*સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી ની ઉજવણી...* અમદાવાદ જિલ્લાની ધોળકા તાલુકાની મોહમ્મદી પ્રાથમિક શાળામાં 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી પર કર્તવ્યબોધ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાની શિક્ષિકા બહેનો અને બાળકો દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન તથા તેમના સૂત્રોના ચાર્ટ બનાવવામાં આવ્યા હતા. અને સ્વામી વિવેકાનંદ ના જીવન તથા તેમના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય મનસુરી મુસ્તાકભાઈએ સ્વામી વિવેકાનંદજી વિશે તથા કર્તવ્ય બોધ દિવસ ને અનુરૂપ બાળકો અને શિક્ષકોના કર્તવ્ય વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
উত্তৰাখণ্ডৰ ভূমিস্খলনত নিহত সেনা জোৱান
উত্তৰাখণ্ডৰ উত্তৰকাশী জিলাত শোকাৱহ ঘটনা । ভাৰত-চীন সীমান্তৰ সমীপত হোৱা এক ভূমিস্খলনত নিহত সেনা...
ડાકોર ખાતે આવેલ ભવન્સ કોલેજમાં સ્લોગન સ્પર્ધા યોજાઇ.
ડાકોર ખાતે આવેલ ભવન્સ કોલેજમાં સ્લોગન સ્પર્ધા યોજાઇ.
Breaking News: Mahua Moitra मामले पर बोलीं Smriti Irani | Aaj Tak Latest Hindi News
Breaking News: Mahua Moitra मामले पर बोलीं Smriti Irani | Aaj Tak Latest Hindi News
विपक्ष को बिहार में ही करनी पड़ेगी सबसे ज्यादा मशक्कत, JDU को देनी पड़ सकती है बड़ी कुर्बानी
नई दिल्ली, महागठबंधन से जीतनराम मांझी की पार्टी हिंदुस्तानी आवाम मोर्चा (हम) के अलग हो जाने...