*સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી ની ઉજવણી...* અમદાવાદ જિલ્લાની ધોળકા તાલુકાની મોહમ્મદી પ્રાથમિક શાળામાં 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી પર કર્તવ્યબોધ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાની શિક્ષિકા બહેનો અને બાળકો દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન તથા તેમના સૂત્રોના ચાર્ટ બનાવવામાં આવ્યા હતા. અને સ્વામી વિવેકાનંદ ના જીવન તથા તેમના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય મનસુરી મુસ્તાકભાઈએ સ્વામી વિવેકાનંદજી વિશે તથા કર્તવ્ય બોધ દિવસ ને અનુરૂપ બાળકો અને શિક્ષકોના કર્તવ્ય વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગોતા કંપા ખાતે 78 માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ
ગોતા કંપા ખાતે 15 મી ઓગસ્ટ 78 મો સ્વાતંત્ર દિવસ ની ઉજવણી દબદબા ભેર કરવામાં આવી. એમાં પ્રમુખ...
Kolhapur : कुरुंदवाड बाजारात काही जणांकडून हाणामारी, दहशत माजवण्याचा प्रयत्न...BPN news network
Kolhapur : कुरुंदवाड बाजारात काही जणांकडून हाणामारी, दहशत माजवण्याचा प्रयत्न...BPN news network
સુરત શહેરના મેર હેમાલીબેન બોઘાવાલા એ દશેરાની શુભકામના આપતા પ્રજાજોગ સંદેશ પાઠવ્યો.
સુરત શહેરના મેર હેમાલીબેન બોઘાવાલા એ દશેરાની શુભકામના આપતા પ્રજાજોગ સંદેશ પાઠવ્યો.
સુરત મેયર...