળે ટોળા ખડકાયા
चौपदरीकरणाच्या कामासाठी आणलेल्या 5 लाखांच्या साहित्याची चोरी ; 7 कामगारांवर गुन्हा
खेड : मुंबई गोवा महामार्गावरील चौपदरीकरणाच्या कामासाठी आणलेल्या 5 लाख 15 हजार 709 रुपयांच्या...