*સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી ની ઉજવણી...* અમદાવાદ જિલ્લાની ધોળકા તાલુકાની મોહમ્મદી પ્રાથમિક શાળામાં 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી પર કર્તવ્યબોધ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાની શિક્ષિકા બહેનો અને બાળકો દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન તથા તેમના સૂત્રોના ચાર્ટ બનાવવામાં આવ્યા હતા. અને સ્વામી વિવેકાનંદ ના જીવન તથા તેમના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય મનસુરી મુસ્તાકભાઈએ સ્વામી વિવેકાનંદજી વિશે તથા કર્તવ્ય બોધ દિવસ ને અનુરૂપ બાળકો અને શિક્ષકોના કર્તવ્ય વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આપ પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવમાં આવ્યું I Divyang News
આપ પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવમાં આવ્યું I Divyang News
रानपुर क्षेत्र में चट्टानेश्वर एनीकट में डूबे युवक का शव मिला
चट्टानेशवर एनीकट के पानी मे डूबे युवक का शव निगम गोताखोरों ने निकाला बाहर पुलिस के सुपुर्द रखवाया...