*સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી ની ઉજવણી...* અમદાવાદ જિલ્લાની ધોળકા તાલુકાની મોહમ્મદી પ્રાથમિક શાળામાં 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી પર કર્તવ્યબોધ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાની શિક્ષિકા બહેનો અને બાળકો દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન તથા તેમના સૂત્રોના ચાર્ટ બનાવવામાં આવ્યા હતા. અને સ્વામી વિવેકાનંદ ના જીવન તથા તેમના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય મનસુરી મુસ્તાકભાઈએ સ્વામી વિવેકાનંદજી વિશે તથા કર્તવ્ય બોધ દિવસ ને અનુરૂપ બાળકો અને શિક્ષકોના કર્તવ્ય વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'સોનાની થાળી જનતાને આપી દેવાની છે', ઇટાલિયાનો હુંકાર
'સોનાની થાળી જનતાને આપી દેવાની છે', ઇટાલિયાનો હુંકાર
जून तिमाही में 10 प्रतिशत घट गया भारत का बियरेबल डिवाइस मार्केट : IDC
ये पहली बार है जब भारत में वियरेबल डिवाइस की मार्केट में गिरावट देखी गई है। जून 2024 तिमाही में...
ঘিলামৰা শংকৰদেৱ শিশু নিকেটনৰ সহযোগত ঢকুৱাখনা সংকুলৰ এথলেটিকচ শাখা ক্ৰীড়া সমাৰোহ সম্পন্ন।
পূর্ব নির্ধাৰিত কাৰ্য সুচী অনুসৰি আজি পুৱাৰ পৰা ঘিলামৰা শংকৰদেৱ শিশু নিকেতনৰ...
ગીર સોમનાથ જિલ્લામાં નાળિયેરીમા થતી સફેદમાખીનો ઉપદ્રવને અટકાવવા માટેના ઉપાયો
ગીર સોમનાથ જિલ્લામાં નાળિયેરીમા થતી સફેદમાખીનો ઉપદ્રવને અટકાવવા માટેના ઉપાયો
...
जनसामान्य जनतेची केलेली सेवेची उतराई जनता नायक पुरस्कार ब्रह्माकुमारी मीरा दीदी*
सोनपेठ तालुक्यात जनता न्यूज 24 तास या चॅनलच्या माध्यमातून जनता नाईक पुरस्कार करण्यात आले
सविस्तर...